SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પુર્વતિથિનોવિપાકે Greeણલાચર્ચાણાવામિથGI જૂના જમાનામાં કોઈ પણ શાસ્ત્રીય વિવાદનો | વૈદ્યની લવાદ તરીકે નિમણૂક કરી. લવાદ સામે બે તિથિ ઉકેલ લાવવા માટે બંને પક્ષના વિદ્વાનો વચ્ચે શાસ્ત્રચર્ચા પક્ષ તરફથી આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી અને એક ગોઠવવામાં આવતી. આ શાસ્ત્રાર્થમાં જે પક્ષનો પરાજય તિથિપક્ષ તરફથી આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ થાય તે ખેલદિલીપૂર્વક પંચનો ચુકાદો માથે ચડાવતો અને પોતપોતાની મૌખિક અને લેખિત દલીલો રજૂ કરી. આ પોતાના વિચારોમાં પરિવર્તન કરતો. જૈન સંઘમાં ચાલી રજૂઆત અગાઉ બંને આચાર્યોએ કસ્તુરભાઈ લાલભાઈને રહેલી પર્વતિથિની ક્ષયવૃદ્ધિની ચર્ચામાં કેન્દ્રસ્થાને તો લેખિત બાંયધારી આપી હતી કે લવાદનો જે કોઈ ચુકાદો શાસ્ત્રોનું અર્થઘટન જ છે. એક તિથિ પણ અમુક રીતે આવશે, તે અમને બંધનકર્તા રહેશે. બંને પક્ષની દલીલોનો જૈન શાસ્ત્રોનું અર્થઘટન કરે છે અને તે મુજબ આરાધના અભ્યાસ કરી ડૉ. પી. એલ. વૈધે ચુકાદો બે તિથિ પક્ષની કરે છે બે તિથિ વર્ગ પોતાની રીતે અર્થઘટન કરી તરફેણમાં આપ્યો ત્યારે એક તિથિ પણે “લવાદ ફૂટી આરાધના કરે છે. બંનેના અર્થઘટનમાં રહેલા ફેરફારને ગયો છે' એવો જોરશોરથી આક્ષેપ કરી આ ચુકાદાને કારણે સંવત્સરી સહિત અનેક પર્વતિથિઓની આરાધનાના સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો. આ રીતે લવાદી ચર્ચા દિવસો બદલાઈ જાય છે, જેને કારણે ભારતભરના જૈન આ વિવાદને શાંત કરવામાં નાકામિયાબ રહી ઊલટાનું સંઘોમાં ઝઘડાઓ થાય છે. જો આખો વિવાદ કોઈ પંચને લવાદના ચુકાદા પછી બંને પક્ષે એકબીજા ઉપર જે આક્ષેપો - પ્રતિઆક્ષેપોનો મારો ચલાવ્યો, તેને કારણે સોંપી દેવામાં આવે, જેની સમક્ષ બંને પક્ષ પોતપોતાની દલીલો રજૂ કરે અને લવાદનો જે ચુકાદો આવે તેનો બંને જૈન સંઘનું વાતાવરણ વધુ ડહોળાઈ ગયું અને દુશ્મનાવટ પક્ષ ખેલદિલીપૂર્વક સ્વીકાર કરે તો આખો વિવાદ શમી વધુ ઉગ્ર બની. ડૉ. પી. એલ. વૈધે આપેલો ચુકાદો માથે ચડાવવાનો ન જાય ? આવો વિચાર શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના ત્યારના અધ્યક્ષ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને સાગરજી મહારાજે અને તેમના ભક્તગણે ભલે ઈનકાર આજથી ૬૦ વર્ષ પહેલાં આવ્યો હતો. આ વિચારનો કરી દીધો, પણ તેને કારણે સત્ય કોના પક્ષમાં છે, તેનો અમલ કરી તેમણે પુનાના વિદ્વાન પંડિત ડો. પી. એલ. અણસાર તો સકળ સંઘને મળી ગયો. લવાદીચર્ચામાં = પર્વતિથિના સત્યની શોધમાં ના ૩૭ Jarruction Trauuntar WWW ainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy