SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની વાત નથી. અહીં તો તેરસે ભૂલી જવાય તો | શંકા પેદા થાય છે. દેવસૂરીશ્વરજી મહારાજના આ પડવે તપ કરવાની પણ છૂટ છે. એટલે કે ગ્રંથકારને કહેવાતા પટ્ટકમાં ક્યાંય આ પટ્ટક કયા વર્ષે, કયા દિવસે, પૂનમના ક્ષયે પૂનમનો તપ એકમ કરાય તેનો પણ વાંધો | કયા સ્થળે બહાર પાડવામાં આવ્યો અને તેમાં કયા કયા નથી. અહીં તો એક તિથિ પક્ષ એવી આત્યંતિક જીદ | ગીતાર્થ આચાર્યોની સંમતિ છે, તેનો ઉલ્લેખ કરવામાં લઈને બેઠા છે કે પૂનમના ક્ષયે તેરસનો જ ક્ષય કરાય. આવ્યો નથી. વળી તેની ભાષા પણ પટ્ટકની ભાષા નથી જગદ્ગર હીરસૂરીશ્વરજીના વચનનું એક તિથિ પક્ષ જે | પણ પત્રની ભાષા છે. આ પત્ર આચાર્ય દેવસૂરીશ્વરજી રીતે અર્થઘટન કરે છે તે માન્ય રાખીએ તો પણ એવું | મહારાજે પોતે લખ્યો હોય, તેવો પણ કોઈ ઉલ્લેખ તેમાં સાબિત થાય છે કે અપવાદ તરીકે પૂનમના ક્ષયે એકમનો | નથી. વળી આ પત્ર તેમની હયાતિમાં લખાયેલો હોય ક્ષય પણ થઈ શકે. અને આ નિયમ સંવત્સરીને લાગુ તેવા કોઈ નિર્દેશ તેમાં પ્રાપ્ત થતા નથી. આ પત્રમાં છેલ્લે કરીએ તો ભાદરવા સુદ પાંચમના ક્ષયે અપવાદ તરીકે એવું લખાણ છે કે, “આવી રીતે શ્રી પ્રશ્નવિચાર સંપૂર્ણ છઠ્ઠનો ક્ષય પણ કેમ ન કરી શકાય ? થયો. સંવત ૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ને દિવસે પંડિત (૪) શ્રી દેવસૂરિ મહારાજનો પટ્ટક ભોજાજીએ આ પ્રત લખી આપી છે. આ લખાણ જગગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજીની પાટે | ઉપરથી ખ્યાલ આવે છે કે તે દેવસૂરિ મહારાજનો પટ્ટક આચાર્યશ્રી સેનસૂરીશ્વરજી આવ્યા અને તેમની પાર્ટી | નથી પણ ““શ્રી પ્રશ્નવિચાર' નામનો લેખ છે અને તે આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી આવ્યા. દેવસૂરિ મહારાજના વિક્રમ સંવત ૧૮૯૫ આસપાસ, એટલે કે તિથિનો કાળમાં તપાગચ્છના બે ભાગ પડી ગયા. એક ભાગના વિવાદ ઉગ્ર બન્યો તેનાં માત્ર ૧૦૦ વર્ષ અગાઉ જ નાયક આચાર્ય દેવસૂરિ હતા તો બીજા ભાગના અધિપતિ લખાયો છે. આ ગ્રંથ વિજય દેવસૂર ગચ્છના કોઈ આચાર્ય આનંદસૂરિ હતા. દેવસૂરીશ્વરજીનો ગચ્છ “વિજય | યતિએ લખ્યો હોય તે સંભવિત છે. તેનાથી એટલું જ દેવસૂર તપાગચ્છ' કહેવાયો તો આનંદસૂરિ મહારાજનો ફલિત થાય છે કે વિ.સં. ૧૮૯૫ આસપાસ વિજય ગચ્છ'' વિજય આણસૂર તપાગચ્છ'' કહેવાયો. દેવસૂર ગચ્છના યતિઓમાં પૂનમ - અમાસની ક્ષય એક તિથિ પક્ષ તરફથી પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ | વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવાની પ્રણાલિકા હતી. તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની પોતાની માન્યતાના સમર્થનમાં પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ દેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટક' તરીકે ઓળખાતો કરવા માટે આગમ ગ્રંથનો કે પ્રાચીન શાસ્ત્રોના કોઈ એક પત્ર રજૂ કરવામાં આવે છે. આ પત્રમાં પૂનમ - બીજા પાઠ મળતા ન હોવાથી એક તિથિ પક્ષ આ વિજય અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની આજ્ઞા આપવામાં દેવસૂરિ મહારાજના તથા- કથિત પટ્ટકને વધુ પડતું આવી છે. એક તિથિ પણ કહે છે કે આચાર્ય દેવસૂરિ મહત્વ આપી રહ્યો છે. એ કારણે જ તેઓ વર્તમાન મહારાજનો કાળધર્મ વિ.સં. ૧૭૧૩માં થયો હતો, એટલે તપાગચ્છને “શ્રી વિજય દેવસુર તપાગચ્છ ''ના નામે જ વિજય દેવસૂર તપાગચ્છ સંઘમાં આશરે ૩૦૦ વર્ષથી ! ઓળખવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે. હકીકતમાં પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની દેવસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છના જ આચાર્ય હતા પરંપરા ચાલી આવે છે, એમ એક તિથિ પક્ષનું કહેવું છે. | અને તેમણે કોઈ નવી પ્રણાલિકા શરૂ કરી હોય તેવો ઉપરનું લખાણ જો આચાર્ય દેવસૂરિ મહારાજની કોઈ પુરાવો મળતો નથી, માટે વર્તમાન “તપાગચ્છ હયાતિમાં જ તેમના દ્વારા થયું હોય અને તે જો પટ્ટકરૂપે સંઘઆગળ “શ્રી વિજય દેવસૂર'' એવો પ્રયોગ પણ ઘોષિત કરવામાં આવ્યું હોય તો એમ કબૂલ કર્યા વિના બિનજરૂરી છે. તેમ છતાં પોતે તેમના તથાકથિત પટ્ટકનો છૂટકો નથી કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની આશરો લીધો હોવાથી એક તિથિ પક્ષ ઝનૂનપૂર્વક ક્ષયવૃદ્ધિ કરવાની પરંપરા “વિજય દેવસૂર તપાગચ્છ''માં “વિજય દેવસૂર તપાગચ્છ સંઘ'' એવો પ્રયોગ જ કરે છે. ૩૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલે છે. પરંતુ આ લખાણનો (૫) તેર બેસણાનો ઠરાવ ઝીણવટથી અભ્યાસ કરવામાં આવતાં, આ બંને બાબતોમાં સંવત ૧૮૬૯માં સુરત મુકામે તપાગચ્છના તેર = પર્વતિથિના સત્યની શોધમાં 0 ૩૫ = Jain Education International www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy