________________
ચાતુર્માસ રહેલા પ્રેમસૂરિ મહારાજ આ પત્રમાં લખે છે: | શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં
“પરંપરા ન ઉલ્લંઘાય એ શું સત્ય નથી ? આ તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયો છે. આમ છતાં સાથે મોકલેલ પાઠો જોશો તો ખ્યાલ આવશે કે શાસ્ત્ર પણ અભિયોગાદિ કારણે, અપવાદપદે, પટ્ટકરૂપે આપણે સાથે નહિ મળતી કેટલીક વસ્તુ પરંપરાથી માન્ય રખાય નિર્ણય લઈએ છીએ કે - ભવિષ્યમાં સકળ શ્રી શ્રમણ સંઘ છે. આજે પણ માનીએ છીએ અને મહાપુરૂષોએ ઉલ્લંઘી એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી નથી. ઓલંગવામાં અનિષ્ટ દેખાયું છે. તો પછી તિથિ તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પરંપરા કેમ ઓલંગાય ? પરંપરા પણ એક નક્કર | પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ આવે શાસ્ત્રસત્ય છે, અને તે જાળવીને સંઘભેદ ન થવા દેવો ત્યારે ત્યારે તેરસની ક્ષયવૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી તે મહાસત્ય છે. એ ખૂબ વિચારવા જેવું છે. જ્યારે કદાચ સંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એકવાર પરંપરા તોડવાની અને સંઘભેદ કરવાની ભૂલ | એક દિવસે થાય.' થઈ તો હવે શું એ ભૂલ ન સુધારી લેવી ?'
સ્વ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજની આ પટ્ટક કરવા જો કે પંન્યાસશ્રી કાંતિવિજયજીએ આ પત્રનો ઉત્તર પાછળની અપેક્ષા અને ભાવના એવી હતી કે પુનમ/અમાસની આપતા સંખ્યાબંધ શાસ્ત્રપાઠો ટાંકી પ્રેમસૂરિ મહારાજને | ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની વાત આપણે માન્ય સમજાવવાની કોશિષ કરી હતી કે તીર્થકર ભગવંતોના રાખીશું તો એક તિથિ પણ ઉદિત ચોથની સંવત્સરીને ઉપદેશથી વિરુદ્ધ પરંપરાને ઈષ્ટ મનાય જ નહિ અને તેને માન્ય રાખશે, પરંતુ ત્યાર પછીના અનુભવોએ બતાવી વળગી રહેવાનો આગ્રહ પણ રખાય નહિ. વળી તેમણે | આપ્યું કે તેમની આ ભાવના વાસ્તવિકતા બની નથી. આચાર્ય પ્રેમસૂરિ મહારાજના ગુરુ સ્વ. દાનસૂરિ મહારાજની આ પટ્ટકને આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ સહિતના વાત પણ યાદ કરાવી કે તેઓ તિથિની હેરાફેરીને | તમામ બે તિથિના આચાર્ય ભગવંતોએ અને શ્રમણ પરંપરા નહોતા માનતા અને માટે જ ફેરવવી જોઈએ, ભગવંતોએ માન્ય રાખ્યો અને તે મુજબ આચરણા શરૂ તેમ માનતા હતા. પંન્યાસશ્રી કાંતિવિજયજીના આ જવાબ કરી, જેને કારણે સંવત્સરીના પ્રસંગ સિવાય આરાધનાના પછી આ ચર્ચા ઉપર તે સમયે પડદો પડી ગયો. આમ બધા જ દિવસોમાં આખો તપાગચ્છ એક થઈ ગયો. છતાં આચાર્ય પ્રેમસૂરિ મહારાજ સંઘમાં આરાધનાના સંવત ૨૦૪૧માં ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે દિવસોની એકતા સાધવાની બાબતમાં મક્કમ હતા, જે શ્રેણિકભાઈ સાથેની ચર્ચામાં સંવત્સરી સહિતની તમામ તેમણે સંવત ૨૦૨૦માં કરેલા પટ્ટક ઉપરથી સમજાય છે. | તિથિઓની આરાધના એક જ દિવસે થાય એવો
સંવત ૨૦૨૦માં બે તિથિ પક્ષના તમામ શ્રમણ શાસ્ત્રસાપેક્ષ ઉપાય સૂચવ્યો હતો, જેને એક તિથિ પક્ષે ભગવંતોએ એક પટ્ટક બનાવ્યો, જેમાં નીચે મુજબ માન્ય ન ર્યો માટે આજે પણ તપાગચ્છમાં પડેલી તિરાડ લખાણ હતું :
ઊભી છે અને તે ગમે ત્યારે પહોળી ખાઈ બની જશે, તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રીસંઘમાન્ય એવો ભય ડોકિયાં કરી રહ્યો છે. આવું ન બને તે માટે પંચાંગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ ઉભયપણે આત્મનિરીક્ષણ કરી પોતાના વડીલ આચાર્ય યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમેિ તથા | ભગવંતોએ જે નાનકડી પણ ભૂલો કરી હોય તેને ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિરિન અને આરાધનાદિન સ્વીકારીને સુધારવાની ખેલદિલી દાખવવી જોઈએ. નક્કી કરીએ છીએ, તે શાસ્ત્રાનુસારી છે તેમ જ |
પર્વતિથિના સત્યની શોધમાં on] ૪૯=
Jamaica
en
-
DO