SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સરીવીઆરાનાબોવિરાના કવિયાણ તટસ્થ ઈતિહાસકારો જ્યારે વીસમી સદીના જૈન | બાબતમાં જૈન ધર્મમાં આસ્થા ધરાવતા બે વર્ગો એકમતી શાસનનો ઈતિહાસ આલેખશે ત્યારે તેમાં સૌથી વધુ સાધી શક્યાં નથી પરિણામે એક વર્ગની સંવત્સરી ૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ને સોમવારે આવશે, જ્યારે બીજો વર્ગ દુ:ખદાયક પ્રકરણ પવિત્ર પર્વતિથિઓની આરાધના વિશે ૧૪મી સપ્ટેમ્બરને મંગળવારે સંવત્સરી મહાપર્વની એક સદી કરતાં વધુ સમયથી ચાલી રહેલા અકારણ આરાધના કરશે. બંને વર્ગો પોતપોતાની રીતે શાંતિથી વિવાદનું હશે, પરમાત્મા મહાવીર દેવે સ્થાપેલું પ્રવર્તમાન પોતાની માન્યતા મુજબના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ જૈન શાસન કુલ એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે, પણ તેમાં ઈસુની વીસમી સદી ઘેરા વિવાદની દુ:ખ કરે એ તો જાણે સમજ્યા પણ સંવત્સરીનું નિમિત્ત લઈ દાયક સદી તરીકે યાદ રહેશે. જૈન ધર્મના તમામ . એક બીજો વર્ગ એક બીજાને બદનામ કરવાની કોશિષ તીર્થકરોએ વિશ્વમૈત્રીનો ઉપદેશ આપ્યો છે, પણ આ કરે અને કેષભાવ ફેલાવવાનો પ્રયાસ કરે તે ઈચ્છનીય ઉપદેશ જીવનમાં પચાવી ન શકનારા કેટલાક જૈનો નથી. એવું ક્યારેક બને ત્યારે લાગ્યા વિના રહેતું નથી પોતાના ધર્મબંધુઓ સાથે પણ મૈત્રીભાવ સાધી શકતા કે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં અને તેને નથી એ હકીકત જૈનશાસનના પ્રેમીઓ માટે આત્મચિંતનનો આચરણમાં મૂકવામાં અમુક જૈનો ઊણા ઉતર્યા છે. એક ગંભીર અને ગહન મુદ્દો છે. આવું ચિંતન સૌ જૈનોએ પરમાત્મા મહાવીરદેવે આજથી લગભગ અઢી સાથે મળીને કરવું જોઈએ. હજાર વર્ષ પૂર્વે જે જૈનશાસનની સ્થાપના કરી હતી એ આખા વર્ષ દરમિયાન જૈન ધર્મમાં આરાધના માટે આજે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. જૈન શાસનની જેટલાં પર્વો આવે છે, એ બધામાં શિરમોર છે, પર્યુષણા મૂળ પરંપરામાંથી સૌથી પહેલાં દિગંબરો અલગ પડ્યા એટલે બાકી રહેલો મૂળ પ્રવાહ શ્વેતાંબર જૈન સંઘ મહાપર્વ, જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓએ પ્રત્યેક જૈનો માટે પિયુષણ પર્વમાં અવશ્ય કરવા લાયક પાંચ કર્તવ્યોની એક કહેવાયો. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી સ્થાનકવાસીઓ યાદી બનાવી છે, જેમાં સૌથી મહત્વનું સ્થાન ક્ષમાપનાને અલગ થયા એટલે બાકી રહેલો મૂળ પ્રવાહ શ્વેતાંબર આપવામાં આવ્યું છે. આઠ દિવસ ચાલતા પર્યુષણ પર્વનો | મૂર્તિપૂજક જૈન સંઘ તરીકે ઓળખાવા લાગ્યો. શ્વેતાંબર સૌથી મહત્વનો દિવસ સંવત્સરી છે. સંવત્સરીના દિવસે | મૂર્તિપૂજક જૈન સંઘમાં પણ સૌથી મુખ્ય તપાગચ્છ સંઘ જૈન સંઘનો પ્રત્યેક સભ્ય સૃષ્ટિના સર્વ જીવો સાથે છે. આજે એક પલ્લામાં તપાગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક ક્ષમાપના કરી હળવોફુલ બની જતો હોય છે. અહંકારનો જૈન સંઘના સાધુસાધ્વીઓની સંખ્યા મુકીએ અને બીજી ત્યાગ કરી શત્રુની પણ ક્ષમા માંગવી અને ક્ષમા આપવી બાજુ દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે તમામ એ પર્વાધિરાજની આરાધનાનો પ્રાણ ગણાય છે. વિધિની ફિરકાઓના સાધુસાધ્વીની સંખ્યા મૂકીએ તો પણ વિચિત્રતા જુઓ કે આ વર્ષે સંવત્સરીનું આ મહાપર્વ જ તપાગચ્છનું પલ્લું નમી જાય એ વાતમાં કોઈ બેમત નથી. જૈન સંઘના બે વર્ગો વચ્ચે વિખવાદનું કારણ બની જવા અત્યારે પર્વતિથિની આરાધના વિશે જે વિખવાદ ચાલી સંભવ છે. વિશ્વની સળગતી સમસ્યાઓ ઠારવામાં જૈન રહ્યો છે, એ તપાગચ્છ જૈન સંઘના જ બે ટુકડા કરી ધર્મના સિદ્ધાંતો દીવાદાંડીની ગરજ સારતા હશે, પણ આ નાંખશે, એવો ભય ઊભો થયો છે. માટે જ આ વિવાદના સિદ્ધાંતો અને શાસ્ત્રોનું અર્થઘટન કરી વિક્રમ સંવત | મૂળમાં જઈ તેને સમજવાની અને સૂલઝાવવાની તાતી ૨૦૫૫ની સંવત્સરીનું આરાધન કયા દિવસે કરવું એ | જરૂર જણાઈ રહી છે. પર્વતિથિના સત્યની શોધમાં ૩ ૪ Jail Education Team www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy