SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ ખાતે જે મુનિ સંમેલન યોજાયું હતું તેમાં | પંચાંગમાં જ્યારે બાર પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ આવે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે લૌકિક | ત્યારે પર્વતિથિઓની વૃદ્ધિ કરવી નહીં એવી પરંપરા જન્મભૂમિ પંચાંગમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ | તપાગચ્છમાં વર્ષોથી ચાલી આવતી હતી આ પરંપરામાં. આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવી અને પાંચમનો ક્ષય આવે એકપક્ષી રીતે ફેરફાર થવાના કારણે સંઘમાં મતભેદો ત્યારે છઠ્ઠનો ક્ષય કરવો. આ ઠરાવ સકળ સંઘના સંપ ! ઊભા થયા છે. સંઘની પરંપરાઓમાં ફેરફાર કરવો હોય અને શાંતિ માટે કરવામાં આવ્યો હોવાથી અમે તેને | તો તે સ્વેચ્છાએ થઈ ન શકે, “પણ આખા સંઘે ભેગા વળગી રહીએ છીએ અને તે મુજબ જ આ વર્ષે | થઈને તે નિર્ણય લેવો જોઈએ, આવું ન થયું માટે તિથિનો સંવત્સરીની આરાધના કરવાના છીએ.” “આપના ગુરુ | ઝઘડો ઊભો થયો છે. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિની બાબતમાં સ્વ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટક પ્રમાણે | સંઘની શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે અમે સંવત્સરીની આરાધના ઉદયાત્ ચોથ (એટલે કે જન્મભૂમિ સંમેલનના ઠરાવનું પાલન કરવામાં માનીએ છીએ.” પંચાંગ પ્રમાણેની ચોથ)ને દિવસે જ કરવામાં આવતી “આ વર્ષે તપાગચ્છ જૈન સંઘમાં બે અલગ અલગ હતી અને વર્ષો સુધી તેમના બધા શિષ્યો તે મુજબ | દિવસે સંવત્સરી ઉજવાશે, તેને કારણે ઘણા મતભેદો આરાધના કરતા રહ્યા હતા. તો પછી એ પરંપરા છોડી | પેદા થશે અને વાતાવરણ ડહોળાઈ જવાનો પણ ડર રહે દેવાની જરૂર કેમ ઊભી થઈ ?' એવા પ્રશ્નનો ખુલાસો | છે. આપ એવો કોઈ ઉપાય સૂચવશો કે જેને કારણે એક કરતા ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વજી મ.સા. જણાવે જ દિવસે સકળ સંઘમાં સંવત્સરીની ઉજવણી થાય ?" છે, “તિથિની આરાધના કયા દિવસે કરવી એ વ્યવહાર એવા પ્રશ્નોનો ઉત્તર આપતા ગચ્છાધિપતિ શ્રી છે. આ વ્યવહારનો ઉદ્દેશ રાગદ્વેષ ઓછા કરવાનો છે. જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબ ફરમાવે છે, “જો અમુક પ્રકારના વ્યવહારને કારણે જો રાગદ્વેષમાં વૃદ્ધિ આખો સંઘ એકમત થઈ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ થતી હોય અને સંઘની શાંતિ ડહોળાઈ જતી હોય તો ત્રીજની અથવા છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવા તૈયાર થાય ગીતાર્થ આચાર્યો ભેગા મળી તે વ્યવહારમાં ફેરફાર કરી અથવા કાયમ માટે પાંચમની સંવત્સરી કરવામાં આવે શકે છે. આશરે ૧૫૦૦ વર્ષ અગાઉ કાલિકસૂરીશ્વરજી | તો એક જ દિવસે સંવત્સરીની આરાધના થાય અને મહારાજે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી ચોથે કરી | વાતાવરણ ડહોળાતું અટકે.” હતી અને સકળ જૈન સંઘે તે માન્ય રાખી હતી. તેવી જ ‘પ્રાચીન કાળમાં જૈન પંચાંગ અસ્તિત્વમાં હતું, રીતે સંવત ૨૦૪૪માં ગીતાર્થ આચાર્યોએ ભેગા મળી | તેને ફરી જીવંત બનાવી તિથિપ્રશ્નનો ઉકેલ લાવી શકાય ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કે કેમ ?” એવા પ્રશ્નનો ઉત્તર આપતા ગચ્છાધિપતિશ્રી કરવી અને એ અનુસારે ચોથની આરાધના કરવાનો | જયઘોષસૂરીશ્વરજી કહે છે કે, “હવે એ સંભવિત લાગતું નિર્ણય કર્યો હતો, તેને અનુસરીને આરાધના કરવામાં નથી.' કંઈ જ ખોટું નથી. માટે અમે તેને વળગી રહીએ છીએ.” | ગચ્છાપતિશ્રી રામચન્દ્રસૂરીશ્વરજીના સંવત ૨૦૪૭માં “બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, અમાસ | થયેલા કાળધર્મ પછી તેમના સમુદાયની જવાબદારી વગેરે પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ વિશે આપ શું મંતવ્ય | વયોવૃદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતી ધરાવો છો ?'' એવા પ્રશ્નના ઉત્તરમાં ગચ્છાધિપતિશ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજના શિરે આવી છે. આ જયઘોષસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે, “લૌકિક તેમની સાથે વાતચીત કરવા વડોદરા ગયા તો તેમની પર્વતિથિના સત્યની શોધમાં રૂ ૫૯==== Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy