________________
૨૯ મોટા મુનિ જોગ સાધે, એને પામવા; દેહનું દમન કરે; ભવ દુઃખ વામવા. સંસાર સુલભ હે શાંત તપ આચરે; સુખ સમૃદ્ધિ મેલી, શીદને નીસરે. જેને વૈરાગ્ય વ્યાયે, સહુ મૂકી ગયા ગૃહ અંધ કુપ તજી જપી વનમાં રહ્યા. ૯ મેટા મેટા રાજ, તજી ગયા તપ સાધવા; શિવ સ્મશાન સેવે, એને આરાધવા. ૧૦
ષિ આડયાસી આવે, જઈ વનમાં વસી; આત્માનું સાધન કરે, પલટે મહાદશા કહી. ૧૧ માયાને સંગ મૂકી મળ્યા તે મહા વને; ભાવે હરિને ભેટયા, ભુલ્યા દેહ ભાનને. ૧૨ એ ઉપદેશ અમાંરે, માનશે માનુની; ત્યારે તન માંહી થશે, ભાળ ભગવાનની ૧૩ પળમાં પ્રગટ થાશે ભ્રાન્તિ સહુ ભાંગશે: નિજસ્વરૂપ થાશે સાથે, જ્યારે લેહ લાગશે. ૧૪ અજપા જાપ થાય, જુઓ તે સાંખીને;
હર્ષ ને શેક સર્વે, દીયે ઉર નાંખીને. ૧૫ સાખી–નિજ સ્વરૂપ જ્યારે જડે થાય કલ્પના નશા;
જેને હૈડે ખેલતા, તે પોતાને પાસ. ઓધવ કહે સહુ સાંભળે ચતુરા ચતુર સુજાણ;
પ્રતીત ન આવે પ્રેમદા, તે પૂછો વેદ પુરાણ. વિશ્રામ-પછી વ્રજ બાળ બોલે રીસ અમને ચડે
અમે તે જુવતી જન, એવું કેમ આવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com