________________
પ૩
જશ ગયા જગમાં ફૂલી ચતુર દશ લેકમાં,
ભકત આનંદ પામ્યા પાપી પડયા શેકમાં. ૧૨ સાખી-જશ વૃજ જુવતી કેરો જીલ્પા શું કહું.
મદ મતી મારી માટે મહિમા નવ લહું, એવી કૃપા કરશે જ્યારે, મુજ પર નાથજી, અખંડ એ કરતિ સદા તમ સાથજી. કૃષ્ણ વિના નજરે ન આવે એવી દશા એમની
સમેવડ કોણ કરે; સીમા રસ પ્રેમની. સાખી–સમેવડ કેણ કરે, એહની એવી વૃજ નારી,
એક ટેક શ્રીકૃષ્ણ સાથે પ્રેમ પ્રાંત અમારી.
હરિ વિયોગે શરીર સુકે પુષ્ટ થાય હરિ જોઈને,
ઓધવ કહે દરશન પ્રભુજી તને દીજીએ વિશ્રામ-પછી શ્રીકૃષ્ણ કહે, યથાર જણ.
ઓધવજી વચન મારાં, સત્ય પ્રમાણજે. મારું નિજ રૂપ તે તે વૃંદાવનમાં ફરે, મુજ મન વિહાર લીલા નિત્ય કરે. ૨ વૃંદાવન અખંડ ભૂમિ, અખંડ એ રાસ છે, અખંડ અબળા સહ અખંડ વિલાસ છે. ૩ સદા સુખસાગર શોભાતે તે વૃદ્રાવનમાં, નિત્ય નિત્ય ખેલ કરે, અતિ આનંદમાં 8 ગેપી વ ન અમે રહ્યા, ઓધવની ભાતી, ભાગી ઉત્તર કૃષ્ણ કહ્યા. એવી શ્રીકૃષ્ણ લીલા, જે જન સાંભળે, અતિ ભકિત આવે, સંદેહ તેના ટળે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com