________________
તેવી જ રીતે લૌકિક પંચાંગમાં જો ચૈત્ર સુદ તેરસનો ક્ષય | પ્રથમ ચૌદસને બીજી તરસ ગણે છે અને તે દિવસે જ હોય તો તે ક્ષય કાયમ રાખી તેઓ બારસના કલ્યાણકની ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણી કરે છે. આરાધના કરવાનું કહે છે. અહીં ઉમાસ્વાતિ મહારાજના | આ રીતે પંચાંગમાં ચૈત્ર સુદ તેરસ એક જ હોય તો પણ પ્રઘોષનું જે અર્થઘટન કરે છે તે જો ૧૨ પર્વતિથિઓમાં તેને બે કરી બીજી તરસ (જે ખરેખર પહેલી ચૌદશ છે) પણ કરતા હોય તો તિથિનો આખો ઝઘડો જ મટી જાય. ને દિવસે તેઓ ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક
તીર્થકરોના કલ્યાણકોની ક્ષયવૃદ્ધિની બાબતમાં | ઉજવે છે. આ રીતે કલ્યાણકની ઉજવણી ખોટી તિથિએ સાગરજી મહારાજનો સમુદાય કંઈક વિચિત્ર નીતિનિયમો થાય છે. તેવી જ રીતે લૌકિક પંચાંગમાં બે પૂનમ હોય ધરાવે છે. તિથિના વિષયમાં સાગરજી સમુદાયના પ્રવક્તા ત્યારે તેઓ બે તેરસ કરી બીજી તેરસે જન્મકલ્યાણક ગણાતા આચાર્ય નરેન્દ્રસાગરજી “તિથિ પ્રશ્નોત્તર દીપિકા' ઉજવે છે, જે ખરેખર ઉદિત ચૌદશ છે. આમ કરવા જતાં નામના પુસ્તકમાં કહે છે કે બાર તિથિ એ કાલપર્વતિથિ તેઓ તેરસ અને ચૌદશ બંનેની આરાધના ખોટી તિથિએ છે, માટે તેમની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ, પણ કલ્યાણક | કરે છે. આવો નિયમ તેઓ ચૌદશ તેમ જ પૂનમ - વગેરે કાર્યપર્વતિથિ છે, એટલે તેમની ક્ષયવૃદ્ધિ કરવી | અમાસના ક્ષયમાં લગાડે છે. આ ત્રણ પૈકી કોઈ પણ હોય તો કરી શકાય. આ પુસ્તકમાં જ તેઓ કહે છે કે | તિથિનો ક્ષય હોય તો તેઓ કૃત્રિમ રીતે તેરસનો ક્ષય કરે લૌકિક પંચાંગમાં માગસર વદ દસમ (ભગવાન પાર્શ્વનાથ | છે. આ રીતે પંચાંગની તેરસ તેમની ચૌદશ બની જાય જન્મ કલ્યાણક)ની ક્ષય વૃદ્ધિ આવતી હોય તો નોમની | છે. ખગોળસિદ્ધ પંચાંગમાં હકીકતમાં તેરસ અસ્તિત્વમાં ક્ષયવૃદ્ધિ કરવી. પરંતુ ચૈત્ર સુદ તેરસની વૃદ્ધિ કાયમ | | હોય તો પણ તેઓ તેનો ધરાર ક્ષય કરી બારસના દિવસે રાખવામાં વાંધો નથી. તેમ છતાં ચૈત્ર સુદ તેરસનો ક્ષય ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણી કરે છે. આવતો હોય તો બારસનો ક્ષય કરવો જોઈએ. આ રીતે ક્ષયવૃદ્ધિના જે વિચિત્ર નિયમો ભગવાન મહાવીર પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક માટે તેઓ એક જન્મકલ્યાણકને લાગુ પડાય છે, તે માગસર વદ દસમે નિયમ અપનાવે છે તો મહાવીર ભગવાનના જન્મકલ્યાણ આવતા પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકને પણ અસર માટે બીજો નિયમ લાગુ કરે છે. વળી મહાવીર ભગવાનના | કરે છે, અર્થાત લૌકિક પંચાંગમાં જો બે અગિયારસ હોય જન્મકલ્યાણકની તિથિની વૃદ્ધિ માની શકાય, પણ ક્ષય ન | તો તેઓ પહેલી અગિયારસને દસમ બનાવી તે દિવસે માની શકાય એવી વિચિત્ર માન્યતા પણ તેઓ બેધડક | કલ્યાણકની ઉજવણી કરે છે અને લૌકિક પંચાંગમાં વ્યક્ત કરે છે. તેથી વિરુદ્ધ શાસનસમ્રાટ સમુદાય તો અગિયારસનો ક્ષય હોય તો તેઓ દસમનો ક્ષય કરી મહાવીર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના પંચાંગની ઉદિત દસમે અગિયારસની આરાધના કરે છે જન્મકલ્યાણકોની લૌકિક પંચાંગમાં આવતી ક્ષયવૃદ્ધિ અને નોમની તિથિને કૃત્રિમ દશમ બનાવી તે દિવસે હિંમેશા માન્ય કરે છે.
પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની આરાધના કરે છે. એક તિથિ સમુદાય બીજ-પાંચમ-આઠમ અગિયારસ- | આ વિચિત્ર રિવાજને કારણે ભગવાન મહાવીર અને ચૌદશ-પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અનુક્રમે એકમ-ચોથ- | પાર્શ્વનાથના જન્મકલ્યાણકો ઉદિત તિથિએ પ્રાપ્ત હોય તો સાતમ-દસમ-તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે, જેને કારણે | પણ ખોટી તિથિએ ઉજવાય છે. તીર્થકર ભગવંતોનાં જે કલ્યાણકો એકમ-ચોથ-સાતમ- | બે તિથિ વર્ગ આવી કોઈ જ હેરાફેરી કરતો નથી. દસમ અને તેરસે આવતાં હોય તેમાં હેરાફેરી થઈ જાય | તે તો ચૈત્ર સુદ ચૌદસ-પૂનમ-અમાસની લયવૃદ્ધિને મંજૂર છે. દા.ત. લૌકિક પંચાંગમાં ચૈત્ર સુદ તેરસ એક આવતી | કરે છે, માટે તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનો કે કલ્યાણકની હોય અને ચૌદસ બે આવતી હોય, ત્યારે એક તિથિ વર્ગ 1 તિથિઓ બદલવાનો સવાલ જ તેમના માટે આવતો નથી.
== પર્વતિથિના સત્યની શોધમાં તે ૪૫
04
Jain Education International
Personal use on
www.jainelibrary.org