SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નાકબૂલ કરે છે અને સર્જન અને વિદ્વાન પંચ સામે ગમે | સ્વીકારવાને બદલે સાગરજી મહારાજે કાશીના પંડિત તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી.' ડૉ. પી.એલ. | ચિત્રસ્વામીજી પાસે આ ચુકાદાનું ખંડન કરાવતું “શાસન વૈદ્ય પણ વિવિધ અખબારોમાં અને પત્રિકાઓમાં તેમની જય પતાકા' નામનું પુસ્તક બહાર પડાવ્યું અને તેના સામે થઈ રહેલા આક્ષેપોથી ખૂબ વ્યથિત થઈ ગયા. | ઉપર યેનકેન પ્રકારે કેટલાક પંડિતોની સહીઓ લેવાઈ. તેમણે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “જેઓને આ | તેના ખંડન માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરેના ચુકાદાથી અસંતોષ થયો છે અને જેઓ આક્ષેપો કરી | હોદ્દેદાર ૧૧૧ પ્રકાંડ પંડિતો અને પ્રૉફેસરોની એક રહ્યા છે, તેવા પક્ષોને મારી સામે ૧૯૪૦ના આર્નીટેશન ટુકડીએ જૈન “શાસ્ત્રો અને જૈનાચારોના આધારે” અહંતુ એક્ટની કલમ ૩૦ (અ) મુજબ પગલાં ભરવાનો માર્ગ | તિથિ ભાસ્કર નામનો ગ્રંથ સંસ્કૃતમાં તૈયાર કર્યો, જેમાં ખુલ્લો છે, પણ વિરોધ પક્ષ અત્યાર સુધી તો કાયદાની શાસન જય પતાકા''ની દલીલોનું ખંડન કરવામાં આવ્યું આ કલમ મુજબ પગલાં ભરવામાં નિષ્ફળ થયો છે અને હતું. તેમાં મહત્વની વાત એ બની કે “શાસન જય તેથી હું માનું છું કે વિરોધ પક્ષ મારી સામે જે આક્ષેપો પતાકા” પુસ્તકના લેખક ચિત્રસ્વામી અને તેમાં સહી કરે છે તે પાયા વિનાના છે.” ડૉ. પી.એલ. વૈદ્યનું આ | કરનારા કાશીના મોટાભાગના વિદ્વાનોએ કબૂલ કર્યું કે નિવેદન “સેવક' દૈનિકના તા. ૧૩-૧૧-૧૯૪૩ના અંકમાં ચિત્રસ્વામી ઉપરના વિશ્વાસથી સહી કરી આપી હતી છપાયું ત્યાર પછી સાગરજી મહારાજના કોઈ ભક્ત | અને અહંતુ તિથિ ભાસ્કર વાંચ્યા પછી તેઓ તેમાં રજૂ તરફથી ક્યારેય તેમની સામે કાનૂની પગલાં ભરવામાં કરાયેલા પદાર્થને જ સત્ય માને છે. આવ્યાં નથી, જે સૂચવે છે કે સાગરજી મહારાજના શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા અગ્રણીને આક્ષેપોમાં તથ્ય નહોતું, તેની જાણ તેમના ભક્તોને લવાદીના પ્રયત્નમાં જે નિષ્ફળતા મળી અને તેમને પણ હતી જ. વિવાદમાં ઘસડાવું પડ્યું તેને કારણે છેલ્લાં ૫૭ વર્ષમાં | ડૉ. પી.એલ. વૈદ્યનો ચુકાદો શેઠશ્રી કસ્તુરભાઈના | કોઈ જૈન અગ્રણીએ ફરી તિથિપ્રશ્ન લવાદી ચર્ચા કરાવવાની હાથમાં આવી ગયો તે પછી તેમણે એક મહિના સુધી હિમ્મત જ કરી નથી. આ લવાદી ચર્ચાની ફળશ્રુતિ એ જાહેર ન કર્યો તે માટે એક કારણ એ પણ હોઈ શકે કે | | હતી કે પોતે પરાપૂર્વથી એક તિથિની માન્યતા પ્રમાણે આ ચુકાદો સંસ્કૃતમાં હતો અને તેનું અંગ્રેજી તેમ જ | | આરાધના કરતા હોવા છતાં કસ્તુરભાઈને એ વાત ગુજરાતીમાં ભાષાંતર થઈ જાય ત્યાર બાદ જ ચુકાદો સમજાઈ ગઈ કે તિથિની બાબતમાં રામચન્દ્રસૂરીશ્વરજી જાહેર કરવાની શેઠશ્રીની ગણતરી હતી. આ ચુકાદાનું સાચા છે. તેઓ આ જ્ઞાન પોતાના દીકરા શ્રેણિકભાઈને ભાષાંતર થતું હોય અથવા તો તે પ્રેસમાં છપાતો હોય તો વારસામાં આપતા ગયા છે અને સાથે તાકીદ પણ કરતા તે દરમિયાન તે ફૂટી ગયો હોય અને સાગરજી મહારાજને | ગયા છે કે તિથિના ઝઘડામાં કદી પડવું નહિ. તેની જાણ થઈ હોય, તેવી સંભાવના રહે છે. ડૉ. પી.એલ. વૈદ્યનો ચુકાદો ખેલદિલીપૂર્વક | = પર્વતિથિના સત્યની શોધમાં ૩૯ = aumentary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy