________________
આ જ નિયમ પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકને પણ | ગણી ત્રીજની આરાધના “ક્ષયે પૂર્વા'ના પ્રઘોષાનુસાર લાગુ પડે છે. જો કે આવા ભેદ આવે ત્યારે એક તિથિ | વૈશાખ સુદ બીજે જ કરે છે. પક્ષ અને બે તિથિ પક્ષની કલ્યાણકોની ઉજવણી એક જ | એક તિથિ વર્ગ જે નિયમ અખાત્રીજને લાગુ કરે છે દિવસે આવવાને બદલે અલગ અલગ દિવસે આવે છે. શું તે બેસતા મહિનાને કે બેસતા વર્ષને પણ લાગુ કરે છે.
- લૌકિક પંચાંગમાં ફાગણ સુદ ચૌદસ - પૂનમની | લૌકિક પંચાંગમાં બેસતા મહિનાની તિથિ - સુદ એકમનો ક્ષયવૃદ્ધિ હોય છે, ત્યારે ફાગણ સુદ તેરસે થતી | ક્ષય હોય ત્યારે તેઓ એકમનું સ્નાત્ર અમાસે નથી પાલિતાણાની છ ગાઉની યાત્રાનો દિવસ પણ બદલાઈ | ભણાવતા પણ તેની પછીની તિથિ બીજે ભણાવે છે. આ જાય છે. એક તિથિ વર્ગ લૌકિક પંચાંગમાં ચૌદસ કે | માટે આચાર્ય નરેન્દ્રસાગરજી પોતાના પુસ્તકમાં એવું અમાસની વૃદ્ધિ હોય ત્યારે બે તરસ કરી બીજી તરસે છ | કારણ આપે છે કે સુદનું કાર્ય વદમાં ન કરી શકાય અને ગાઉની યાત્રા કરે છે. પંચાંગની ઉદિત તેરસ તો | વદનું કાર્ય સુદમાં કરી શકાય નહિ. આ નિયમ બેસતા હકીકતમાં આ કૃત્રિમ બીજી તેરસના આગલા દિવસે | વર્ષને પણ લાગુ કરવામાં આવે છે. ખગોળસિદ્ધ પંચાંગમાં હોય છે, માટે બે તિથિ વર્ગ તો આ ખરી તેરસે જ છ જ્યારે કારતક સુદ એકમનો ક્ષય હોય ત્યારે નૂતન વર્ષ ગાઉની યાત્રા કરે છે. આમ બંને પક્ષનો યાત્રાનો દિવસ | લૌકિક વ્યવહાર મુજબ બીજે મનાવવામાં આવે છે. અલગ આવે છે. ચૌદસ - પૂનમની વૃદ્ધિમાં થાય છે, તેમ | બે તિથિ પક્ષ બેસતા મહિના કે બેસતા વર્ષમાં સુદ ક્ષયના પ્રસંગે પણ ગરબડ થાય છે. એક તિથિ પક્ષ | એકમના ક્ષયે સુદ એકમ તિથિની આરાધના આગળની ચૌદસ-પૂનમનો ક્ષય માનવાને બદલે તેરસનો ક્ષય માની | વદ અમાસના કરે છે અને બેસતા મહિના કે બેસતા બારસની કૃત્રિમ તેરસ બનાવી તે દિવસે છ ગાઉની યાત્રા વર્ષને અનુલક્ષીને ભણાવાતું સ્નાત્ર આદિ સુદ બીજના કરે છે, પણ બે તિથિ વર્ગ તો પંચાંગની ખરેખરી તેરસે | દિવસે કરે છે. જ યાત્રા કરે છે.
વૈશાખ વદ છઠ્ઠનો દિવસ આદીશ્વર ભગવાનના જૈન ધર્મમાં વૈશાખ સુદ ત્રીજ અક્ષયતતીયા તરીકે | જન્મકલ્યાણકનો દિવસ છે. આ દિવસે શત્રુંજય તીર્થમાં ઓળખાય છે અને તે દિવસે વરસીતપનાં પારણાંનો ! વર્ષગાંઠ ઉજવાય છે. હવે જો લૌકિક પંચાંગમાં છઠ્ઠનો તહેવાર ઉજવાય છે. હવે જો લૌકિક પંચાંગમાં વૈશાખ | લય હોય તો બે તિથિ વર્ગ ઉમાસ્વાતિ મહારાજના સુદ ત્રીજનો ક્ષય હોય તો શું કરવું ? ક્ષયે પૂર્વાના | પ્રઘોષ પ્રમાણે તેની ઉજવણી વદ પાંચમે કરે છે, પણ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ પ્રમાણે તો બીજનો જ ક્ષય | એક તિથિ વર્ગ તેની ઉજવણી ૬-૭ ભેગા ગણી સાતમને કરવો જોઈએ, પણ બીજ પર્વ તિથિ છે, માટે તેનો ક્ષય | દિવસે કરે છે. ન કરાય તો શું કરવું ? એવી દ્વિધા એક તિથિ વર્ગને ટૂંકમાં કહી શકાય કે તિથિઓની ક્ષયવૃદ્ધિ વિષે થાય તે સહજ છે. આચાર્ય નન્દનસૂરીશ્વરજી “તપાગચ્છીય | અલગ અલગ નિયમો અપનાવવાને કારણે ભગવાન તિથિ પ્રણાલિકામાં'' તેનો વિચિત્ર ઉપાય બતાવતા કહે મહાવીર જન્મકલ્યાણક, પાર્શ્વનાથ ભગવાનનું જન્મ છે કે અખાત્રીજની આરાધના ૩-૪ ભેગા ગણી વૈશાખ | કલ્યાણક, અક્ષયતૃતીયા, શત્રુંજય મંડન આદીશ્વર દાદાના સુદ ચોથના દિવસે કરવી. અહીં તેઓ આચાર્ય ઉમાસ્વાતિ જિનાલયની વર્ષગાંઠ, ભોંયણી તીર્થની વર્ષગાંઠ, ફાગણ મહારાજના પ્રઘોષથી વિપરીત વર્તન કરવાની સલાહ | સુદ તેરસની છ ગાઉની યાત્રા વગેરેના દિવસોમાં વારંવાર આપે છે. વૈશાખ સુદ ચોથમાં ત્રીજનો અંશમાત્ર પણ | ફેરફાર આવે છે, જેને કારણે સંઘનો વિખવાદ વધુ ઉગ્ર હોતો નથી, ત્યારે ત્રીજની આરાધના ચોથે કેવી રીતે કરી | બને છે. શકાય ? તેથી વિરુદ્ધ બે તિથિ વર્ગ તો બીજા-ત્રીજ ભેગા |
== પર્વતિથિના સત્યની શોધમાં તે ૪૬ ==
Jail
car
t
on
www.jamemorary.org