Page #1
--------------------------------------------------------------------------
________________
Blbbličke 16
ટ, જૈન ગ્રંથમાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
0િ દાદાસાહેબ, ભાવનગર, | ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મેં
પ્ત
શ્રી કૃષ્ણાય નમઃ - શ્રી ભાગવતના પાઠ
જો
છે
જે
રી,
કાઈ 2 2 SWAMI
સાથે
નેમનાથના સલાકો
P
સરસ ગીતા એજિકઃ સંદી કૃષ્ણપ્રસાદ
અધિકાર છે
કે
- ૨
:
- કvsae - A
મહાદેવરમાં જાનુ હજી ત્રાસદા , અમદાવાદ. પર
ચિવ હક પ્રકાશકે. સ્વાધીન રાખ્યા છે.] પુનર્મુદ્રણ ]
[ સને ૧૯૬૩ -
2
* મુદ્રક. ગૌરીશંકર પ્રભાશંકર દવે દવે મુદ્રણાલય, પ્રેમ દરવાજા બહાર, અમદાવાદ.
301
કિંમત રૂ. ૦-૭પ નયા પૈસા
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ભકિતરસથી ભરપૂર શ્રીગિરધરકૃત રાગરાગણીમાં રામાયણ
જેના પાને પાતે ભકિતનાં ઝરણાં વહે છે. જેમાં ભગવાન શ્ર રામનું પ્રાગટય, બાળલીલા, વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણુ, અલ્યા, ઉત્તર સીતા સ્વયંવર, પિતાની, આજ્ઞાપાલન, રામવનવાસ, ઋષિએનું રક્ષગુ, રાક્ષસાના નાશ, ભરતમિલાપ, માયાવી મૃગને નાશ, સીતાહરણુ, જટાયુ વધ, રામવિલાપ, ઋષ્યમૂક પર વાતો સાથે મૈત્રી, વાલીવધ, હનુમાન શકિત, સીતાોષ, સેતુબંધ, વિભિષણનું રામને શરણે જવું રાવણની રાક્ષસીમાયા, લક્ષ્મણની ભાતૃભકિત, યુદ્ધમાં લક્ષ્મનુ મૂકિત થવું, હનુમાનનુ દ્રોણાચલ પર્વત લઈ આવવું, કુંભકરણ, મેઘતાદને નાશ, સુલેચનાના પતિવ્રતનેા પ્રભાવ, મરેલા ઇંદ્રજીતને હસાવવે. રાવણવધ, વિભિષણને લંકાનું રાજ આપવુ, શીતાની અગ્નિપરીક્ષ, રામ-રત મિલાપ, રાજ્યાભિષેક, સીતાજીને વનવાસ, લવકુશ જન્મ, રામાશ્વમેધ, રામરસૈન્ય સાથે લવકુશનુ યુદ્ધ, રામને પરિચય-લવકુશે ગાયેલી રામાયણ, સીતાજીનુ પૃથ્વીમાં સમાઈ જવુ વગેરે વિષયે આમાં સમાવવામાં આવ્યા છે.
હનુમાનની ભભકેત, લક્ષ્મગુ ભરતતી ભાઈ માટેની ભકિત, સીતાજીની પતિભકિત, મંથરાની કુટિલતા વગેરે વાંચતાં મને અનેરા આનંદ આવશે. સાધારણ ભણેલા પણ વાંચી શકે તે માટે મેટા અક્ષરે છાપવામાં આવેલ છે. કિમત રૂ. ૧૦-૦ ૦ પેસ્ટેજ રૂ. ૨-૩૬ ન પે મળવાનું ઠેકાણું :—— બુકસેલર મહાદેવ રામચંદ્ર જાo
ત્રણ દરવાજા અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ગણેશાય નમઃ
શ્રી કૃષ્ણાય નમઃ શ્રીકૃષ્ણન . ને ભાગવત કથાને પાઠ કહું, સુણતાં પાણી પીવા થાય, જન્મજન્મનાં પાતક જાય. દેવ સર્વમાં મોટા દેવ, ભૃગુએ પરીક્ષા કરી છે એવ. લાત મારી છાતીમાંય, તેય પ્રભુજી હસિયા ત્યાંય. કરે લીલા સત્યમેવ. એવા વિષ્ણુ કૃષ્ણદેવ. એમના ગુણ ગાવાને ગત્ય, આપિ મુજને તમે ગણપત્ય. શારદા માને લાગુ પાય, વાણી તેથી શુદ્ધ વદાય. સર્વ દેવને ચરણે નમું, ભાગવત કથાને પાઠ જ કરું
ભાગવત કથામાંહીસાર, વેદવાણ રહી નિરધાર. બ્રહ્માને ભગવાને કહી, નારદજીએ મનમાં લહી. વ્યાસજીએ હૈડે રે, શુકદેવજીએ મેઢે કરી. ધન્ય ધન્ય શ્રી શુકદેવમારાજ, ધન્ય ધન્ય પરીક્ષિતરાજ. જેમને સુણી કહી કથાય, પામ્ય. આ જ એ કહેવાય. એ કથા દશમસ્કંધે જાણ, જે છે ૯-ગુણની ખાણ.
ત્રાષિ શમિક બેઠા ત્યાંય, ધ્યાન મગ્ન આનંદ થાય. ત્યાં તે આવ્યા પરીક્ષિતરાય, મુગિયા કારણ એ વનમાંય. ત્યાં તે આ કળિયુગ સાર, રહેવા માગે ઠામ નિરધાર. પરીક્ષિતે કહયું ત્યાં સાર, રહેવું તારે ઠામે ચાર. સુવર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ઘત, મધ, હિંસા કહેવાય, તેમાં તારો વાસ જ થાય. સુ પરીક્ષિત કેરાં વચન, કળિયુગ થયે મનમાંહી પ્રસન્ન. કનક મુગટમાં પેઠે તહીં, બુદ્ધિ ભષ્ટ રાજાની થઈ. તેણે બોલાવ્યા ઋષિરાય, પણ ના તે બોલ્યા ત્યાંય. રાજાને લાગ્યું અપમાન, આણું ઋષિની ઠેકાણે સાન. મુલે ત્યાં સાપ જ એક, નાંખ્યો ષિના ગળામાં છેક ત્રાષિપુત્રે દીધે શાપ, જેણે નાંખે આ તે સાપ. પિતાને દુભાવ્યાથી લાગી આગ, સાતમે દિને કરડે તક્ષક નાગ. પિતાએ જ્યાં જાણી વાત, કહેવા પુત્રને લાગ્યા સાક્ષાત. શાને દીધો તે તે શાપ, રાજા એ તે છે માબાપ. શાપ દીધે તપ નિષ્ફળ થાય, વગર વિચાયું આ કેમ કરાય. વાત કરે આ રાજાને જાણ, જેથી બચાવે તેને પ્રાણ.
બ્રાહ્મણે તે ચાલ્યા સાર, આવ્યા તે સભા મઝાર. રાજાએ બહુ દીધાં માન, કહયું પધાર્યા કૃપાનિધાન. કેમ પધાર્યા આણે ઠામ, મુજ સરખું કહે કાંઈ કામ. બ્રાહ્મણોએ કહ્યું તે ઠામ, કરડશે તક્ષક નાગ નામ. દિન સાતની અવધ છે સાર, તમે કાંઈ કરજો નિરધાર. સુણી રાજાએ જોડયા હાથ, ધન્ય ધન્ય તમે કૃપાનાથ. વાત કરી સાચી તમે, ઉપાય કાંઈ કરીશું અમે. રાચે તેડયા વિપ્ર અપાર, પૂજા તેમની કરી નિરધાર. દાન દીધાં અપરમપાર, ગણવે ના આવે પાર. જન્મેજયને ઍપ્યું રાજ, આવ્યા જ્યાં છે શુકમહારાજ.
પરીક્ષિત કીધી વાત, શુકદેવજી થયા રળિયાત ભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
વત ગુણ લાગ્યા કહેવાય, સુણતાં પાપી પાવન થાય. શુકદેવજી કહે કથન, પરીક્ષિત થાયે પ્રસન્ન. પરીક્ષિત પૂછે છે સાર, પાંડવ કથા કહે નિરધાર. હું ગર્ભે કેમ બચ્ચે સાર, કેમ મારી પૂતના નાર. રાક્ષસો વિદાય કેમ, કહો તે તે ધરીને પ્રેમ. શુકદેવજી ત્યાં વદિયા વાણ, સાંભળે પરીક્ષિત તમે સુજાણ. કહું કથા એ પાવન, જેથી પ્રસન્ન થાયે મન. ભકતોને લડાવ્યાં લાડ, દુશેનાં ભાગ્યા હાડ. પાપ વધ્યું પૃથ્વી માંય, ધરતીમા ઘણી ગભરાય. લીધું તેણે ગાયનું રૂપ, આવી
જ્યાં છે બ્રહ્મસ્વરૂપ વિતક કથા પિતાની કહી, બ્રહ્માજીએ મનમાં લહી. આરાધ્યા ત્યાં શ્રી ભગવાન, થઈ ત્યાં તે આકાશવાણ, દેનાં કરવાને કાજ, સજ્ય ગેપગેવાળ મહારાજ,
મથુરાના છે કંસરાય. તેણે કીધે વસુદેવ દેવકી વિવાય. આપ્યા ગર્થભર્યા ભંડાર, વળી ચા વળાવવા - સાર. ત્યાં તો આકાશવાણી થઈ, કંસને મન ચિતા થઈ દેવકીને આઠમે પુત્ર સાર, મારે તુજને તે નિરધાર. સુણી વચન કસ કોધે થયે, મારવા દેવકીને એટલે ચહ્યો. વસુદેવ કહે નમ્ર વચન, તમે સાંભળો કંસ રાજનલખ્યા લેખ મટે ન રાય, માટે ધીરજ ધરે મનમાંય. કેમે સમે ન કંસને કાળ, ત્યારે કહ્યું વસુદેવે આપવા બાળ. કસે સુણ કર્યો વિચાર, કારાગારે પૂર્યા સાર. એવે પુત્ર જન્મે સાર, પુત્ર લઈ વસુદેવ આવ્યા તે વાર. ભાણેજ જોઈ વિચારે કંસરાય, આથી ના મારું મૃત્યુ થાય. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
નારદ સમજાવે વાત, દુશમન તારા આ સાક્ષાત. સુણી ચે કસરાય, બાળકને હણ્ય પળ માંય. સાતમે પુત્ર સંકર્ષણ કહેવાય, તે તે રીહિણી થકી જન્માય. શ્રાવણ વદી આઠમ મધરાત, પ્રગટયા જુગ જીવન સાક્ષાત. પાય પદ્ધ શોભે શણગાર, ભ્રગુલંછન છે નિરધાર, કંઠે માળા તે
હાય, જય જય જય જગરાય. વસુદેવ દેવકીને કહે વચન, તમે સાંભળો થઈ પ્રસન. પૂર્વ તપ કીધું તમે, માગ્યો તે પુત્ર તે સમે. તેથી પ્રગટ હું તમ ઘેર, દુષ્ટ હણવા કરવા પર. નંદઘેર માયા પ્રગટી સાર, ત્યાં લઈ જાવે મુને નિરધાર. કન્યાને તમે લાવે અહીં, તમે મૂકજો મૂજને તહીં. વસુદેવ કહે કેમ જવાય, પ્રકાર કેમ ઉઘડાય. પ્રભુએ લીલા કીધી ત્યાં, દ્વાર ઉઘાડા ત્યાં તે થાય. ચોકીદારો પડયા નિદ્રામાંય, વસુદેવ પ્રભુને લઈને જાય. ઝરમર ઝરમર વરસે વરસાદ, વળી અંધારી છે .. શ્રીયમુનાએ દીધે માગ, કરે છાયા ત્યાં શેષનાગ કુ. પહોંચ્યા મૂક્યા હરિ, કન્યા લઈને આવ્યા ફરી. કન્યા રહી ત્યાં તે સાર, જાગી ઊઠયા રોકીદાર. જઈને રાયને વાત જ કહી, બાળક જન્મ્ય આજે સહી. કારાગૃહે આવ્યો કસરાય, હાથમાં લીધી છેકન્યાય. ઊડી કન્યા આકાશે સાર, કંસ રહ્યો જોઈ તે વાર. બેલી કન્યા સાંભળ વાત, કરવા તૈયાર થયે તું મારી ઘાત. જીવે છે તારે કાળ, ઉછરે ગેકુળમાં તે બાળ. સુણ બેનને લાગે પાય, અપરાધ મારે કર ક્ષમાય. કારાગ્રહમાંથી છૂટા ક , દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
તેમના સહુ રે હર્યા. પછી કંસ બેઠે એકાંત, થયું મન તેનું અશાંત. કેશી પ્રલંબ કહે કર ન ખેદ, જરૂર શેધી લાવીશું ભેદ. પુતનાને કરે આજ્ઞાય, તેથી એ ગોકુળ જાય. બાળક કેરી કરે હત્યાય, તેથી નાશ શત્રુને થાય. સુણ હરખે મથુરાને રાય, પુતનાને કિધી આજ્ઞાય.
નંદ ઘેર આનંદ ભયે, ગોવાળને મન આનંદ થયે, નંદઘેર તેરણ બંધાય, વાત્રોના નાદ જ થાય. એક આવે બીજે જાય, સહુ કેઈ આનંદ મંગળ ગાય. દૂધ દહીંની ભેટ જ જાય, કંસની રાણીઓ તેથી ન્હાય. વસુદેવનંદ મળ્યા એકાંત, પૂછી ક્ષેમકુશળની વાત. નંદે કહ્યું પુત્ર માર્યા સાત, કરે છે ઘણે ઉત્પાત.
ગેકુળ આવી પુતના નાર, કરવા બાળકને સંહાર. ઉર હળાહળ ઝેર ભરી, કૃષ્ણને ધવરાવવા વિચાર કરી. કચ્છ હેર્યા શ્રી કૃષ્ણ મેરાર, ત્યાં તે વર્યો જય જયકાર. શકટાસુરત આવ્યા ત્યાંય, ત્યારે કૃષ્ણ ઝેળી માંય. મારી શ્રીકૃષ્ણ લાત, શકટાસુરની કીધી ઘાત. મહિષાસુરે કીધે ઉત્પાત, ગેવિંદે કીધી તેની ઘાત.નંદ ઘેર આવ્યા ગર્ગાચાર્ય, ન દીધાં માન અપાર. ગગાચાર્યે પાડ્યાં નામ, કૃષ્ણને બળદેવ સુખધામ. ઘુંટણએ હરિ ચાલ્યા જાય, ખરડયે કાદવે ને માટી ખાય. જશેદા કહે મુખ ઉઘાડ, શું ખાધું તે દેખાડ. કૃષ્ણ મુખ કર્યું પહોળું જ્યાંય, ચૌદ બ્રહ્માંડ ત્યાં દેખાય. માને છેડે ઝાલે ત્યાંય, માયા પ્રભુની કેથી ન કળાય. ત્યાં તે દૂધ ઉભરાયા જાય, કરે કૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્તનપાન ત્યાંય. બાકી દઈ માતા હરખાય, લીલા કરતા શ્રી જગર ૨. ફેડે ગાળી દૂધ રેલાય, પ્રભુજી બેઠા માખણ
.. આવું નુકશાન કરે ન પુત્ર, આથી ચાલે છે ઘરસુત્ર. ડગમગતા ત્યાં તે ડગલા ભરે, ચૌદ ભુવનમાં એ તે સંચરે. ગેપને ત્યાં તે ફરિયાદ કરે, જશેદજી હૈડેધરે.
કૃષ્ણને દર બાંધવા જાય, દેરડું ત્યાં તે કકું થાય. જેમ જેમ બાંધવા કેશિષ કરાય, પણ કૃષ્ણ બાંધ્યા ન જાય. માતાને કરવા રાજી ત્યાંય, શ્રી હરિ દેરડે બંધાય. બાંધ્યા દામોદરને દામ, બંધાય લાગવાન ભક્ત કારણે. યમલાનું વૃક્ષ છે સાર, નીકળ્યા ત્યાંથી દેવમોરાર. સિધ્ધને કીધે ઉધ્ધાર, થયે ભયંકર નાદ તે વાર.
નંદ જશોદા કરે વિચાર, હવે રહેવું ના અહિ સાર, વૃંદાવન કેરે ઠામ, આપણે જઈ કરીએ વિશ્રામ જોડી વેગો ને ચાલ્યા સહુ, બેઠાં સાથે રહિણી જશોદા બેઉ. પડેય મુગટ શ્રી કૃષ્ણ સાર, કઠે શોભે માળ નિરધાર. ગેડી લીધી શ્રીકૃષ્ણ હાથ, શેવાળ સંગ ચાલ્યા શ્રી નાથ. દેય એક આવ્યું ત્યાંય, વાછરડાની ધરીને કાય. હથે તેને તે પળ માંય, રાજ ગેપ બાળક થાય, અઘાસુર અજગર થઈ આ સાર, શ્રી હરિએ તેણે માર્યો હાર. વૃંદાવનને કીધું નિર્ભય, ગોવાળિયાઓને ટાળે ભય. ભકતને આપે સુખ, પ્રગટયા એવા વિમળ મુખ. '
દહીં, દાળને કરમદા સાર, આદુ બોલી તે અપાર. યમુના કાંઠે, જમે હરિ, જમાડે ગોપ ને ફરી ફરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માજી વાછરું હરીને જાય, નિપજાવે બીજા શ્રી જગરાય. લીલા જોઈ બ્રહ્માજી ત્યાંય, ઘણા એ તે વિસ્મય થાય. કરતા શ્રી કૃષ્ણની સ્તુતિ અપાર, પમાય ના માયાનો છે.. અપરાધ ક્ષમા કરજો સાર, વંદુ તમને હું વારંવાર ગાયે, ચારવા ગોવિદ જાય, બંસીનાદ ત્યાં તે થાય. ધેનુ નામે અસુર પ્રખ્યાત, કરવા આવે છે તે ઘાત. શ્રી કૃષ્ણ મારી છે લાત, અસુરને ત્યાં જે ઘાત ગોવાળ રૂપે પ્રલંબ આવ્યું ત્યાંહી, અજા મહિષી ગૌરી સાડી. બલદેવે ત્યાં તે કીધે ઘાય, તેથી પ્રચંડ નાદ થાય. દડે રેવાને જગરાય, પડયા એ યમુનામાંય. ત્યાં કાળી સાથે યુદ્ધ જ થાય, શ્રી કૃષ્ણથી નાગ નથાય. નાગણીઓ કરે સ્તુતિ અપાર, એવાતણ આપ જગદાધાર. દયાળુએ દયા કરી અપાર, આવ્યા પછી જળની બહાર. મન્યા ત્યાં તે જશેઢા માત, કરવા લાગ્યા આંસુપાત. આવું યમુનામાં પર અપાર, ફૂખ્યાં ગોવાળે સાર. બચાવ્યાં તેને તે ઠાર, કૃષ્ણલીલાને નાવે પાર. દાવાનળ પીધે વનમાંય, ગોવર્ધન તે કરમાંય, કીધાં વ્રત ગેપીએ સાર. પૂછ માગે કૃષ્ણ ભરથાર. ગોપીઓ સ્નાન કરવા જાય, વસ્ત્ર હરી લીધાં જગરાય. વિનવે ગોપીએ જેડી હાથ, વસ્ત્ર આપે જદુનાથ. બ્રાહ્મણીઓને જોઈ પ્રેમ, જાચવા આવ્યા હરિ તેમ. ઋષિપત્નીએાએ ફળ દીધ, પ્રભુએ પ્રેમ કરીને લીધ.
ગવર્ધન ઓચ્છવ કર્યો, ઈંદ્ર તણે તે ગર્વ હર્યો. વરુણ નંદને હરી જાય, છોડાવી લાવ્યા ત્યાં જગરાય. બંસી બજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
દીનાનાથ, ભાન ભૂલી આવે ગેપી સાધ, ગેાપી તજીને ઘરભરથાર, વિપરીત પહેરે વસ્રશણુગાર. નયણે સિંદુર આંજ્યા ત્યાંય, કાજળની કરી છે રેખાય. પુનમ કેરી રૂડી રાત, રાસ રમ્યા ગેાપીએની સાથ. રાસ રમે. ગેપીએ. જ્યાંય, શખચૂડ આવ્યા છે ત્યાંય, ભગવાને ત્યાં લીલા કરી, રાક્ષસેાના પ્રાણ લીધા હરી. માર્યો અસુરે। અપાળ, ગણતાં તેના નાવે પાર. નારદ આવ્યા મથુરામાંય, હાથ જોડી ઊભા ક’સરાય. નારદે ઉપદેશ દીધા તે કાળ, કૃષ્ણને મારવા તત્કાળ. અરને મેલાવી ત્યાંય, તેમને કહેવા લાગ્ય ક’સરાય. રામકૃષ્ણને તેડી લાવે આંય, જેથી કામ અમારું થાય. ગ’ગાજળ ઘેાડા જોડયા સાર, અક્રુર ચાલ્યા છે નિરધાર. શમકૃષ્ણ પાસે જાઉ, દર્શન કરીને સુબીઓ ધાઉં સમી સાંજે અક્રુર આવીત્રા, નદજીને હ ભાવીભા. ઠં દન કર્યાં. રામકૃષ્ણનાં ત્યાંય, ચાલા તમે મથુરા માંય, માત તાતની ધેાસ'ભાળ, ચાલે મારી સાથે ગાપાળ, મથુરા જવા થયા તૈયાર, ગભરાઇ ઘણું ગોપીનાર. રથ પૂંઠે ગેપીએ જાય. નિર્દય થયા કેમ વ્રજરાય. ગેઓને વેણ કહે છે હિર, ઓધવ રૂપે મળીશું ફરી. આપી આશ્વાસન જાદવરાય, મથુરા પંથે આગળ ધાય. મધ્ય વેળા થઈ છે સાર, કીધી યમુના તેમણે પાર. બેઠા શીતળ દેખી છાંય, અક્રરજી જળમાં જાય, અરે જોયું અકળ સ્વરૂપ, ખની ગયા તે તદરૂપ. કરી સ્તુતિ માગે વરદાન, અમપર કરા ભગવાન. ગવાસનું ટાળી દુઃખ, આપે। સુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કૃપા
પ્રભુજી અમને
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
મછા રૂપ ધરી મોરાર, સમુદ્રમાં પેઠા છે સાર. શંખાસુરને મારી નાથ, વેદ લાવ્યા પિતાની સાથ. કચ્છા રૂપ ધરી જગનાથ, સમુદ્ર મો પતાને હાથ. ચૌદ ભુવનના તમે આધાર, ઘેર લાવ્યા લક્ષ્મીનાર. ધરરૂપ વરાહનું તત્કાળ, રાખી પૃથ્વી જતી રસાતાળ. ધર્યું નરસિંહ અદ્ભુત રૂપ, માર્યો હિરણાકશ્યપ ભુપ. ભકતનું તે કીધું કાજ, પ્રહલાદને આપ્યું છે રાજ. પાંચમે વામન થયા છે હરિ, બબિરાય પર દષ્ટિ કરી. માંગી ડગલાં ત્રણ તે કાળ, બળિને ચાં, છે પાતાળ, છઠે થયા પરશુરામ, ફેડવા ક્ષત્રિી કેરા ઠામ. નક્ષત્રી પૃથ્વી તે કરી, ગવ એને ગર્વ હરી. સાતમે ધર્યો અવતાર, થયા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, દશરથ ઘેર જમ્યા હરિ, ધર્મની સ્થાપના તમે કરી. રામનામ ધરીને સાર, ભકતને કર્યો ઉદ્ધાર. રાવણ અસુર માર્યા સાર, દેવે કરતા જયજયકાર. આઠમે ધર્યું કૃષ્ણ નામ, વસુદેવ ઘેર પ્રગટ્યા પૂરણકામ. શ્રાવણ વદ આઠમ સાર, પ્રગટયા તમે જાદવકુળ શણગાર. દેવકીની ઉજાળી કુખ, ભક્તને દેવાને સુખ. પાયે પદ્મ શેભે સાર, રેખાએ વળી છે ચાર. લંછન શેભે અપરંપાર, ધરી ગળે વૈજયંતિ માળ. શંખ ચક્ર પદ્રને ગદા, એ તે શેભે છે રે સદા. નવમે લેશો બુદ્ધાવતાર, હાથમાં લેશે માળા સાર. દશમે કલંકી અવતાર, ફરશે ફેરા પૃથવી પાછળ સાર. લક્ષમીજી કેરા તમે ભરથાર થાયે સર્વત્ર જયજયકાર.
પડા પળમાં કૃષ્ણ બળદેવ, મથુરાવાસી આવ્યા એવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કનક શા ભરી આવ્યા સાર, વધાવ્યા છે કેશવરામ. કેશર ચંદન લ કુ જ નાર, આવી સામી તે તો સાર. શ્રદ્ધા ભકિતથી પૂજે છે ભગવાન, ભગવાને દીધાં તે રૂપનાં દાન.
ગેશ્વર જેરું ઊંચું ત્યાંય, અકળ રૂપ તે દેખાય. બ્રહ્માજી ઓળખે સ્વરૂપ, અરે બ્રહ્મજ્ઞાને જાણિયું રૂપ. હાથ જોડી ત્યાં તકાળ, માની મુજને દાસ ગોપાળ. શાળવીએ જોયા બાળ, કંસને લાગ્યા છે તે કાળ. જે રવરૂપે ચિંતવે સાર, તેવા એ જુએ સંસાર. મલ્લ સાથે લઢયા હરિ, તે મર્યા ન ઉડયા ફરી. કંસને ઉપ મનમાં ખેદ, લડતાં ત્યાં થયો પ્રસવેદ. લઢતાં હણ્ય કસરાય, જય જયને ત્યાં ના જ ધાય. ઉગ્રસેનને આપ્યું રાજ, સર્વનાં થયાં મંગળ કાજ. માતા પિતાને ભેટયા હરિ, જુવે ભગવાનને દેવકી ફરી ફરી. ત્યાં તે આનંદ ઓચ્છવ થાય, દાનમાં આપે અને ગાય. વળી. રને આપ્યાં અપાર, ભિક્ષુક કરે જય જયકાર.
અવંતી આવ્યા કૃષ્ણબળદેવ, સાંદિપનીને ત્યાં સત્યમેવ. સકળ શાસ્ત્ર ભણ્યા ત્યાં સાર, મર્યા પુત્ર દક્ષિણમાં દીધા તે વાર. ગોરાણી દેતાં દેણી વિસર્યા, શ્રીકૃષ્ણ હાથ લાંબા કર્યો. દેણી પી તત્કા, પાર ન પમાય દીનદયાળ.
ઓધવને કહે છે જગરાય, તમે જાઓ કુળમાંય. વલોણે વાતે થાય, ને જશોદા દુઃખીયાં થાય. રડતાં પિકારે મારું નામ, મારા વિણ ન છે આરામ, કાળરૂપ અક્રર આવ્યો સાર, લઈ ગયે આપણે પ્રાણાધાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શુકદેવજી કહે સાંભળ રાય, ઓધવજી ગોકુળે જાય, જોવા મળ્યાં ટેળે નરનાર, આ તે નથી અફર નિરધાર. ઓધવ કરે છે ત્યાં તે વિચાર, નંદ સાથે આરોગે તે વાર. પાન બાસડની બીડી કરી. લવિંગ સોપારી માંહે ધરી. ઢાળી ઢાલિયા ચાંપે પાય, નંદના નંદન ઢોળે વાય. કૃષ્ણ મથુરાના થયા, માતાને એ ભૂલી ગયા. મછ તરફડે જળ વિના જેમ, તેમ તરફડું કૃષ્ણ વિના એમ. દૂધ દહીં માખણ સાર, કૃષ્ણ વિના હુ કોને ધરનાર. ઘેર મારે છે ઘણેરી ગાય, કૃષ્ણ વિના કેણ ચારવા જાય. ક્યાં છે મારો નિશાળીએ? ક્યાં છે મારો ગોવાળિયે. કૃષ્ણ વિના છે અંધારું અહીં, જાઉં ક્યાં ને શેધું કહી. કેટલું કહીએ, કયાં જઈ રહીએ, કૃષ્ણ વિના અથડાઈ મરીએ.
વાત કરતાં વીતી રાત, રવિ ઉ ને થયે પ્રભાત, જ્યાં જ્યાં સુણે ત્યાં કૃષ્ણનાં ગીત, ગેપીઓનું લાગ્યું કૃષ્ણમાં ચિત, જોઈ જોઈ ઓધવ વિચારે મન, કૃષ્ણ વિના ના થાય આ પ્રસન. ઓધવજી જોઈ ગેપીસાથ, કહે. તમને મળશે વૈકુંઠનાથ.
ગેપી કહે ઓધવ સાંભળો સાર, શ્રીકૃષ્ણ છે અમારા આધાર. કેમ કરીએ એની પ્રીત, એ નગુણાની એ છે રીત. ધાવતાં માસીને મારી, શું કહીએ અમે આ વારી. દેટ દીધી વાળે જ્યાંય, માર્યો બકાસુરને ત્યાંય. અઘાસુર આવ્યા આંય, શું કહીએ તેની દશાય. કહેજે અમારી કૃષ્ણને વાત, જોયું છે તે સાક્ષાત. ઓધવને વળાવે ગેપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
જન, સ્થિતિ વિચારે ભક્તજન. એક દિવસે આવ્યા મથુરા માંય, કહેતા સમાચાર હૃદય ભરાય. ગોપીઓએ કહેલી વાત, શ્રીકૃષ્ણને કહી સાક્ષાત. કહેતા ઓધવ શાંત થયા, કૃષ્ણજી તે સાંભળી રહ્યા
કેસર કસ્તુરી કપુર સાર, અગરતણા થાય ધુપ અપારચંદરે શેર મતી તણી, પ્રભુ પધાર્યા કુબજા ઘર ભણી. અરજી ચરણામૃત લેતા જાય, મુખે હરિના ગુણ ગાય.
કૃષ્ણજી કહે થાઓ તૈયાર, જઈએ પાંડને મળવા નિરધાર. કુન્તાજી પાસે દુઃખ, કહું છું તેને મુખ, ત્યાં તે કંસ કેરી નાર, ગઈ એ તે પિયર મેઝાર. જરાસંઘને કહી વાત, કોધ ભરાયે તે સાક્ષાત્ જરાસંઘ સૈન્ય લઈને જાય, ધૂળથી આકાશ તે ઢંકાય. અગણિત રીન્ય લીધું સાર, ગણતા નાવે તેનો પાર. ઘણું રાજાને જીતતે જાય, અહંકાર એને મનમાં ન સમાય. લેહીની તે સરિતા વહી, મસ્તક તેમાં જાય છે વહી. લઢતાં કૃષ્ણ નાઠા ત્યાંય. કાળયવન તે પાછળ ધાય. જ્યાં સૂતા છે મુચકુંદરાય, ત્યાં આવ્યા છે જદુરાય. એરાઢી પામરી પ્રીતે ત્યાંય, આવ્યો ત્યાં તો કાળયવન રાય. મારી લાત મુચકુંદને ત્યાંય, બળી અગ્નિથી ભસ્મ થાય. મુચકુંદને મન થયે વિચાર, મેં તે નિદ્રામાં છે અવતાર. કાળયવનને કરાવી નાશ, મથુરાં પધાર્યા પૂર્ણ પ્રકાશ. યાદવ કારણ જગદાધાર, વસાવી - દ્વારામતિ સાર. સહુને મન ચિંતા ઘણી, પણ સાચવનાર છે ત્રિભુવન ઘણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પધાર્યા દુર્યોધન ઘેર સહાય કરવા ભક્તને આનંદભેર. રાખી લાજ દ્રૌપદીની જેમ, રાખો લાજ પ્રભુજી તેમ જ પે નામ તમારાં હરિ, તેના ગર્ભવાસમાં ફરી. તે પ્રીતે ભજે શ્રીનાથ, અંતે પકડશે એ તે હાથ. આ ભાગવત કથાને પાઠ જ કરે, ભવસાગરને પ્રભુ ફેરે હરે. પ્રભુ લજી પા પાસ, કહે કર જોડી પ્રભુને દાસ. શુકદેવજીએ કહી આ કથ ૨, પરીક્ષિત પામ્યા આનંદ અપાર.
* શ્રી કૃષ્ણાર્પણમસ્તુ
શ્રી નેમિનાથને સલેકે
સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરુ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે તું બેસજે આઈ. વાણું તણું તું કરજે સવાઈ. ૧ આઘા પાછે કેઈ અક્ષર થાવે, માફ કરજો જે દેવ કાંઈ આવે; તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે - દઈ ગણ છે આઠ. ૨. કીયા સારા ને કીયા નિવેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજે માતા સરસ્વતી, ૩. તેમજ કેરે કહીશું સલોકે, એક ચિત્તથી સાંભળજો લેકે; રાણી શિવાદેવી સમુદર રાજા, તસ કુળ આવ્યા કરવા દીવાજા.૪ ગર્ભ કાતિક વદી બારસ રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા; પ્રભુજી જનમ્યાની તારીખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
જાણું, શ્રાવણ સુદ પંચમ ચિત્રા વખાણું. ૫ જનમ્યા. તણ તે નાબત વાગી, માતા પિતાને કીધાં બડબાગી; તપિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર. ૬ અનુક્રમે પ્રભુજી મેટા રે થાય, કીડા કરવાને તેમજ જાય; સરખે સરખા છે સંગાતે છર, લટકે બહુ મુલાં કલગી તેરા. ૭ રમત કરતા જાય છે તિહાં દીઠી આયુધશાળ છે જિહાં; નેમ પૂછે છે સાભળે ભ્રાત, આ તે શું છે રે કહે તમે વાત. ત્યારે સરખા સહુ બેલ્યા ત્યાં વાણ સાંભળે નેમજી ચતુર સુજાણ; તમારે ભાઈ કૃષ્ણજી કહીએ તેવું બાંધવા આયુધ જોઈએ ૯ શંખ ચક ને ગદા એ નામ. બીજે બાંધવ ઘાલે નહિ હામ; એ હવે બીજે કઈ બળીએ જે થાય, આવા આયુધ તેને બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મેટું છે કામ? એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદ જ કીધો. ૧૧ તે ટાણે થયે મેટે ડમડાલ, સાયરના નીર ચઢયા કલ; પરવતની
કે પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી. ૧૨ ઝબકી નારીઓ નવ લાગી વાર, તુટયાનવસેરા મતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડીઓ, મેટી ઈમારત તૂટીને પડીઓ. ૧૩ સહના કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી અને પુરુષ જાય છે ભાગ્યાં. કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈશ થયે આ તે ઉત્પાત ? ૧૪ શખ નાદ તે બીજે નવ થાય, એહવે બળિયો તે કેણ કહેવાય ? કાઢે ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કેઈ ઉગરિયું? ૧૫ તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તે તમારે નેમજી ભાઈ કૃણ પૂછે છે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
વાત, ભાઈશ કીધે આ તે ઉત્પાત ? ૧૬ નેમજી કહે સાંભળે હરિ, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી; ત્યારે બળ એનું ઓછું જે થાય, તે તે આપણે અહીં રહેવાય. ૧૮ એવો વિચાર મનમાં આણી, તેયા લક્ષ્મીજી આદે પટરાણ; જડક્રીડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મના. ૧૯ ચાલ પટરાણ સરવે સાજે, ચાલે દેવરીઆ હાવાને કાજે; જડકીડા કરતાં બોલ્યાં રુકમણી, દેવરીઆ પરણે છબીલી રાણું. ૨૦ વાંઢા નવ રહીએ દેવર નગીના, લા દેરાણી રંગના ભીના; નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. ૨૧ પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકો ઘરમાં કેણ માલે? ચૂલે ફૂંકશે પાણીને ગળશે, વેલાં મેડાં તે ભેજન કરશે. ૨૨ બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળું; દીવાબતીને કણ જ કરશે, લીપ્યા વિના તે ઉકેડા વળશે. ૨૩ વાસણ ઉપર તે નહિ આવે તેજ, કેણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખે ખાખરે ખાશે, દેવતા લેવા સાંજરે જાશે. ૨૪ મનની વાત તો કેણને કહેવાશે, તે દિન નારીને એર થાશે; પણ આવીને પાછા જાશે, દેશ, વિદેશ વાત બહુ થાશે. ૨૫ મોટાના છે નાનેથી વરીઆ, મારુ કહ્યું તો માને દેવરિયા, ત્યારે સતભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળે દેવરીઆ ચતુર સુજાણ. ૨૬ ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કોણ પિતાની થાશે? પહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તે તમને કરશે. રછ ઊંચાં મન ભાભી કેરાં કેમ રહેશે, સુખ દુઃખની વાત કોણ આગળ કહેશે? માટે પરણીને પાતળી રાણી, હું તે નહિ આપુ ન્હાવાને પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસ રહીએ, સગાં વહાલામાં હલકા જ થઈ એ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કણ જાશે? ૨૯ ગણેશ વધાવા કેને મેકલશે, તમે જાશે તે શી રીતે ખલશે; દેરાણી કેરે પાડ જાણીશું, છરું થાશે તે વિવા માણીશું. ૩૦ માટે દેવરીઆ દેરાણું લાવે, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે રાધિકા આઘેર આવી, બાલ્યાં વચન તે મેઢું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સબી, નારી પરણવી રમત નથી; કાયર પુરુષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ. ૩૨ ઝાંઝર નુપૂર ને ઝીણી જવમાલા, અણઘટ વીંછીઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીએ જોઈએ, મોટે સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સોના ચૂડલે ગુજરીના ઘાટ, છલા અંગૂઠી અરિસા ઠાઠ, ઘુઘરી પચી ને વાંક સોનેરી, ચંદન ચૂડીની શેભા ભરી. ૩૪ કલા સાંકળા ઉપર સિંહમારા, મરકત બહુમુલા નંગ ભલેરા; તુલસી પાટિયાં જડાવ જોઈએ, કાલીકઠીથી મનડું મેહીએ. ૩૫ કાંઠલી સોહીએ ઘુઘરીયાળી, મનડું લેભાયે ઝુમણું ભાળી; નવસેરે હાર મેતીની માળા, કાને ડેળા સેનેરી ગાળા. ૩૬ મચકણિયાં જોઈ એ મૂલ્ય ઝાઝાનાં, ઝીણાં મેતી પણ પાણી તાજાનાં નીલવટ ટીલડી શેભે બહુ સારી, ઉપર દામણ મુલની ભારી. ૩૭ ચીર ચૂંદડી ઘરચોળાં સાડી, પીલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
પટોળી માગશે દહાડી; ખાંટ ચૂંદડીએ કસબી સાહીએ, દેશરા દિવાળી પહેરવા જોઈ એ. ૩૮ મેાંઘા મુલના કમખા કહેવાય, એવડુ' નેમથી પૂરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પૂરુ શી રીતે થાય. ૩૯ ત્યારે લક્ષ્મીજી ખેલ્યાં પટરાણી, દિયરના મનની વાતેા મેં જાણી; તરીકે હુ માથે ધરજી', બેઉનું પૂરુ' અમે કશુ ૪૦ માટે પરાને અનેાપમ નારી, તમારા ભાઈ દેવ મારારી; ખત્રીશ હજાર નારી છે જેહને, એકના પાડ ચડશે તેહને. ૪૧ માટે હૃદયથી ફીકર ટાળા, કાકા કેરુ ઘર અજવાળે; એવુ સાભળી નેમ ત્યાં હસિયા, ભાભીના ખેલ હૃદયમાં વસિયા. ૪૧ ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિચે પરણશે તમારે ભાઈ; ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૩ નેમજી કેશ વિવાહ ત્યાં કીધેા, શુભ લગ્નને દિવસ લીધા; મંડપ મડાવ્યા કૃષ્ણજીરાય, નેમને નિત્ય ફુલેકાં થાય. પીઠી ચોળે ને માનુની ગાય, ધવળ મગળ અતિ વરતાય; તરીયાં તેારણુ ખાધ્યાં છે મહાર, મળી ગાય છે સેકગણુ નાર. ૪૫ ાન. સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મારારી; વહુવારુ વાતા કરે છે છાને, નહિ રહીએ ઘેર ને જાઈશુ તને. ૪૬ છપ્પન કરાડ જાદવને સાથ, ભેળ: કૃષ્ણ બલભદ્ર ભ્રાત; ચડીઆ ઘેાડલે મ્યાના અસવાર, સુખપાલ કે લાધે નહિ પાર. ૪૭ ગાડાં વેલા ને ખગીએ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યાં ધારી; ખેડા જાદવ તે વેઢ વાંકડીઆ, સેાવન મુગટ હીરલે ક્રિયા. ૪૮ કડાં પાંચીએ ખાનુબંધ કશીઆ, શાલા આઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
છે રસીઓ; છપન કેટી તે બરેબરીઆ જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું? ૪૯ જાનડીઓ શોભે બાલુડે વેશે, વિવેકે મેતી પરવે કેશ; સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે. ૫૦ લીલાંવટ ટીલી દામ ચળકેઃ જેમ વીજળી વાદળે ઝળકે; ચંદ્રવદની મૃગાં જે નેની, સિંહલકી જેહની નાગસી વેણી. ૫૧ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી. પર કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખ પામી ભરથાર, કેઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલા નારી. પર એમ અન્ય વાદ વદે છે, મેઢાં મલકાવી વાત કરે છે, કેઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી. ૫૪ કેઈ કહે અમારા બળદ છે ભારી; પહોંચી ન શકે દેવ મેરારી; એવી વાતોના ગપડા ચાલે, પિતપતાના મગનમાં મહાલે. પ૫ બહેતર કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતામ્બર જરકસી જામા, પાસે ઊભા છે તેમના મામા. પ માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મુલે એ કસબને ઘડીઓ; ભારે કુંડલ બહુમુલાં મોતી, શહેરની નારી નેમને જેતી. ૫૭ કંઠે નવસરે મેતીને હાર; બાંધ્યા બાજુબંધ નવ - લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણે દિસે છે સોનેરી લીટી. ૫૮ હીરા બહુ જડી આ પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા; મેતીને તેરે મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. ૫૯ રાધાએ આવીને આંખડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેરું છે ગાલે. ૬૦ પાન સેપારી શ્રીફળ જેડે, ભરી પિસ ને ચડીઆ વરઘોડે ચડી વરઘેડે ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે. ૬૧ વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય; ધુંસળી મુસળને રવઈએ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યાં. ૬૨ દેવ વિમાને જુવે છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી; એવામાં કીધે પશુએ પિકાર, સાંભળે અરજી નેમ દયાળ. ૬૩ તમે પરણશે ચતુર સુજાણું પરભાતે જાશે પશુન. પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખો, આજ અમને જીવતા રાખે. ૬૪ એ પશુઓને સુણ પોકાર છોડાવ્યાં પશુઓ નેમ દયાળ; પાછા તે ફરિયા પરણ્યા જ નહિ, કુંવારી કન્યા રાજુલ રહી. ૬૪ રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશમન થયાં છે પશુએ આજ સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણને તિહાં ઓલ દે છે. ૬૬ ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું તે તે હરણ કરાવ્યું; મારી વેળા તે કયાંથી જાગી, નજર આગળથી જાને તું ભાગી. ૬૮ કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૮ એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તે નારી ઠેકાણે લાવી.. ૬૯ તમે કુલતણે રાખે છે ધારો, આ ફેરે આ તમારો વારે; વરઘોડે ચડી માટે જશ લીધે, પાછાં વળીને ફજેતે કીધે. ૭૦ આંખે અંજાવી પીઠી ચળાવી, વરઘોડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
ચડતાં શરમ ન આવી; મેટે ઉપાડે જાન મનાવી, ભાભીએ પાસે ગાણાં ગવરાવી. ૭૧ એવા ઠાઠથી સને લાવ્યા, સ્ત્રી પુરુષને ભલા ભમાવ્યા . ચાનક ' લાગે તે પાછેરા ક્રો, શુભ કારજ મારુ એ કરજો, ૭ર પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડ્યું તિહાં વરસી જતાન; દાન દઈને વિચાર કીધ, શ્રાવણ સુદી છઠનું મહૂરત લીધ. ૭૩ દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર; ગિરનારે જઇને કારજ કીધું, પચાવનમે દિન કેવલ લીધું. ૭૪ પામ્યા વધાઈ રાજીલ રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણી; તેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે મેજ ત્યાં માગી; ૭૫ આપેા કેવલ તમારી કહાવું, શુકન જોવાને નહિ જાવું; દીક્ષા લઈ ને કારજ ઊંધુ, ઝટપટ પાસે કેવલ લીધું. ૭૬ મળ્યુ. અખંડ એવાતણુ રાજ, ગયાં શિવદરી જોવાને કાજ; સુદિની આઠમ અઢધારી, નેમજી વરિયા શિવવધુ નારી. ૭૭ નેમ રાજુલની અખડ ગતિ, વણ ન કેમ થાયે મારી જ વતી; યા કહુ' બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે. ૭૮ ગારો ભણશે ને જે કાઈ સાંભળશે, તેના મનેારથ પૂરા એ કરશે; સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે. ૭૯ સવત આગજ઼ીસ શ્રાવણ માસ, વદની પાંચમને દિવસ ખાસ, વાર શુક ને ચાઘડીયું સારુ', પ્રસન્ન થયુ· મનડું મારુ ગામ ગામડાના રાજા રામસિંગ, કીધા શલાકા મનને ઉછરંગ; મહાજનના ભાવથકી મે’ કીધા, વાંચી શલેાકેા માટે જશ લીધે. ૮૧ દેશ ગુજરાત રેવાસી જાઓૢા, વિશા શરમાલી નાત
ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
પ્રમાણે; પ્રભુની કૃપાથી નવનીધી થાય, બેઉ કર જોડી સુરશશી ગાય. ૮૨ નામે દેવચંદ પણ સુરશશી કહીએ, બેઉને અર્થ એક જ લઈએ; દેવ સૂરજ ને ચંદ્ર જ છે, શશી વિશેષ વાણું હૃદયમાં વસી. ૮૪ ખાસી કડીથી પૂરો મેં કીધું, ગઈ ગવડાવી સુયશ લીધે. ૫ ૮૫
શ્રી નેમિનાથને લેકે સંપુર્ણ.
અથ શ્રી પ્રીતમદાસ કૃત સરસ ગીતા લિખ્યને,
રાગ ચલતી. ગુરુનું ધ્યાન ધરી, હરિ ગુણ ગાઈશું; પ્રીતે સરસપ્રેમની કથા, પ્રેમીને પાઈશું. ૧ આગેજને અનેક સ્થા, વાણી વિસ્તાર છે. લીલારસ સિંધુ સદા, અનંત અપાર છે. ૨ ઝીલ્યાં જન મુકત થઈ અમે અભિલાષમાં; તેણે રસ પુરણ પીધા છયા તેની છાકમાં ૩ યથા મતિ જેવી જેની તેવી તે આચર્યા, ભજ્યા જે ભક્તિ ભાવે, તેઓ નિરો તર્યા. ૪ ઓધવજીને માન, માટે વિચાર્યું શ્રીકૃષ્ણ એને વ્રજ મોકલું વેગે, પોતે કર્યું પ્રશ્ન છે. ૫ માતાને પુત્ર પ્રીય, પૂઠે ફરે ન્યાળવા; ઉપાય અકેક કરે, રેગને ટાળવા. ૬ એવા જન હરિને વહાલા, જાળવે જોઈને; જરા અભિમાન આવે, નાખે વિષ ધઈને. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪ ઓધવ એક અમારી, ચિત્તે ધરો વાતડી; વૃંદાવન રાસ રમ્યા, શરદની રાતડી. ૮ તે સુખ સાંભરે, મને તમને શું કહું; જાણે તે વ્રજની નારી, મન સમજી રહું. ૯ ગોપીજન આત્મા મારે, નિશદિન નવ વિસરે, મુજને મળવા માટે, સહુ સુન ફરે. ૧૦ તેને જ્ઞાન કરી, ઘણું સમજાવજે; સહના સંદેહ ટળે, એવું કરી આવો. ૧૧ મારા માતતાત કહીએ, જસોદા નંદજી; તેણે બહુ લાડ લડાવિયાં, અતિ આનદજી. વૃજજન સહુ સનેહી, ચિતમાં ચાહય છે; અમે જે દિન આવ્યા, ખુશી તે થાય છે. આવ્યા અમે અવશ્ય કરી, ફરી ગયાં નહિ; વિગ પીડા પામે. સુખ આપ સહી, મુગટ કુંડલ માળા, આભૂષણ અંગના;
નિજ રથ બેસવા આપે, ચેનશ્રીરંગના. ૧૫ સાખી–ધવને આપી, આજ્ઞા વેગે કર્યો વ્રજ પરવેશ,
પ્રેમ સનેહી સુંદરી, તેને જઈ આયે ઉપદેશ, તમે સરવજ્ઞાનસિધ્ધ છે, જ્ઞાન વાણુપરમાણ,
પરદે વ્રજ જુવંતી ઓધવ ચતુર સુજાણ. વિશ્રામ–ાધવે આજ્ઞા માગી, રથે બેઠા જઈ
વેગે વ્રજ પંથે પળ્યા, જેવાની ઈચ્છા થઈ. ૧ સંધ્યા સમે સુરભીસંગ, સુખે ત્યાં આવીઆ, જશેદાએ દીઠા જ્યારે, ભલા મન ભાવીઆ. ૨
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
સકટાસુર અસુર એ આ બારણે; અમે તે કાંઈના જાણ્યું, પોઢાડયા પારણે. ૧૫ તેના પર પ્રહાર કરી, પ્રાણ હલામાં હયા; બગાસુર આદિ દઈત્ય, પાપી પ્રલયે કર્યા. ૧૬ મને ગગાચાર્યે કહ્યું, તે તે સર્વે થયું, માયાના આવરણ માટે, અમારું કઈ ન મળ્યું. ૧૭ એક વાર નેત્ર નીરખું કેશવ રામને, કહીએ કૃતાર્થ કરે, ગોકુળ ગામને. ૧૮ એમ કહી આશા ભરી, આંસુડાં આવીઆ, અમો તપ ઓછાં કીધાં, છીએ કળપાતીઆ. ૧૯૯ ઓધવ કહે એમ ન કીજે, તમે તે જાણે છે; એ તે હરિ અંતરજામી, તેહના પ્રાણ છે. ૨૦ તમારા ભાગ્ય ભલાં, પુન્યને પાર ન હિ,
તમે તે નેણે નીરખી, લીલા અવતારની. ૨૧ સાખી–પરસ્પર ગોષ્ટી કરી, ઓધવ ને નંદરાય.
હરિના ગુણ સંભારીને પરમેદએ મન થાય. કૃષ્ણ કયા આનંદમય સુધા સિંધુ રસશિર,
પ્રેમ પુનિત જે પામશે, કિયા કૃષ્ણ જ ઉરધીરવિશ્રામ-સૂમ રજની રહી, વીતી ગઈ વાતમાં,
જાગી સહુ જતીજન, મન પ્રભુ નાથમાં. મહી વહેવા લાગી, સરવે સુંદરી, ગોપી ગુણ ગાન કરે, રસ ભાવે ભરી. રાગ સારંગી કરી, ભરવી ભાસમાં, કેકીલ કઠે સુંદર, પૂરે અભિલાષમાં. ૩
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ર૭ ઊંચે સ્વરે ઉચરે એવું આનંદે ગાઈને, અહે કૃષ્ણ બાળા નેહી, કેમ ગયા વાહીને. નૌતમ નાદ તણે શબ્દ ધૂન થાય છે, ઓધવ આનંદ પામ્યાં જમુના જાય છે. ૫ આવી આ રીતનયા તીરે સુખ પામ્યા ઘણું, તનમન રંજન કરી, ધ્યાન હરિ તણું. ૬ સખી એક સદન થકી, બારણે નીસરી, રથ નંદ દ્વારે દંઠે, જેયું જુકતે કરી. ૭અક્રુર આવ્યા હતા, આ રથ લઈને, સુખ સઘળું મટયું ગયાં દુઃખ દેઈને. ૮ રથ શા અર્થે આવ્યે, વળી શું વિસરિયું, જીવનપ્રાણ જાતા, પછી શું ઉગરિયું. ૯ અન્ય અન્ય વાત જાણું, આવી સહુ સુંદરી, પ્રીતે જશોદાને પૂછે, આવ્યા શું શ્રી હરિ. એટલે ઓધવ આવ્યા, યમુના નાઈને, હરિના જન જાણું નમ્યા શરણે ધાઈને. ૧૧ જેવા જુગદીશ કહીએ, એવા જન એહનાં, રૂપ ગુણ વરણ એવાં શભા વિદેહના. ૧૨ મસ્તક મુગટ સોહીએ, તેજ ઘણું તે તણું, તિલક કેસર કેરું, સુંદર સોહામણું. ૧૩ જગમગ ઝળકી રહ્યા, કુંડળ કાનમાં નેત્રદલ કમળ જેવાં લાગી પલ ધ્યાનમાં. ૧૪ પ્રફુલિત મુખ, શરદ કેરે શશી, નિરંતર એક હરિ રહ્યો હદયે વસી. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉર અંતર એપે, માળા મુક્તા તણું, પીતાંબર અંગ ધર્યા, શભા દિસે ઘણું. ૧૬ ભુજે ભલા ભૂષણે ધર્યા, રૂંઢ કરી રાજે છે, જોઈ પદ જુગલે છબી મનમથ લાજે છે. ૧૭ ગોપી કહે ભલે આવ્યા સખા છો શામના લેક બહુ લાંઠ કહીએ ગોકુળ ગામના. ૧૮ મુખે તે મીઠું બેલે મેલ ઘણો મનમાં
જુઓ અમે સંગ કર્યો મેલ્યા મહાવનમાં. ૧૯ સાખી–ઓધવ કહે અમે આવી આ નિશાની ગમી એક
મહારાજે મુને મેકલ્થ દેવા જ્ઞાન વિવેક. શોક ન ધરશે સુંદરી પ્રભુ સદા તમ પાસ
ઉદ્ધવ ભાવને પરહરે રાખે દઢ વિશ્વાસ, વિશ્રામ-મને શ્રીકૃષ્ણે કહ્યું કહ્યું તે કામની;
બ્રાંતી મને મનની ભાગે ભજે હરિ ભામની. હરિના હેતુ છે. તમે સહુ તારુણી; નિરમલ જ્ઞાન ગ્રહો તજે વિષ વારુણ. કૃષ્ણ ઉદક જે આ સંસાર છે; તેમાં એક તત્વ છે, મોટું સમજણ સાર છે. ૩ જેને તેને તપાસ્યું, સદેહ તેના ટળ્યા; પ્રણવ ધ્યાન ધરી, ભાવે હરિમાં ભળ્યા. ૪ નિરંજન વેદ ગાયે, તે તે ઘટમાં વસે; એક દલ્ટે જશે જ્યારે, ત્યારે લુબ્ધાઈ જશે. ૫ ભિન્ન ભાવ ભાંગશે જ્યારે, બ્રહ્મને ભાળશે; આત્મા અખંડ એ, નિરંતર ન્યાળશે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૯ મોટા મુનિ જોગ સાધે, એને પામવા; દેહનું દમન કરે; ભવ દુઃખ વામવા. સંસાર સુલભ હે શાંત તપ આચરે; સુખ સમૃદ્ધિ મેલી, શીદને નીસરે. જેને વૈરાગ્ય વ્યાયે, સહુ મૂકી ગયા ગૃહ અંધ કુપ તજી જપી વનમાં રહ્યા. ૯ મેટા મેટા રાજ, તજી ગયા તપ સાધવા; શિવ સ્મશાન સેવે, એને આરાધવા. ૧૦
ષિ આડયાસી આવે, જઈ વનમાં વસી; આત્માનું સાધન કરે, પલટે મહાદશા કહી. ૧૧ માયાને સંગ મૂકી મળ્યા તે મહા વને; ભાવે હરિને ભેટયા, ભુલ્યા દેહ ભાનને. ૧૨ એ ઉપદેશ અમાંરે, માનશે માનુની; ત્યારે તન માંહી થશે, ભાળ ભગવાનની ૧૩ પળમાં પ્રગટ થાશે ભ્રાન્તિ સહુ ભાંગશે: નિજસ્વરૂપ થાશે સાથે, જ્યારે લેહ લાગશે. ૧૪ અજપા જાપ થાય, જુઓ તે સાંખીને;
હર્ષ ને શેક સર્વે, દીયે ઉર નાંખીને. ૧૫ સાખી–નિજ સ્વરૂપ જ્યારે જડે થાય કલ્પના નશા;
જેને હૈડે ખેલતા, તે પોતાને પાસ. ઓધવ કહે સહુ સાંભળે ચતુરા ચતુર સુજાણ;
પ્રતીત ન આવે પ્રેમદા, તે પૂછો વેદ પુરાણ. વિશ્રામ-પછી વ્રજ બાળ બોલે રીસ અમને ચડે
અમે તે જુવતી જન, એવું કેમ આવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૩
તમે જે જગ કહે, તમારા કામને; અમારે પંડે ત્યારે, ગોકુળ ગામને ૨ અરજ એક અમારી, એધવ સાંભળે; અમારા મનમાં વચ્ચે, સુંદર શામળે. અમે તે નીહાળે, નટવર નાથને; એણે તે મેહની લગાડી, સહુ વૃજ સાથને. ૪ ધુતારામાં ધુર્ત વિદ્યા મુખે શું વખાણીએ; એવાં અનેક ચરિત્ર અમે સૌ જાણીએ. જશોદા મારવા લાગે, ક્રોધ કરી ઘણે; ત્યારે નાસીને આવે, ભુવન આમ તણે. ૬ કહેશે કેઈ રાખશે મુને, મુખે એવું ભણે; એને તે ઘરમાં ઘાલી, અમે રેતા બારણે. ૭ ભવન ભીતર પસી, ઉદ્યમ એવા કરે; મહીના માટે ફેડી, માખણ મુખમાં ધરે. ૮ અમે જ્યારે આવીએ પાસે, નાસીને નીસરે; એણે એવાં કામ ક્ય, કહે કેમ વીસરે. ૯ વચ્છનાં પુચ્છ ગ્રહી, ઉડાડે આમળી; બળે બાળક જગાડે, ઘચે અંગે આંગળી. ૧૦ એને ડરે ઊંચું કેઈ, મૂકીએ સહુ સખી, જાનવર ઉપર ચડી, પાડે ત્યાં થકી. ૧૧ એકવાર એમ વિચારિયું, બાંધુ કર સાઈને, લઈને જઈ દેખાડું, જશોદા માઈને. - ૧૨ એમ માખણ ખાતાં, ગ્રહ્યા ગેવિંદને; હવે ક્યાં નાસીને જાશે, કહ્યું કૃષ્ણ ચંદને. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
તા બે હાથ બાંધ્યા, ચાલી ચેપ કરી; ઉપર ચીર ઓઢાડયું, હીંડે હરખે ભરી. ૧૪ નંદરાણ માનતા નહોતાં, જુઓ આ બાળને. ભુવનમાં માખણ ખાતા ગ્રહ્યા ગોપાળને. ૧૫ ઉપરથી અળગું કીધું, અમર અમ ઓઢવા તણું; જાવે ત્યાં બાળ પિતાનું લજયા પામી ઘણું. ૧૬ નંદ ભુવનમાંથી, દીઠા હરિ આવતા; જોતાં જુઠી પડી, સુંદરી સર્વથા. ૧૭ અમથી આળ ચડાવે, શા માટે સુંદરી; જુવતીનું જોર ન ચાલે, હેતે હસ્યા શ્રીહરિ ૧૮ એવા હરિ આનંદરૂપી, અમે જે દીઠડાં, બીજા અનેક ઉપાય, લાગે કેમ મીઠડા. ૧૯ જે જે સુખ અમને આપ્યાં, દુર્લભ તે દેવને;
બીજું શું ધ્યાન ધરીએ, તજી અશ્વમેવને. ૨૦ સાખી–પ્રગટ રૂપ નરસિંહ છબી, સુંદર વર ઘનશ્યામ;
તે શું મન અટકી રહ્યું, શણું ન લહે વિશ્રામ; નાગર નવલ કીશર, શું, બાંધી પૂરણ પ્રીત;
અવર વાત ભાવે નહિ, એહી અમારી રીત. વિશ્રામ-એવિ કહે અબળા તમે, એ તે સાચું કહ્યું;
એ તો અકકલ રૂ૫, સહુ ઘટમાં રહ્યું. ૧ બોલે તે બીજો નહિ, તમમાં તે જ છે, વિશ્વમાં વ્યાપી રહ્યો, અખંડિત એ જ છે. ૨ તે તે ભરપૂર ભર્યો, પંચ બ્રહ્માંડમાં જેમ રવિ જુજ દિસે, ભાસે બહુ ભાંડમાં. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૩ર
એક અનેક રૂપે, બહુ વીધી બેલ; વિવિધ વેશ ધરી, દિસે બહુ ડેલ. ૪ ભિન્નભિન્ન ભૂષણ બન્યા, કુંદન એક છે નામને રૂ૫ ન્યારો, જોયામાં વિવેક છે. પ એક સુત્ર ભાસે જતાં, તેવા પટતંત્ર છે; સાગર અગાધન ડોલરી અનંત છે. ૬. અવનિ એક રૂપે. બીજાં બહુ પાત્ર છે; અળગું લેષ્ટ કરે, સુનાં સહસ્ત્ર છે ૭ જેમ કોઈ સાકર કેરી, બહુ મીઠાઈ કરે; સર્વે સાકર જાણો બીજું નવ નિસરે ૮ સુરભી સ્વરૂપ ઘણાં, વર્ણ વિચિત્ર છે. તેનું પય એક રંગ, પરમ પવિત્ર છે. ૯ એમ તમે આત્મા જાણે અરૂપી એક છે; ઉત્તમ ને મધ્યમ, એ તે દીઠામાં દેહ છે. ૧ કાષ્ટ્રમાં અગ્નિ દિસે, એમ અવિનાશ છે; પાણીમાં લીલ દિસે, એ જ ભિનાશ તે ૧૧ કસ્તુરી મૃગમાં વરસે, જેમાં વનમાં ફરે, પ્રેમ પાસેથી આવે, ભૂલે ભટકી મરે. ૧૨ એમ સકળ સંસારમાં, વસે હરિ ભરપૂર જીવ દશા માટે નહિ તેથી દેખે દૂર. ૧૩ યથારથે જાણ્યા વિના, જીવ દશા નવ જાય;
ત્ય લગી ઉપજે કલ્પના, અજ્ઞાને અથડાય. ૧૪ પછી વૃજ ગેપી વદે, એધવ ચિત્ત ધરે; તમે તે એમ કહ્યું, હરિ સાંભરે ખરે. ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ત્યારે કે પીડા પામે, કેણ જન્મ મરે; એ તે કાંઇ અચરત મેટું, સંદેહ કેમ વિસરે. ૧૬ ત્યારે શું સુખ ન પામે, જીવ સંસારના; શા માટે દુઃખ પમાડે, જમ કિરતારના. ૧૭ પ્રાણીચારે ખાણના કૃષ્ણ જેવા શું નથી? ખરેખરી વાત કરી, શાચ ન ભલે રતી. ૧૮ અમારે અ ર બીજું, ચિત આવે નહિ, સુંદર સ્વરૂપ વિના, મન ભાવે નહિ. ૧૯ સરોવર સરિતા, બહુ ભર્યો સઘળે સિંધુ ચાતક ચાંચ ન બળે, પીયે પડતું બિંદુ. ૨૦ સાગરમાં છીપ રહે, ઊંડી એકાંત શું; જરા જળ સેદે નહિ, પ્રીત રસ સ્વાતશું; ૨૧ જળ વિના દાદુર જીવે, મીન તે જાયે મરી; પ્રાણુ ગયે પ્રાંત ન છૂટે, ટેક તેની ખરી. ૨૨ એવી છે કે, અમારે, અબળાં સાથને તનમન સરવે સોંપ્યું, નટવર નાથને. ૨૩ પ્રીતની રીત છે ન્યારી, નથી તે પુરાણમાં પ્રી છે કે પ્રેમી જન, વળે રસ બાણમાં. ૨૪ અમે એનઃ વિગે કરી, સહુ સુનો ફરીએ મન તો મેહન પાસે, સાધન શું કરીએ? ૨૫ હતું મન એક અમારે, તે તે હરિએ હર્યું ગયું રસ રૂપ માંહી, પુની નવ એસયું. ૨૬ ઓધવજી પ્રેમની પીડા, હશે તે જાણશે વિત્યા વિના વેદ કે કેમ માનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સાખી–ધવ અમે દુખી થયાં દીધે છબીલે છે
પહેલી પ્રીત વધારીને પછી પરહયા તેહ. વિશ્વાસને વાઈને ઘાત કરે કો કુણ
વળી વચન એવું કહાવિયું દાઝયા ઉપર લુણ વિશ્રામ-ઓધવ આવડું અમે પ્રથમ નવ લહ્યું
કેને કહીએ મુખમાં દાઝયાં મન સમજી રહ્યું ૧ એમ લક લાજ તજી ભાવે એને ભજયાં તેય તરછોડી નાંખ્યા તુચ્છ કરી તયાં હવે હરિ શીદને આવે સગપણું ગયું મધુપુર રાજ મળ્યું વૃજ વેરી થયું ૩ વળી વિવેકે મળી કંસ દાસી કુબજા તેને સંગ કર્યો ભલા જુગમાં ભજયા. ૪ નવા નવા ખ્યાલ કરી વ્રજમાં ખેલતાં અધ્યક્ષ અબળા કેરે, સંગ ન મેલતાં. ૫ એક સમે ઝીલવા બેઠા, હરિ હેરે પડયા; ચતુરાના ચીર, ચોરી કદમે જઈ ચડયા. ૬ જોયું જયારે જીવતી જને, દીઠા દીનાનાથને; મનમાં લજજા આવી, સહુ સખી સાથને. ૭ હસી હરિ બોલ્યા એવું, આબે દાવ અમતણે; કેમ તમે નગ્ન નાયા, દેષ ઉપજે ઘણે. વરુણ તરુણ તણી, મરજાદ નવ ગણી; માટે અપરાધ કર્યો, અનીતિ એ ઘણ. તમે સહુ જીવતી જન, જળથી નીસરે; રવિની સામા રહી, સત પ્રણામ કરે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૫
પછી પટકુળ આપું, પેરીને પરહરે; વનિતાએ મન વિચાર્યું; કૃષ્ણ કહે તે કરો. ૧૧ મનમાં લજજા ધરી, નારી સહુ નીસરી; સત પ્રણામ કરી સૂર્ય સામા સુંદરી. ૧૨ પછી સહુને અમર આપ્યાં અબળાએ અંગ ધર્યા;
એનાં ચરિત્ર એવાં, કહે કહેવાં કયાં. ૧૩ સાખી-અનેક ચરિત્ર એવાં કર્યા, કેઈ ન પામે પાર
ગોકુલમાં લીલા કરી દિનબાવન વરસઅગિયાર. વિવિધ વિદનથી ઉગારિયા જ જન બહુવાર;
જે જે અસુર આવીઆ, તેને કર્યો સંહાર. વિશ્રામ-જમલા અરજુન હતા, નંદના ચોકમાં;
તેને ઉદ્ધાર કર્યો, ગયો સુર લેકમાં. ૧ અઘાસુર અસુર એવે, છાને છુપી રહ્યો મારગમાં મુખ વિકાસી, સર્વે ને ગળી ગયે. ૨ પછી શ્રીકૃષ્ણ તેને સારી શિક્ષા કરી; સુખે સુરક ગ, ન આવે પાછો ફરી ૩ બગાસુર આવી બેઠે, કયે સત મંદને; જીવન જળ પીવા ગયા, ગળ્યા ગોવિંદને. ૪ ઉદરમાં અગ્નિ ઊડી કેમ રાખી શકે, ચંચ ગ્રહી ચીરી નાંખે પૃથવી વિશે. ૫ વછાસુર વૃષભ થઈને, આ કપટ કરી તેને પગ સાઈ પટક, મૂઢ ગયા મરી. એક સમે ધેન ચરાવે, જમના તીરમાં; ભાવે હરિ જન ભજન કરે, સહુ આહીરમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૬
એવે સમે આ જ આવ્યા અંતરિક્ષથી ઊભા રહ્યા; જોઈને વિમે પામ્યા, તે તે દેખી રહ્યા. ૮ વિરંચીએ મન વિચાર્યું, વચ્છ હવડે હ; પછી પ્રભુતાઈ લેવા, સદેહ પેટે કરું. ૯ માયાને પડદે નાખી લેપ કર્યા ગેપ ગઉ, આતુરમાં જોવા આવ્યા, હરિના સખી સહ, બેસે વૃજ બાળ સહુ, એવું બોલ્યા હરિ; મંડળની જુક્તિ આવી, પાછી ન આવે ફરી. ૧૧ એમ કહી ચપે ચાલ્યા, કર કેડે ગ્રહી, જોયાં બહુ જુક્ત ફરી, વચ્છ દીઠાં નહિ. ૧૨ જ્યારે વચ્છ નજરેન આવ્યાં પ્રભુજી પાછા ફર્યા; માયાપટ ઉપર નાખી, પાછા પેદા કર્યો. ૧૩ વછને ગ્વાલ સહ, રૂપ તેવાં ધર્યા જે દેખી સર્વેના મન ઠર્યા, ૧૪ એમ ખટ માસ વિત્યા, બ્રહ્માએ ભાળિયુ; ચત્રભૂજ વાલ સહુ, એવું જ્યારે ન્યાળિયું. ૧૫ અજ આવી પાય પડયા, નેહે નંદલાલને; અમે તે સમર્થ નથી જેવા તમ ખ્યાલને. ૧૬ અમે અભિમાની એવાં, તમને નવ લહ્યા; હવે હરિ ક્ષમા કરે, જે જે અવનીમાં થયા. ૧૭ તમે છે કરુણસિંધુ, કૃપા કીજે મને, કર જડાવીને કરી, વાતુ ચતુરાનને. ૧૮ પછી પ્રભુ પ્રસન્ન થયા સંદેહ સર્વ પરહર્યા, આ જ નિજ ધામ જાએ, સુખે સુષ્ટિ કરે. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ક૭ પછી ગુણ ગાન કરી, રૂપ હદય ધરી; બ્રહ્મા બ્રહ્મસદન ગયા, ચિત ચેત્યા હરિ. ૨૦ એવા કૃષ્ણ કરુણાસિંધુ, અમે જે જાણીએ;
કહો કેમ અવર બીજા ચિતમાં આણએ. ૨૧ સાખી-ચિત રિત ચેર્યું અમતણું, આપું સુખ અપાર;
નિત્ય નૌતમ લીલા કરી, વૃજમાં નંદકુમાર. કમળ નયન શ્રીકૃષ્ણજી કોટી કામ છબી અંગ;
જેને સમરતાં સ્નેહથી, આવે યાદ પ્રસંગ. વિશ્રામ-પછી વ્રજવાસી સહુ ઇદ્ર છવ કરે;
મનમાં મળવા કેરી, સહુ શંકા ધરે. ૧ ઘરડા ગોપ આવીઆ, નંદને બારણે; સહુ સામગ્રી લાવ્યા, પ્રભુને કારણે. ૨ પ્રભુ નંદ સામે આવ્યા, પૂછે બહુ પ્રીતશું; કેવી તમે પૂજા કરે, આવી આડી રીતશું ૩ નંદ કહે ઈંદ્ર કેરી, સહુ સેવા કરે; એને પ્રેર્યા પ્રજન આવે સુખે સુરભી ચરે. ૪ પછી શ્રીકૃષ્ણ કહે સાંભળે તાતાજી સુરપતિ શું કરશે, અમારે હાથજી. ૫ સદા સમીપ રહે સંકટ સર્વે કાપશે; ચાલે ગિરિ પાછળ જઈએ એ ઇચ્છા ફળ આપશે. ૬ વૃજ જને વાત માની કૃષ્ણ કહે તે ખરી; સહ ગિરિ પાછળ ગયા, પ્રેમે પૂજા કરી. ૭ અન્નના કેટ કર્યા સર્વે વધી આણીને; પરવતે રૂપ પ્રકાણ્યું જીવન જાણીને. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપર સ્વરૂપ થયું અષ્ટ ભુજા તણું; જ જને દર્શન કર્યું સુખ પામ્યા ઘણું. ૯ સહસ્ત્ર ભુજ સાથે કાઢયા, આરોગ્યા અન્નને; પછી પ્રસાદ આ સહુ વૃજ જનને. ૧૦ ગિરિ પૂજી ઘેર વળ્યા ઉલટ અતિ ઘણે; સુરપતિએ વાત જાણીએ છવભાગે આપણે. ૧૧ બારે ત્યાં મેઘ બેલાવી, ઇંદ્ર આજ્ઞા કરી; જાએ જળ વણી કરે વૃજપર આકરી. ૧૨ ગગન ઘટા થઈ ઘન ઘેરી ગરજના, વ્યાકુળ લેક થયાં સહુ કોઈ વ્રજનાં ૧૩ હસ્તી સમાન, પડે મોટી જળધારા બહુ; ધાઈ પ્રભુ પાસે આવ્યા વ્રજવાસી સહુ. ૧૪ આ તે હરિ શું થયું ઇંદ્ર કે સહી; અતિ બહુ વૃષ્ટી થાયે જળને પાર નહિ. ૧૫ ગેપનાં વચન સુણી, વળતા વહાલે વદે, એનું અભિમાન હરે, એવું સહુ કહે. ૧૬ કૃણે ગોવર્ધન ધાર્યો તે સમે; ગેપ ગોપી સહુ અંદર સમે. ૧૭ કાળી નાગ નાથવા વિચાર કરી; યમુનામાં કૂદ્યા ત્યાં તે શ્રીહરિ. ૧૮ * નાગને ના પ્રભુજીએ ત્યય; નાગણીઓ મનથી બહુ અકળાય. ૧૯ તમે દયાળુ છે જગદાધાર, અમને આપ એવાતણ નિરધાર. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
એવી બહુ સ્તુતિ કરી હદય રીઝયા હરિ, તેને અભયદાન આપ્યું બહુ કરુણા કરી. ૨૧ પછી તેને આજ્ઞા આપી મુખે એવું ભણે; હવે જા જમુના થકી બેટ સાગર તણે, ૨૨ ગરુડને ભય નિવાર્યો જા હવે નહિ નડે; નાગને નિરભે કર્યો ચરણ પ્રતાપ વડે. ૨૩ પછી પરિવાર લઈ પતંગ પરવર્યા; જમુના જળ નિર્મળ કરી ત્યાંથી નાગ નિયÍ. ૨૪ પ્રાણી આનંદ પામ્યા, નીરખ્યા નાથને; આવી હરિ ભાવે ભેટયા અબળા સાથને. ૨૫ અતિ બળ અકળ એવા હરિ હૃદયે વસ્યા;
કહે કેમ કે બીજું અવર ઉપાય કશા. ૨૬ સાખી–અવર ન ગોઠે ચિતમાં જે કરે કેટી ઉપાય;
હદયકમળમાં વસી રહ્યા સદા રસિક વરરાય. નંદ નંદશું નેહ અતિ મિખ ન વિસરે તેવ;
નેન ચકેર વર સુંદરી ચંદ્ર ચતુર વર એહ. વિશ્રામ-ઓધવજી ચિત અમારું પ્રભુમાં ચાંટિયું;
એના સ્વરૂપ વિના બીજું ના ગેઠિયું. એક સમે સુરભી જેવા નંદજી નિસર્યા; રસીએ રુદન કર્યું પૂઠે તે પરવર્યા. આનંદે વ્રજમાં આવ્યા શોભા દિસે ઘણું; ત્યાં ભ્રખુભાન સુતા આવ્યાં એ વન ભણું. ત્યાં તેની પાસે દીઠે કુંવર કેડામણ અંગરસ અનગ છબી સાગર શોભા તા. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
t
સબરસ રિઝયા હરિ, આવ્યા અન્ન જોઈને, ગુણ લક્ષણ પૂરાં, હસ્યા મન મે હિતે. એવે થઈ નભમાં ઘટાડો કે દામ, નંદજીએ પાસ બેલાવી લાવે કરી ભામની. લાડિલી જાઓ તમે લાલને લઈને અમારે ભુવન સોંપો શામ રહીને, તમ સુત તેડી જાઉં આનંદ શું અમે સંદેહ તમે શીદને રાખો સુખે જાઓ તમે. ૮ હરિને હાથ હી હીંડી ગજગામિનિ, મનમાં ભાવ ધર્યા, ભેટયાને ભામની. ૯ અલૌકિક જ આવી કુલ્યાં તરુ તે ઘણું; પ્રભુજીએ રૂપ પ્રકાણ્યું પ્રેમે પિતા તરૂ. ૧૦ અબળા આનંદ પામી ઝટ ચર ની; મનોરથ મનમાં થયાં શ્યામ સુખમાં રમી, ૧૧ એવી લીલા અકળ એની, તારુણ અંતે લહી. સુર સરવે જે જે બોલે કુસુમ વૃષ્ટિ થઈ. ૧૨ એવું સુખ અમને આપ્યું. કહો કે હશે;
તે તે હરિ જોશું જ્યારે, સુખ ત્યારે થશે. ૧૩ સાખી–સુખ શાંતિ ત્યારે થશે, જ્યારે શું થ ..
અમે સહુ સુના ફરીએ પ્રાણ પ્રભુની પાસ. ઓધવ એ તમે જાણે કેમ જીવે જીવતી જન એહ;
આવ્યાની આશા કરી રહ્યા અમારા દેહ. વિશ્રામ-એના બહુ બાળ ચરિત્ર સહુ ચતુર લહે;
બીજા એણે અનેક કર્યા સહુ મોટા કહે. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૧
-
૪
વજ વિચિત્ર લીલા જીવને જે કરી, તે તો અમે અબળા જાણ્યું રહ્યા હદયે ધરી. ૨ નીત નીત નવલ નેહે આંગણીએ આવતા, મનહર મેરલીવાળા ભીતર ભાવતા. સંધ્યા સમે સાદ દેતા સુરભી દઈને વાણામાં વાટ જોતાં વલેણા વલેઈને. સાકર માખણ રાખી આરોગવા આવતાં સાસુડી નદી આદિ સહુ સતાવતાં. હરિજન લેક લવે સહુ તે સાંખતા; મનમાં સમજી ૯હેતા મુખે નવ દાખતાં. મહી વેચવાને અમે વેગે વનમાં જતાં, -વાલાનું મુખડુ જતાં મન વ્યાકુળ થતાં. ૭ દહીંનું દાણ લેવા મારગમાં રેકતા, રસની રેલ રચે વાલે વ્રજ દેખતાં. ૮ ગોપીનું ગોરસ પીવા પ્રપંચ હરિ આદરે, માનનીનું મુખ જેવા ઘુંઘટ પર કરે. ૯ અરે તારી સુરત સારી ગોરસ મીઠું હશે, અમને પાશો જ્યારે કારજ ત્યારે થશે. ૧૦ કેઈના કઠે હાર આપે ફૂલના કરી, નેણ કટાક્ષે કર સહી મન લીએ હરી. ૧૧ પછી નારીએ પ્રસન થઈ દધી પાય પ્રીતશું; હાસ્ય વિનેદ થાય એવી રસ રીતશું. ૧૨ અમને લાડ લડાવ્યા આનંદના ઓધમાં; કહે કેમ તૃપ્તિ થાયે તમારા જેગમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૨
સાખી–ગ જુગત ભેગી કરે જેણે મન વશ થાય;
મેહન શું મન મળી રહ્યું જોગ કર્યા કેમ જાય. અમે રૂપ નિશ્ચ કર્યું એ રૂપ નવે ચિત્ત
દીઠું તે દિલમાં વસ્યું અણદીઠે શું પ્રીત. વિશ્રામ-એક સમે ધેન ચરાવે કૃષ્ણ બલબ્રાત;
જમુના તીરે આવ્યા ત્યાં સડુ સાથજી. ૧ તરુ મારુણી શીતળ છાયા સુંદર સોહામણું; કૃણ બળદેવ બેઠા ત્રટ જમુના તણું. ૨ હરિ મુખે બોલ્યા એવું ભેજન ઈચ્છા થઈ મુનિના યજ્ઞમાં અન્નને લાવે જઈ. ૩ આપણું નામ લેજે ઘણું અન આપશે; તમારા વચન તેઓ સ્થિર કરી સ્થાપશે. ૪ એવી હરિએ આજ્ઞા કરી સખા સહુ પરવર્યા; વેદ ધૂન વિપ્ર કરે આવી ત્યાં ઊભા રહ્યા. ૫. અમને અને સારુ મેહને મોકલ્યા; કૃષ્ણ બળદેવ તે તો જમુના ઊભા રહ્યા. ૬ સાંભળી સરવે બેલ્યા અમને એ નહિ ગમે; તમે તે સને મહીને આવ્યા આણે સમે. ૭ હજી દ્વિજ જમ્યા નથી સહુ ટોળે મળી; તમને અન્ન કયાંથી આપે જાઓ પાછા વળી. વાડવના વચન સુણ ગેપ પાછા વળ્યા આવ્યા શ્રી કૃષ્ણ પાસે મન રીસે બળ્યા. ૯ કૃષ્ણ કહે રીસ શાની જ્યારે ગયા યાચવા; સહુના શબ્દ સુણું હૃદયમાં રાખવા. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
જાઓ રૂષિપત્ની પાસે આપણને ઓળખે; તે તે અન્ન આપે સહી નહિ રાખે એક. ૧૧ રાખો એક ચેપ ત્યાં જઈ સંભળાવિયું; જીવને જમુના તીર અન્ન મંગાવિયું. અબળા ઊઠી ધાઈ સરવે સુંદરી; લીધા શાક પાક બહુ સહુ ભજન ભરી. ૧૩. જીવતી જાતા જાણ કથે આડે ફર્યો; કેમ નંદ ગેપાળ રાણે નેહ ન કર્યો. ૧૪ પ્રથમ પરણે કેને વાત સાચી કહે; નિચે તુને નહિ જાવા દઉ અહીં આ ઊભી રહે. ૧૫. વસ્તુને લાત મારી એવા મોટા અમે; એવું કુળ ઊચું અમારું તેને તારશે તમે. ૧૬, અબળા કહે ઊંચપણું ગણે જે દેહ તણું; પછી તે અધમ થઈ દુઃખ પામે ઘણું. ૧૭ ભ્રખુજીએ લાત મારી ભલપણું શું થયું? તમને ભિખ મંગાવી હરિનું શું થયું; ૧૮ માટે અભિમાન મૂકો સ્વામી શરીરનું; દરશન કરવા દીજે મને જગધારનું. ૧૯પતિને કર જોડી પાય પડે પ્રેમદા; પિયુજ વિકલ્પ મૂકો મને થાય આપદા. ૨૦ માનનીએ મન વિચારિયું હવે કેમ કીજીએ; પ્રભુજી પ્રાણ અમારા તાણુને લીજીએ. ૨૧ એમ કહી હસ્ત આપે પતિના હાથમાં તનને ત્યાગ કરી ગઈ સખી સાથનાં. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૪
સરવથી પહેલી પિચી પ્રભુ પાસે ગઈ. હરિને હાથ જમાડે બીજે વીસમે થઈ. ૨૩ સુંદરી સરવે થઈ આપ્યું અન્ન આણુને નેણ ભરી નિહાળે જીવન જાણીને. ર૬ ભાવે ભેજન કરાવ્યું, પૂરણ પ્રીતશું; પ્રભુજી પ્રસન થયા જોઈ રસ રીતશું. ૨૫ પ્રેમદાને પ્રેમ જોઈ નેહ ઘણે નાથને; અભય પદ હરિએ આપ્યું, અબળા સાથને ૨૬ તમ પતિ તમને નડે એહ અમને ગમ્યું; ચતુરા ચિત તમારું. અમ ચરણે રચ્યું. ૨૭ એવા હરિ દયાસિંધુ દયા કરે દાસને;
અમે તો વળગી રહ્યા એના વિશ્વાસને ૨૮ સાખી–વિશ્વાસે વળગી રહ્યા ઓધવ અમે નિરધાર; .
એક દિવસ ન વિસરે નિરમળ નંદકુમાર. અમે અબળાને આધાર એ ગોપીથી ગવાય;
નિર્ભે નાતે તે તુટયે કેમ જાય. વિશ્રામ-ઓધવ એક સમે. વહાલે હતા વનમાં
શરદની રજની રૂડી, વિચાર્યું મનમાં ૧ મેહને મેરલી વાઈ અતિ આનંદમાં; વેદનું ગાન કર્યું છબીલે છંદમાં. ૨ થંભ્યા જળ જમુના કેરા સુકાયા તરુ ફૂલિયાં
ખગ મૃગમીન મહા શુદ્ધ બુદ્ધ ભુલિયાં. ૩ પ્રેમે પાષાણુ ગળ્યાં પાણી થઈને વળ્યા; જગમ જડ રૂપે થાવર થઈ થપ્યા. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
એવી અલબેલે વહાલે વાઈ જ્યારે વાંસળી; સુંદરી સર્વે સુતી શુધ તનની ટળી. પ ઉલટાં અંગ ધર્યા આભૂષણ ભામિની; ગત મત ભૂલી ગોપી ગોકુળ ગામની. ૬ અવળાં અંબર એાઢયાં ઊઠી ધાઈ ચોપમાં મન તે જઈ નીરખતું સુંદર સ્વરૂપમાં ૭ પતિ પરિવાર તજી નારી સહુ નીસરી; સદન સામું ન જોયું કેણે પાછું ફરી. ૮ જુવંતી જુથ મળી ધસમસ ધાય છે, એને કર કંકણ કેરા શબ્દ બહુ થાય છે. હું વંદ્વાવન વેગે આવી સરવે સુંદરી, નટવર નાથ હરિ નીહાળ્યાં નેણે ભરી. ૧ સનમુખ શીશ નામી ગોપી ઊભી રહી, અબળા પ્રત્યે એમ લાલે વાણી કહી. ૧૧ કહે કેમ અર્ધ નિશાએ આવ્યાં સહુ સુંદરી, માનુની મદિર તજી ધાયાં સચિત ધરી ૧૨ તમ પતિ પૂછશે ત્યારે કેશે શું કામની, જુવંતી જેમ જુગ વીતી ગઈ દામની. ૧૩ પતિવ્રત ધર્મ પાળે પોતાને જે પ્રેમદા, મારું કહ્યું માનુની માને સુખ થાશે સર્વદા. ૧૪ લાજ મરજાદા ન આણું તો કાંઈ તારુણી વેદમાં વાત નિંદી પ્રીત પરનારી તણ. ૧૫ વહાલાનાં વચન એવાં શ્રવણે સાંભળી, મનની ધીરજ મટી સહુ ચરણે ઢળી. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ગળગળા કંઠે ગોપી એવું મુખ એાચરી, વિધિયા વચન બાણે પીડા પૂરી કરી. ૧૭ પડશે દેહ અમારા પરાણે, નિ જશે,
રસિયા રાસ રમાડે, સુખ ત્યારે થશે. ૧૮ સાખી-વચન સુણી વ્રજની નારીનાં પ્રભુ થયા પ્રસન્ન
રાસ રમાડું રંગમાં, તમને જીવતી જન. પાસે તેડી તરુણી, આપ્યું આદરમાન,
અધર મધુર મેરલી ધરી, કયું રસીએ ગાન. વિશ્રામ-રસીએ રાસ રચ્ચે રમવા રંગમાં,
વિવિધ વપુ ધયિાં વ્રજ બધું સંગમાં. એવી અદભુત લીલા, રચી ભુતલ વિષે, ચંદ્ર આકાશે થંભે ચાલી તે નવ શકે. ૨ સખી સુખસાગર માંહી, ઝીલી રસ મગ્ન થઈ, એવે અભિમાન આવ્યું, અબલાને સહી. ૩ માનુની મનમાં હતું, તે તે, હયું હરિ, ભામિની તે ભૂલી પડી, જોયું. ત્યાં ફરી ફરી. ૪ ગેપી સરવે વ્યાકુળ થઈ, નવ દીઠા નાથને. અતિ દુઃખ પ્રગટયું દયે અબળા સાથને; ૫ ધાઈ દુમ સર્વને પૂછે, કૃષ્ણ દીઠા કયાંહી. મારા સમ મન ખાલી, બેલે સાચું સહી; પ્રેમદા પાસે જઈ, પૂછે મૃગ મને. કહે હરિ દીઠા તમે દેખાડે અમને; ૭ ચતુરા ચંદ્ર પ્રત્યે કહે પૂછું તુજને. હરિને દીઠા તમે દેખાડે મુજને. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૩
વનિતા વ્યાકુળ થઈ સરવે સુંદરી વિધિને ઘટે નહિ ઘડી આવી કરી, ૯ જુવતીએ જોઈ કાઢયાં પગલાં પ્રભુ તણાં, આ જે સખી ચેન એનાં જાય છે બે જણાં. ૧૦ માનુની શું હાસ્ય કીધું માન મન ઉપજયું, તારુણી તેડી ચાલ્યાં સરોવર આવિયું. ૧૧ પ્રેમદાને પુષ્પ લેવા, એવું મન ભળિયું, સરેવર ડાળ ગ્રહી તરુણીએ તે કર્યું૧૨ ત્યાં ટળવળતી મેલી હરિ ગયા પછી, રહી ત્યાં રુદન કરે, મનમાં લાજતી. અબળા સહુ ત્યાં આવી પ્રેમદાગતિ. તરુવર ડાલે દીઠી અબળા એકલી. ૧૪ જીવતી હસવા લાગી પ્રીત તારી ભલી પછી ઉતારી તેને પીડા તારે ટળી. ૧૫ જમુના તીરે આવી સહુ ટેળે મળી, ઉપાય ર અવનવે ટેળે વળી ૧૬ પ્રીતે હરિ પ્રગટ થાશે, સ્વરૂપ એનું બની, એકે હરિ વેશ ધર્યો છબી નંદલાલ તણું, ૧૭, એક પુતના થઈને બાંધ્યા હરિ સાઈને, એક થઈ જમલા અર્જુન, તાર્યો તે બાઈને. ૧૮ એક થઈનટવર રૂપે, ગિરિવર ધારિ, એક મલ રૂપ લઈ કંસને મારિયે. ૧૯ એવાં અપાર ચરિત્ર કર્યા રસ રીતશું, એવું જોઈ હસ્યા હરિ પ્રગટિયા પ્રીતશું ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સુંદરી સુખ પામી, જોઈ મુખચંદને. લેચન પ્રફુલ્લિત અંબુજ આપે આનંદને. ૨૧ વેણે ધરી અધુર ઉપર કેટ કળા કામની, પીતાંબર અંગે ધર્યું દીસે ધન દામની. ૨૨. મુગટ શીશ શોભે સુદર શોભા ઘણી, કાને કુંડળ ઝળકે ઓર છબી તે તણ. ૨૩ એવું સુંદર સ્વરૂપ હરિનું ત્યાં તે થયું, સુખ બહુ તે સમાનું કેમ જાય વર્ણવ્યું. ૨૪ ફરીને રાસ રચ્ય પૂરણ પ્રીતશું, અબળાની અશા પુરી એવી રસ રીતશુ. ર૫ પાયો રસ પ્રેમ પ્રીતે વાલે વૃજ નારીને. માટે અમે મેહી રહ્યાં નંદ કુમારને. ૨૬ અમારે રસિયે વાલે વસી હૃદયે રહયા,
એવા હરિ અમને ગમ્યા તે તે તમને કહ્યા. ર૭ સખી–ધવ પાસે અમ તેણે કહ્યો તમને નેહ,
મનસા વાચા કર્મણા નંદનંદ શું નેહ. તે તે જરા ન ઉતરે, ચઢયે ચોગણે રંગ.
નેણ બાણ શ્રીકૃષ્ણનાં ભેદ્યાં અગઅંગ વિશ્રામ-ઓધવ એવા હરિ, કહા કેમ વીસરે,
જીવન જોયા વિના, પ્રાણ તો નીસરે. ૧ વિયેગ રેગ તણી, પીડા બહુ થાય છે, પ્રભુ વિના એકે, કૈક જુગ જાય છે. ઓધવ સંગ તમારે, દુઃખ દીધું ગણું, પહેલાં અમે પીછયા નહિ, પ્રભુનું કમળપણું. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ઘણી સુણી વાત એણે, અમ સાથે કરી, હવે મથુરા જઈ, બેઠા શિરછત્ર ધરી. ૪ અમે આહીર એવા મન ગમ્યા નહિ, લાજતા ગેકુળ ન આવે, એવું મનમાં સહી. ૫ અહી કાળી કામળી ઓઢી, દુઃખ પામ્યા હશે, હવે હરિ હેતે વસ્ત્ર ધરી સુખી થશે. ૬ શામળીએ શીદને આવે, રીસ હૃદયે હશે, વાલાજીને વ્રજમાં બીજુ, વાવું કેણ વસે. ૭ એનાં માત તાત માટે, તમને મેકલ્યા, અમને કેણ સંભારે, ગુણે ભૂંડા ભલાં. ૮ પહેલી બહુ પ્રીત કરી, દારા ને મૂક્તા, હવે તે હેત ઉતાર્યું, ફાટરી નથી થુંકતા. હવે એક મધુકર આવ્ય, ચતુરા ચરણે નમે. તેને તિરસ્કાર કર્યો, અલી શાને ભમે. ૧૦ તારી વન વેલ ફૂલી, મન વ્યાકુળ થયે, કાળો હેય કુડે ભર્યો, તેને સંગ કેણ કરે. ૧૧ કાળાને સંગ કર્યો, દુઃખ પામ્યા ઘણું, કાળાનું વિખ ન વળે, કારણ કાળા તણું. ૧૨ અમને અવધ કરી, કૃષ્ણ મથુરા ગયા, મનમાં મેર ન આવી, દિન ઘણુ થયાં. ૧૩ એમનું રૂપ જેવા, નેણ તલપી રહ્યા, જીવ્યા એ જ સગાઈ, ઘણું ઘેલાં થયાં. ૧૪ શ્રવણ અધીરા ઘણું ઘણું થાય છે, હસ્ત હરિસેવા કરવા અતિ અકળાય છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૦
તન મન સોંપ્યા તમને, રહ્યાં પણ રોપીને,
હરિ વિના અવર બીજું ગમે નહિ ગોપીને. ૧૬ સાખી–તમ વિના ગમે નહિ, ગેપને ગેવિંદ,
ભાવ ધકીર ભેટીએ, ઉપજે મન આનંદ. ૧૭ મોર મુગટ મસ્તક ધર્યો, કુંડળ વન ઉર માળ,
મને દરશન દીજીએ, નટવર રૂપ રસાળ. ૧૮ વિશ્રામ--એક રામે રજની ઘણી, નંદ નાવા ગયા,
વરુણ જન હતા, તેણે ગાઢા ગ્રા. કેડે શ્રીકૃષ્ણ ગયા, છેડાવ્યા નંદને, વરુણે પ્રેમ પ્રીતે, પૂજ્યા ગોવિંદને નંદજીએ નજરે દીઠું, હવે પૂજું હરિ પુત્ર નેય એ પ્રભુ પોતે, વાત નિશ્ચ કરી. ૩ અહીંથી ઊઠયા જ્યારે બારેવું આવીઆ, મેહને માયા પ્રેરી, ભાવ ભૂલી ગયા. એવા અપાર ચરિત્ર અમે દીઠાં સહી, માટે પ્રીત અચલ એ તે ટાળી દળે નહિ૫ ગોપીની પ્રેમકથા ઓધવે સાંભળી, જરા અભિમાન હતું તે તે ગયું ટળી. ૬ અહો મહા ભાગ્ય ગેપી પરમ કૃપા હરિ, ધન્ય ધીરજ તમારી શું કહું સુંદરી. ૭ તરુણું ટેક તમારી સરવથી સાર છે. સુંદર સ્વરૂપ સાથે નેહ નિરધાર છે. ૮ ઓધવ કહે અબળા તમે ઘણુ ગુણવંત છે પ્રીત પ્રવીણ પૂરા સહુ સાવધાન છે. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રેમ કટાક્ષે કરી વશ કર્યા નાથને, સદા છે પ્રસન્ન હરિ સહુ વ્રજ સાથે. ૧૦ કૃતાર્થ રૂપ થયે ગોકુળ આવતાં, અલૌકિક લાભ હુ તમ દરશન થતાં. ૧૧ ક્ષ વેલ સહુ રસ રૂપ છે, કારણ કેઈ ન જાણે કૃષ્ણ સ્વરૂપ છે. ૧૨ આજ્ઞા આપો સરવે સુંદરી, મધુપુર જાવા માટે મન ઈચ્છા થઈ. ૧૩ પછી વ્રજનારી વદે, ઓધવ આવજે. એકવાર એલબેલાને, તેડીને લાવજે. ૧૪ પછી નંદ જ દાજીને કર જોડી કહ્યું, વૃજનાથને આધવ વદે નિજ કહ્યું. ૧૫ ધન્ય ધન્ય વેહેલી કૃપા ઘણી તેહને, થેપીને ચરણે રેડ્યું ઉડી લાગી. અંગને ૧૬ તેણે કૃતાર્થ કહીએ પામ્યા સતસંગને, ઓધવે શીશ નમાવ્યું ગોકુળ ગામને. ૭ પછી પિતે પથે પન્યા હદયે રંગ થાય છે. વસુધા વૃજની આનંદે જાય છે. ૧૮
ઓધવજી ઉલટભર્યા મધુપુર આવિયા જઈ હરિ ચરણે નમ્યા ભીતર ભાવિયા. ૧૯ ગોપીની પ્રેમ કથા સહુ માંડી કહી, ધન્ય ધન્ય જીવતી જન રસમાં છકી રહી. ૨૦ અસુર હયા અતિમાં સુખ પામ્ય સહુ સંત, પ્રગટ પુરણ મા છે ભક્ત વત્સલ ભગવત, ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પર
ભૂમી ભાર ઉતારવા, દુષ્ટ તણે શિર કરાળ,
સુખદાયક સદા સંતને પ્રભુ પુરણ પ્રેમ દયાળ, ૨૨ વિશ્રામ–ઓધવ આજ્ઞા માગી, ઊઠયા આનંદમાં,
જઈ નિજ રથ બેઠા, મન ગોવિંદમાં. ૧ ઓધવને અબળા સહુ એ કરેલ વીનંતી. વાલાજીને વિનય કરી કહેજે ઘણી વીનંતી. ૨ વિવેક જ્ઞાન તમે ઘણું ગુણવંત છે. તમારે મહિમા માટે શિરોમણ સંત છે. ૩ તમારાં દરશન થકી દુષ્કત સહુટળે, તમારી કૃપા જેને કૃષ્ણ તેને મળે. ૪ ઓધવ કહે અબળા તમે આનંદ રૂપ છે. ત્રિલેકમાં તારુણી તમે પર અનુપ છે. ૫ હવે હરિ મળવા માટે મન ચંચળ થયું, ઓધવ રથડાવી ચાલ્યા સહુ ગેપી પરહયું પછી જસેદાજી બોલ્યા ઓધવ સાંભળો, બહુ દિવસથી દીઠા નથી સંકર્ષણ શામળા. ૭ માટે મને ઈચ્છા એવી કૃષ્ણ કેવા હશે; જુગલ સુત શું જયારે સુખ ત્યારે થશે.
એક વાર માટી ખાતાં ભૂખમાં ન્યાળિયું. ઘણે ત્યાં ભુવન દીઠાં અચરજ ભાળિયું- ૯ ઈશ રવિ ચંદ્ર તારા અજ ઉમિયા પતિ, નવે ખંડ મુખમાં ન્યાવ્યા એવી એની ગતી. ૧૦ પછી પ્રણામ કરી, ઓધવ ઓચરે, તમારા ભાગ્ય ભલાં સહુ કરતિ કરે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પ૩
જશ ગયા જગમાં ફૂલી ચતુર દશ લેકમાં,
ભકત આનંદ પામ્યા પાપી પડયા શેકમાં. ૧૨ સાખી-જશ વૃજ જુવતી કેરો જીલ્પા શું કહું.
મદ મતી મારી માટે મહિમા નવ લહું, એવી કૃપા કરશે જ્યારે, મુજ પર નાથજી, અખંડ એ કરતિ સદા તમ સાથજી. કૃષ્ણ વિના નજરે ન આવે એવી દશા એમની
સમેવડ કોણ કરે; સીમા રસ પ્રેમની. સાખી–સમેવડ કેણ કરે, એહની એવી વૃજ નારી,
એક ટેક શ્રીકૃષ્ણ સાથે પ્રેમ પ્રાંત અમારી.
હરિ વિયોગે શરીર સુકે પુષ્ટ થાય હરિ જોઈને,
ઓધવ કહે દરશન પ્રભુજી તને દીજીએ વિશ્રામ-પછી શ્રીકૃષ્ણ કહે, યથાર જણ.
ઓધવજી વચન મારાં, સત્ય પ્રમાણજે. મારું નિજ રૂપ તે તે વૃંદાવનમાં ફરે, મુજ મન વિહાર લીલા નિત્ય કરે. ૨ વૃંદાવન અખંડ ભૂમિ, અખંડ એ રાસ છે, અખંડ અબળા સહ અખંડ વિલાસ છે. ૩ સદા સુખસાગર શોભાતે તે વૃદ્રાવનમાં, નિત્ય નિત્ય ખેલ કરે, અતિ આનંદમાં 8 ગેપી વ ન અમે રહ્યા, ઓધવની ભાતી, ભાગી ઉત્તર કૃષ્ણ કહ્યા. એવી શ્રીકૃષ્ણ લીલા, જે જન સાંભળે, અતિ ભકિત આવે, સંદેહ તેના ટળે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
જયારે હરિ ભકિત આવે, પ્રગટે મહાદશા, ત્યારે શ્રીકૃષ્ણ કેવળ, તને હૃદયે વસ્યા. ૭ વસે હરિ હૃદયે તેને ગેપી પ્રસાદથી, કર જોડી પ્રીતમ કહે, ગુરુ સંવાદથી ૮ હરિની અપાર લીલા, અગમ અગાધ ગતિ,
પ્રેમ થયે પીવા તણે ગુરુ પ્રતાપથી ૮ હરિ ગુરુ સત તણું, શુંભ ક્રિીપારથે કરી, સ્નેહે સરસ ગીતા, આનંદ ઉચરી. ૧૦૦ ઠાકર કુંજ બીહારી, પ્રસિદ્ધ પ્રકાશ છે, સંદેહ સુરમાંહી સદા, આનંદ વિલાસ છે. ૧૧ તેને ચરણે હરિ કથા, કહેલી પ્રીતશું, સાધુને સંગે મળી, ગાઈ રસ રિઝળું ૧૨ સંવત અઢાર વર્ષ, વિશી છે વિષ્ણુની, એકીશ અશાડ શુદે, લીલા કહી કૃષ્ણની. ૧૩ તૃતિયા ચંદ્ર વારે કથા પુરી થઈ પ્રેમની પ્રીત અતી; ગીતા રસ ગુણમયી. ૧૪ પતિતને પાવન કરે, એવા ગુણ ગાય છે, ચોપાઈ ચારસે નવ, વીશ વિશ્રામ છે. ૧૫ ગાય શીખે સાંભળે ભાવે, ભાગ્ય એ તે દેહના, તેને હરિ કૃપા કરે, ટળે દુઃખ તેહનાં ૧૬ હરિ ગુણ ગાતાં હેતશુ ઉધી અધમ અનેક, પ્રીતમ પલક ન છેડીએ, હરિ કીર્તનની ટેક. તિલક છાપ તુલશી કઠે, મુખ ગોવિંદ ગુણ, પ્રીતમ વાણી સુણતાં પતિત થાય સગણ તે ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________ 2U Elclobllo hebtv Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com