SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરીની અમારી વ્યાજબી માન્યતા હોવા છતાં આ | મહારાજનો સમુદાય પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કબૂલ વર્ષે તમારી એટલે શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓની તથા શ્રી | કરવા ખરા દિલથી તૈયાર નહોતો. દેવસરસંઘના અન્ય આગેવાન સદ્ગહસ્થોની આગ્રહભરી | સંવત ૨૦૧૪ની સાલમાં પણ ચંડાંશચંડુ પંચાંગમાં વિનંતીથી પ્રાચીન પરંપરાવાલા સમસ્ત શ્રી દેવસુરસંઘની | ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવતો હતો. સાગરજી એક આરાધના થાય અને એકતા સચવાય તે માટે આ | મહારાજના સમુદાય અને નેમિસૂરિ મહારાજના સમુદાય વર્ષે ચોથને બુધવારની સંવત્સરીની આરાધનામાં અમો | વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ થયો હતો, એટલે તેમની સંમતિ આપીએ છીએ.' બંનેની સંવત્સરી તો હવે ત્રીજનો ક્ષય કરી મંગળવારે આ નિવેદનનું સૌથી ઉજળું પાસું એ હતું કે પોતાના | આવતી હતી, પણ બે તિથિ પક્ષ તો પાંચમનો ક્ષય માન્ય વડીલોની આચરણા અને પોતાને વ્યાજબી લાગતી | કરી બુધવારની ચોથે જ સંવત્સરી કરવાનો હતો. આ માન્યતા છોડીને પણ સમસ્ત દેવસુર સંઘની એકતા | રીતે એક તિથિ અને બે તિથિની સંવત્સરી અલગ જ સચવાય તે માટે પહેલી વખત એક આચાર્ય સંવત્સરીની | આવતી હતી. યોગાનુંયોગ એ વર્ષે જન્મભૂમિ પંચાંગમાં આરાધનાનો દિવસ બદલવા તૈયાર થયા હતા. અહીં એ | ત્રીજનો ક્ષય આવતો જોઈ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ બાબતનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો છે કે સકળ સંઘની | ત્રણેય જૂથો વચ્ચે એકતા સાધવાના આશયથી સકળ એક આરાધના તેમ જ એકતા માટે પોતાના વડીલોની | સંઘે હવે ચંડાશચંડુ પંચાંગ છોડી કાયમ માટે જન્મભૂમિ આચરણા અને તે સમયે વ્યાજબી જણાતી પરંતુ પાછળથી પંચાંગ અપનાવી લેવું જોઈએ, એવો પ્રસ્તાવ મૂક્યો અને ભૂલભરેલી પુરવાર થયેલી માન્યતા છોડવી પડે તો | તમામ પક્ષે તે સ્વીકારી લીધો, આમ સંવત ૨૦૧૪માં છોડવાની તૈયારી રાખવી જોઈએ. આ સ્વીકૃતિમાં જ | સંવત્સરીનો ભેદ ટળી ગયો અને આખા તપાગચ્છે સકળ જૈન સંઘની એકતાના બીજ પડેલાં છે, તેમ અમને | જન્મભૂમિ પંચાંગ પણ કાયમ માટે સ્વીકારી લીધું. લાગે છે. જન્મભૂમિ પંચાંગ સ્વીકારાયા પછી એક તિથિ - બે સંવત ૨૦૧૩ની સંવત્સરી પૂરતી એક તિથિના બે | તિથિનો ઝઘડો કાયમ માટે પતી જશે, એવી આશા સમુદાયોની એકતા તો થઈ ગઈ, પણ તે એકતા | શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ રાખી હશે, પણ એક ક્ષણજીવી નિવડશે એવો ડર ઉભયપક્ષે હતો. આ કારણે | તિથિ વર્ગે અગાઉની જેમ જ લૌકિક પંચાંગમાં આવતા સંવત ૨૦૧૪માં અમદાવાદમાં પહેલાના ઉપાશ્રય ખાતે | પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિને સ્વીકારવાનો ઈનકાર કરી શાસનસમ્રાટ તેમ જ આગમોદ્ધારકના સમુદાયોનું એક | દીધો એટલે ઝઘડો ઊભો જ રહ્યો. સંવત ૨૦૨૮ માં મિલન ગોઠવવામાં આવ્યું. આ મિલનમાં શાસનસમ્રાટ | ફરી બે ભાદરવા સુદ પાંચમ આવી એટલે બંને પક્ષની સમુદાયના આચાર્ય નંદનસૂરીશ્વરજીએ ભાદરવા સુદ | સંવત્સરી અલગ આવી. શાસનસમ્રાટના સમુદાયે પોતાના પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય તો કબૂલ રાખ્યો પણ સામે | પંચાંગમાં બે ચોથ છપાવી, પણ સાગરજી મહારાજનો એવી શરત કરી કે સાગરજી મહારાજના સમુદાયે સમુદાય બે ચોથ લખવા તૈયાર ન હતો. બંને પક્ષ વચ્ચે પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કબૂલ રાખવી. એ વખતે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, જેના અંતે સંવત ૨૦૧૪ની તો સમાધાન સાધવાના ઉદ્દેશથી આચાર્ય હંસસાગરજીએ | સમજૂતીથી વિપરીત નેમિસૂરિનો સમુદાય બે ત્રીજ આ વાત સ્વીકારી લીધી પણ ટૂંક સમયમાં જ બંને પક્ષે | માનવા તૈયાર થયો. આમ તેમણે ભાદરવા સુદ પાંચમની આ કબૂલાતમાંથી ફરી જવાની તૈયારીઓ કરી લીધી. | ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષયવૃદ્ધિ કરવાની સાગરજી શાસનસમ્રાટના સમુદાયને પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય | મહારાજની માન્યતાનો સ્વીકાર કરી લીધો. કબૂલ રાખવાની વાત ખટકતી હતી તો સાગરજી | સંવત ૨૦૩૩માં ફરી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૪૨ = Jain Education International "For Private & Personal use only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy