Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
૧૪
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસીકઅનુવાદ
14/1
જ્ઞાતાધર્મકથા
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૪|માં છે...
આગમસૂત્ર સટીક અનુવાદ
“જ્ઞાતાધર્મકથા” - અંગસૂત્ર-૬-ના —— શ્રુતસ્કંધ-૧ના
અધ્યયન-૧ થી ૧૯
-cell
—— શ્રુતસ્કંધ-૨ સંપૂર્ણ
— * -
- ટાઈપ સેટીંગ રે
શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
— X — * —
-- મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Tel. 079-25508631
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ | ૧૪ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
c
-
e
-
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધમસાગર ગુરભ્યો નમ:
-૦૯-૧૪| (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
જ્ઞાતાધર્મકથા” એ છઠું આગમ છે, અંગસૂત્રોમાં તે છઠું અંગસૂટ છે. પ્રાકૃતમાં તે “નાથામદામો'' નામે પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં તે "નાતાધર્ષવાથr'' નામે પણ ઓળખાય છે. આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં ૧૦-વર્ગો છે. આ વર્ગોમાં પણ પેટા અધ્યયનો છે.
જ્ઞાતાધર્મકથામાં પહેલું શ્રુતસ્કંધ “જ્ઞાત” કહેવાય છે. જેમાં વાસ્તવિક કથા અને બોધક દષ્ટાંતરૂપ કાલનિક પ્રસંગ, બંનેનો સમાવેશ છે. બીજું શ્રુતસ્કંધ “ધર્મકથા” કહેવાય છે, જેમાં વાસ્તવિક ધર્મકથાઓ છે. આ રીતે અહીં દષ્ટાંતો અને ધર્મકથા બંને જોવા મળે છે. આ રીતે આ આગમનો મુખ્ય વિષય “કથાનુયોગ" છે. જો કે શ્રુતસ્કંધ પહેલામાં એ નોંધપાત્ર છે કે, પ્રત્યેક કથાને અંતે ભગવંતે કથાના નિષ્કર્ષરૂપે બોધ આપેલ છે. જે કંઈક અંશે “ચરણકરણાનુયોગ” રૂપ છે.
આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે કરેલ જ છે. વિવેચનમાં “ટીડાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. તેમાં વૃત્તિ સાથે કવચિત્ અન્ય સંદર્ભોનો પણ આધાર લઈને અનુવાદાત્મક વિવેચન છે. આ સૂત્ર પરવે કોઈ નિર્યુક્તિ કે ચૂર્ણિ હોવાના ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી. તેથી મુખ્યતાએ ‘વિવેચન''માં વૃત્તિનો જ અનુવાદ છે. વૃત્તિમાં અમે જ્યાં ક્યાંક-કેટલુંક છોડી દીધેલ છે. ત્યાં - X - X - એવી નિશાની કરી છે.
આ સૂત્રનો અનુવાદ “સમવાયાંગ સૂત્ર” માફક એક જ ભાગમાં અમે કરેલ છે. આચારસંગ કે ભગવતી સૂત્ર માફક જુદા જુદા ભાગોમાં કરેલ નથી. કેમકે આગમનું કદ તેટલું મોટું નથી. [14/2]
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ શ્રુતસ્કંધ-૧ ૬
- ૦ શ્રીમન્મહાવીરને નમીને, પ્રાયઃ અન્ય ગ્રન્થ જોઈને જ્ઞાતાધર્મકથાંગનો અનયોગ કંઈક કહેવાય છે. તેમાં ફળ, મંગલ આદિ ચર્ચા બીજા સ્થાનેથી જાણી લેવી. કેવલ અનુયોગ દ્વારા વિશેષના ઉપક્રમના પ્રતિભેદરૂ૫ પ્રકાંત શાસ્ત્રના વીરજિનવરેન્દ્રની અપેક્ષાએ અર્થથી તેમના શિષ્ય પંચમ ગણધર સુધમસ્વિામીને આશ્રીને આત્માગમ, તેમના શિષ્ય જંબુસ્વામીને આશ્રીને પરંપરાગમપણું બતાવવા અથવા અનુગમ નામે ત્રીજા અનુયોગ દ્વારના ભેદરૂપ ઉપોદ્ભાવ નિર્યુકિતના પ્રતિભેદરૂપ નિર્ગમ દ્વારા સ્વભાવ પ્રસ્તુત ગ્રન્થને અર્થસી મહાવીર નિર્ગતવને જણાવવા પ્રકાર કહે છે -
• સૂત્ર-૧ - સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર, તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. વર્ણન જાણવું. • વિવેચન-૧ -
તેમાં - x • x • આ વાક્યા છે - તે કાળે, તે સમયમાં જેમાં આ નગરી હતી. કાળ અને સમયમાં શો ભેદ છે ? કાળ એ સામાન્ય કાળ છે - અવસર્પિણીના ચોથા વિભાગરૂપ છે, સમય, તેમાં વિશેષ છે, જેમાં તે નગરી, તે રાજા, સુધમસ્વિામી થયા. તે કાળ - અવસર્પિણી ચોથા આરા રૂપ હેતુભૂત. તે સમય વડે - તદ્ધિશેષભૂત હેતુ વડે. ચંપા નામે નગરી હતી.
[શંકા-તે નગરી આજે પણ છે, તો પછી હતી કેમ કહ્યું ?
(સમાધાન અવસર્પિણીપણાથી કાળની વર્ણક ગ્રન્થવર્ણિત વિભૂતિયુક્ત તે વખતે હતી, તે હાલ નથી. વર્ણન - આ અવસરે ચંપા નગરીમાં વર્ણન ગ્રન્થ આ અવસરે કહેવું. તે આ પ્રમાણે -
શ્રદ્ધા • ભવનાદિ વડે વૃદ્ધિને પામેલ. ભય રહિતતાથી સ્થિર, ધન્યધાન્યાદિ યુક્ત સમૃદ્ધ, પ્રમુદિત, નગરીમાં રહેનાર લોકો, જાનપદો -- મનુષ્ય જન વડે સંકીર્ણ, રાજદૂતાદિ દર્શન વડે આડીર્ણ-જન મનુષ્ય. • • સો અને હજાર અથવા લાખ હળ વડે સંકૃષ્ટ, વિકૃષ્ટ, નીકટ, મનોજ્ઞ કર્ષક અભિમત ફળ સાધન સમર્થત્વથી યોગ્ય કરીને બીજને વાવવાની જે માર્ગ સીમા જેની છે, તે તથા અથવા સંકૃષ્ટાદિ વિશેષણ એવી પાણીની નીકળે સીંચવાના ક્ષેત્રની મર્યાદામાં છે તે. આ રીતે તે જનપદનું લોક બાહુલ્ય અને ક્ષેત્ર બાહુલ્ય કહ્યું.
કુર્કટા, પંઢ પત્રકો જ પંઢ કહ્યા છે, તેઓનો સમૂહ, જે નગરીમાં છે તે, આ શબ્દોથી લોક પ્રમુદિત્વ જણાવ્યું. પ્રમુદિત લોક કુકડાને પોષે છે. • x • x • જેમાં ઘણાં ગાય, ઘેટા વગેરે છે, સુંદર આકારના દેવાયતનો છે, યુવતીઓના સમૂહો છે, જે ઉકોટાની જેમ વ્યવહરે છે, મનુષ્ય શરીરના અવયવ વિશેષ કરી આદિ પાસે ગ્રંથિ કાષપણાદિ પોટ્ટલિંકાને ભેદે છે તે ગમ ગ્રંથિ ભેદા, ચામટો, ચોરી કરવાના સ્વભાવ યુક્ત તસ્કરો, દંડપાશકો, શુકપાલો આદિથી રહિત તે નગરી હતી. આ વિશેષણોથી
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧
૨૦.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યાં ઉપદ્રવ કરનારાનો અભાવ કહ્યો.
તે નગરીમાં અભિવોનો અભાવ, રાજાદિકૃત ઉપદ્વવોનો અભાવ, મનોજ્ઞ પ્રચુર ભિક્ષા ભિક્ષુકોને જેમાં મળે છે, તે સુભિક્ષા, તેથી જ પાખંડી અને ગૃહસ્થોના આવાસો જે નગરીમાં વિશ્વસ્ત અને નિર્ભય છે, સુખરૂપ કે શુભ છે. ત્યાં અનેક કરોડ દ્રવ્ય સંખ્યામાં સ્વરૂપ પરિમાણમાં છે, તેવા કૌટુંબિક વડે આકીર્ણ છે, જે નગરી સંતુષ્ટ જનના યોગથી સંતોષવતી છે. તે નગરી - નટો, નર્તકો, વસ્ત્ર આખેલકો અથવા રાજાના સ્તોત્ર પાઠકો, મલ્લો, મુટ્ટી વડે પ્રહાર કરતાં મલ્લો, વિદૂષકો, કથકો, કૂદનારાઓ કે નદી આદિને તરનાર, સસ ગાનારા કે જય શબ્દ કરનાર ભાંડો, શુભાશુભને કહેનારા, મોટા વાંસ ઉપર ખેલનારા, હાથમાં ચિત્રફલકવાળા, તૂણ નામક વાધવાળા, વીણાવાદક, અનેક તાલાચાર આદિથી યુક્ત છે.
તે નગરીમાં આરામ - જે માધવીલતા ગૃહાદિમાં દંપતી આદિ મણ કરે છે, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ સંકુલ જે બહુજનભોગ્ય હોય, કૂવા, તળાવ, દીધિકા, વાપી, આદિ રમ્યતાદિથી યુક્ત છે. * * * * * વિપુલ અને ગંભીર ખાઈ, પરિણાથી યુક્ત છે. અરઘ ચંબિકા ચક્રો, ગદા, મુકુંઢી, પ્રતોલી દ્વારમાં અવાંતર પ્રાકાર, મહાયષ્ટિ કે મહાશિલા જે પાડવાથી સો પુરુષોને હણે છે, બે સમસંસ્થિત રૂપ દ્વાર કે જેથી
પ્રવેશ્યા હોય તેવી, વક્ર એવા પ્રકારથી યુક્ત, વર્તુળાકાર કપિશીર્ષક યુક્ત, વિશિષ્ટ સંસ્થાન વડે શોભતી એવી તથા અટ્ટાલક, ચરિકા • આઠ હાથ પ્રમાણ નગરપ્રાકારઅંતરાલ માર્ગ, દ્વારો, ભવન-દેવકુલાદિના ગોપુર, તોરણ છે, વિવિક્ત રાજમાર્ગ છે. તેવી, નિપુણ શિપી દ્વારા રચિત, દઢ અર્ગલા, ઈન્દ્રનીલ યુક્ત.
વણિ પથ કે વણિજ નો હાટ માર્ગ તથા શિક્ષી વડે આકીર્ણ • x • જેના મૃગાંક, મક-જ્યાં ત્રણ શેરી મળતી હોય, ચતુક-ચાર શેરીઓ મળે છે, ચવરઘણી શેરીનું મીલન સ્થાન, ભાંડાદિપ્રધાન હાટ, અનેકવિધ દ્રવ્યો વડે પરિમંડિત એવી નગરી, જે અતિ રમણીય છે, રાજાના ગમનાગમન વડે વાત, રાજમાર્ગવાળી છે. અથવા જેના રાજા વડે બીજા રાજાની પ્રભા નષ્ટ કરાયેલ છે, તેવી, અનેક ઉતમ ઘોડા, ઉન્મત્ત હાથી, સમૂહ, શિબિકા, ચંદમાનિકા વડે વ્યાપ્ત એવી નગરી, જેમાં કુટાકાર વડે છાદિત જંપાન વિશેષ, તે શિબિકા અને પુરૂષ પ્રમાણ જંપાન વિશેષ તે ચંદમાનિકા, શકટાદિ યાન, ગોલ દેશ પ્રસિદ્ધ યુગ્ય ઈત્યાદિથી યુક્ત.
વિકસિત કમલ, નલિની-પાિની વડે શોભિત પાણી, શેતઉત્તમ પ્રાસાદ વડે યુક્ત • x • સૌભાગ્યના અતિશય પ્રેક્ષણીય, ચિતને પ્રસન્ન કરનારી, દર્શનીય, મનોજ્ઞરૂપ, પ્રતિરૂપ એવી નગરી છે.
• સૂટ-૨,૩ :[] તે ચંપાનગરી બહાર ઈશાન ખૂણામાં પૂજિદ્ધ ચૈત્ય હતું. ]િ તે ચંપાનગરીમાં કોણિક નામે રાજ હતો : (વન). - વિવેચન-૨,૩ :
તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય અર્થાત્ વ્યંતરાયન હતું. તેનું વર્ણન આ પ્રમાણે - ચિરકાળથી રહેલ, તેથી જ પૂર્ણ પુરુષો વડે કહેવાયેલ -
ઉપાદેયતાથી પ્રકાશિત, ચિરાદિક હોવાથી પુરાતન, પ્રસિદ્ધ, દ્રવ્ય અથવા વૃત્તિને દેનાર, ન્યાય કે જ્ઞાત, છત્ર-વજ-ઘંટ-પતાકા-અતિપતાકાથી મંડિત, લોમમય પ્રમાર્જનકયુક્ત, વેદિકાયુક્ત, છાણ આદિ વડે લેપિત ભૂમિયુક્ત, સંમાર્જન કરાયેલ ભીંતોયુક્ત, પૂજન કરાયેલ, સરસ-ક્ત ચંદન અને દઈર વડે પાંચ આંગળી સહિત થાપા દેવાયેલ, જ્યાં ચંદન કળશ નિવેશિત કરાયેલ છે, ચંદન ઘટા - સારી રીતે કરેલ તોરણો યુક્ત દ્વારના દેશભાગ વાળું, ભૂમિ ઉપર લટકતી, લાંબી, વિપુલ પુષ્પમાળા સમૂહ જેમાં છે તેવું, સુગંધી પંચવર્ણા પુષ્પોના પુંજથી યુક્ત, કાલાવરુ આદિ ધૂપોથી મધમધતી ગંધ વડે ઉદ્ભૂત - ૪ - સુગંધવર ગંધિત, ગંધદ્રવ્યની ગુટિકા સમાન - ૮ - નટ, નૃત્યક, જલ, મલ, મૌષ્ટિક, વેલંબ, લવક, ગાયક, લંખ, મંખ, તાલાયર, વીણાવાદક, ભોગી, ભટ્ટ યુક્ત, ઘણાં લોકો-જાનપદમાં ખ્યાત એવું ચૈત્ય હતું.
ઘણાં લોકોને સંપદાનરૂપ, પ્રકર્ષથી આહનીય, સંમાનનીય, કલ્યાણ-મંગલદૈવ-ચૈત્યરૂપ અને વિનયથી પર્યાપાસનીય, દિવ્ય, સત્ય, સત્યાવપાત, સત્યસેવ્ય, દેવતાકૃતુ પ્રાતિહાર્યયુક્ત, જાગ-પૂજાવિશેષ, -x - ઘણાં લોકો આવીને આ પૂર્ણભદ્ર ચૈત્યે અર્ચા કરે છે.
તે પૂર્ણભદ્ર ચૈત્ય એક મહાવનખંડણી ચોતરફથી વીંટાયેલ છે. તે વનખંડ કાળો છે અને કાળો હોય તેવો અવભાસે છે. બીજા પ્રદેશમાં નીલ અને નીલાવભાસ છે, બીજ પ્રદેશ હરિત અને હરિતાવભાસ છે. તેમાં નીલ તે મોરની ડોક સમાન અને હરિત પોપટના પિંછા સમાન છે, સ્પર્શની અપેક્ષાએ વહ્યાદિથી આકાંત હોવાથી શીત છે, સ્નિગ્ધ છે, વણદિના ગુણ પ્રકર્ષથી તીવ્ર છે. કૃષ્ણ છાયાયુક્ત કૃણ છે છાયા એટલે સૂર્યના આવરણથી જનિત વસ્તુ વિશેષ છે. એ રીતે નીલછાયાયુકત નીલાદિ છે. અન્યોન્ય શાખાનપ્રવેશથી નિરંતર ઘણી છાયાયુક્ત છે. મહામેઘછંદવત્ છે.
તે વૃક્ષ મૂળ-કંદ-છાલ-શાખા-પ્રવાલ-પગ-પુષ-સ્કૂળ-બીજ આદિથી યુક્ત છે. મૂલાદિ પરિપાટીથી સારી રીતે થયેલ, વૃત ભાવને પરિણd, એક સ્કંધ, અનેક શાખાપ્રશાખાથી તેનો મધ્ય ભાગ શોભે છે, અનેક નર વડે પ્રસારિત બાહુ વડે અગ્રાહ્ય, ઘન, વિસ્તીર્ણ, વૃત સ્કંધ જેમાં છે તેવું, છિદ્રરહિત પર્ણવાળુ, નિરંતર દળયુક્ત, અધોમુખ પલાશ કે વાયુથી ઉપહત નહીં તેવા પગવાળું, ઈતિરહિત, જુના પાંડુર રહિત, નવા હરિત પાનથી શોભતું, પત્રભારથી અંધકારવતું, તેથી જ ગંભીર જણાતું, નવા પાત્ર પલ્લવ વડે ઉપનિર્ગત તથા કોમલ ઉજ્જવલ ચલ કિશલય અને સુકમાલ પ્રવાલ વડે શોભિત - x • x • નિત્ય કુસુમિત, નિત્ય મયૂરિત, નિત્ય પલ્લવિત, સ્તબકd, ગુભવત, ગુયાયુકd, સમશ્રેણિતાથી વ્યવસ્થિત, યુગલપણે સ્થિત, વિશેષ ફળ-પુષભારથી નમેલ, પ્રણમિત, કોઈકના મતે કુસુમિત આદિ એકૈક ગુણયુકd, કોઈકના મતે સમસ્ત ગુણયુક્ત તે વૃક્ષ છે.
વિશેષ એ કે તે વૃક્ષ સુવિભક્ત, સુનિપજ્ઞતાથી લુંબ અને મંજરી યુક્ત, - * * * * * * પોપટથી સાસ સુધીના અનેક પક્ષી ગણોના યુગલ વડે રયિત ઉad શદ અને મધુર સ્વર વડે નાદિત છે. આ વનખંડ સુરમ્ય, ઉન્મત્ત ભ્રમર-ભ્રમરી વડે
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૨,૩ સંપિડિત, પહકર, પરિણીયમાણ, કિંજક લંપટ મધુર અવાજોથી ગુંજતું, - ૪ - અવ્યંતર પુષ્પ ફળ અને બાહ્ય પગપુષ્પ વડે અત્યંત આછાદિત છે. આ વૃક્ષો સ્વાદ ફળ, મિષ્ટફળ આદિ વિશેષણથી યુક્ત છે, રોગવર્જિત છે, વિવિધ ગુચ્છ, ગુમ મંડપથી શોભિત, વિચિત્ર શુભ ધ્વજા પ્રાપ્ત છે.
ચોખૂણી, વર્તુળ વાવ, દીધિંકા, તેમાં સુષુ નિવેશિત રમ્ય જાગૃિહો જેમાં છે તેવું. પિડિમ અને નિહરિમ પુદ્ગલોના સમૂહરૂપ દૂરદેશગામી સુગંધી, બીજા શુભસુરભિ. વડે મનોહર, • x • અથવા ઘાણના હેતુત્વથી ગંધ • ઘાણને તૃપ્ત કરનારી ગંધવાળું વૃક્ષ છે. અનેકવિધ ગુચ્છ, ગુલ્મ, મંડપ અને ગૃહો જેમાં છે, તથા જેમાં શુભ માર્ગ, ઘણી દવા છે તે, અનેક રચ્યાદિ, અધો અતિ વિસ્તીર્ણવ વડે છે, તેવું સુરમ્યપ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ અને પ્રતિરૂપ છે.
તે વનખંડના બહુ મધ્ય દેશભાગમાં એક મોટું ઉત્તમ અશોક વૃક્ષા કહ્યું છે, જે દર્ભ, વજાદિથી વિરહિત, વૃક્ષાનુરૂપ છે. તે મૂળવાળું આદિ વિશેષણયુકત યાવતું પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોકવૃક્ષ બીજા ઘણાં તિલક, લકુશ, છત્રોજ, શિરીષ, સપ્તવર્ણ, દધિપણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નિંબ, કુટજ, કલંબ, ફણસ, દાડિમ, શાલ, તાલ, તમાલ, પિજ, પ્રિયંગુ, રજવૃક્ષ, નંદિવૃક્ષથી ચોતરફથી વીંટાયેલ છે તે તિલક, લકુશ યાવતુ નંદિ વૃક્ષ દભદિથી રહિત, મૂલવાળુ આદિ પૂર્વવત્ છે.
તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચતલતા, વનલતા, વાસંતિકાલતા, કુંદલતા, શ્યામલતા વડે ચોતરફથી વીંટાયેલ છે, તે પદાલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે ઢંધ આસન યુક્ત છે.
અહીં એક મોટો પૃથ્વીશિલા પક છે. તે આયામ-વિકુંભથી સુપમાણ છે, જન સમાન કૃષ્ણ છે • x • X • તેમાં અંજનક-વનસ્પતિ, હલધર કોશેય-બલદેવનું વા, કાજળના ઘર સમાન, મહિષાદિના શૃંગવતું, રિટ રન, અસનક વનસ્પતિવતું, મરકત રત્ન-મસૃણીકારક પાષાણ વિશેષ, કડિઝ-નેત્ર મધ્યના તારક સમાન કાળી છે. તે શિલા સ્નિગ્ધવત, અષ્ટકોણ છે, તે સુરમ્ય છે, ઈહામૃગ-%ાપદ-ભુજગ આદિ ચિનયુક્ત છે. આજિનક, બૂર વનસ્પતિ, અર્કતુલ્ય સ્પર્શવાળી છે. * * * * *
આ ગ્રન્થમાં બે વાયના છે, તેમાં એક મોટી છે, તેની વ્યાખ્યા કરીશું, બીજી પ્રાયઃ સુગમ જ છે, જે દૂરવગમ્ય છે, તે બીજેથી જાણવી.
કૃણિક નામે શ્રેણિક રાજાનો પુત્ર રાજા હતો. તેનું વર્ણન કહેવું. જેમકે મહાહિમવાનું, મહા મલય મંદર મહેન્દ્રની જેમ પ્રધાન છે, વિનો, રાજકુમારાદિ કૃત વિશ્વરો જેણે શાંત કરેલા છે ઈત્યાદિ આગળ કહીશું.
• સૂત્ર-૪ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધમાં નામે સ્થવિર, જે જાતિ-કુલ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-લાઘવ સંપન્ન હતા, ઓજસ્વી, તેજસ્વી, વીવી, યશસ્વી હતાં ક્રોધ-માન-માયા-લોભ-ઈન્દ્રિય-નિદ્રાપરીષહને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી મુક્ત, તપ અને ગુણ
પ્રધાન, એમજ કરણ-ચરણ-નિગ્રહ-નિશ્ચય-આજીવ-માર્દવ-લાઘવ-ક્ષાંતિ-ગુક્તિમુક્તિ તથા વિધા-મંત્ર-બ્રહ્મચર્ય-વ્રત-નય-નિયમસય-શૌચ-જ્ઞાન-દર્શન, ચા»િ તથા ઉદાર, શોર, ઘોરdu, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસ, શરીર સંસ્કાર ત્યાગ, સંક્ષિપ્ત વિપુલ તેજલેયી, ચૌદપૂ, ચાર જ્ઞાનથી યુક્ત, ૫૦૦ અણગાર સાથે પરિવરેલ, પૂર્વનુપૂર્વ વિચરતા, પ્રામાનુગામ ચાલતા, સુખે સુખે વિહરતા
જ્યાં ચંપાનગરી, જ્યાં પૂણભદ્ર ત્ય હતું, ત્યાં જાય છે, જઈને યથાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત જતા વિચરે છે.
• વિવેચન-૪ :
વિર-ધૃતાદિ વડે વૃદ્ધ, જાતિસંપન્ન-ઉત્તમ માતૃપા યુકત, * * * * - કુળ સંપા-ઉત્તમ પિતૃપક્ષ યુક્ત, બલ-સંહનન વિશેષ સમુલ્ય પ્રાણ, રૂપ-અનુdર સૂરના રૂપથી અનંતગુણ શરીર સૌંદર્ય, વિનયાદિ પ્રતીત છે. વિશેષ એ કે - લાઘવ એટલે દ્રવ્યથી અલ ઉપધિવ, ભાવથી ત્રણે ગૌરવનો ત્યાગ, આ બધાં વડે સંપન્ન, તથા
ઓજસ્વી - ઓજ એટલે માનસ અવખંભ, તેનાથી યુક્ત, તેજસ્વી-તેજ એટલે શરીરપ્રભા, તેનાથીયુક્ત, સૌભાગ્યાદિ યુક્ત વયનવાળા અથવા વર્ચ-તેજયુક્ત તે વયસ્વી. યશસ્વી-પ્યાતિવાનું જિતક્રોધાદિ સાત વિશેષણમાં - ક્રોધાદિ જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિનું વિલીકરણ, જીવિત એટલે પ્રાણધારણની આશા અને મરણના ભયથી વિમુd.
તથા તપ વડે પ્રધાન, ઉત્તમ શેષ મુનિજત અપેક્ષાએ કે તપ વડે પ્રધાન, રીતે ગુણ પ્રધાન પણ હતા. ગુણ એટલે સંયમ ગુણ, આ બે વિશેષણ તપ-સંયમ વડે પૂર્વબદ્ધ અને નવા કર્મની નિર્જરાના ઉપાદાન હેતુ મોક્ષ સાધનમાં મુમુક્ષની ઉપાદેયતા દશવી, ગુણપ્રાધાન્ય દશવિ છે -
- x - કરણાદિ વડે ૨૧-વિશેષણ જાણવા. જેમકે કરણપ્રધાન, ચરણપધાનાદિ તેમાં વારા - પિંડ વિશુદ્ધિ આદિ, ઘર - મહાવ્રતાદિ, નિગ્રહ-અનાચાર પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચય-dવોનો નિર્ણય, અથવા વિહિત અનુષ્ઠાનો અવશ્ય કરવાનો સ્વીકાર આર્જવ-માયાનિગ્રહ. માર્દવ-માનનિગ્રહ, લાઘવ-ક્રિયામાં દક્ષવ, ક્ષાંતિ-ક્રોધ નિગ્રહ. ગુપ્તિ-મનોગુતિ આદિ. મુક્તિ-નિર્લોભતા. વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતાધિષ્ઠિત, મંત્રહરિસેગમેષી આદિ દેવતા અધિષ્ઠિત અથવા
વિધા-સાધના સહિત અને મંત્ર-સાધનારહિત બ્રહ્મ-બ્રહ્મચર્ય અથવા કુશલાનુષ્ઠાન. વેદ-આગમ. નય-નૈગમાદિ. નિયમ-વિચિત્ર અભિપ્રહ વિશેષ. સત્યવચન વિશેષ. શૌચ-દ્રવ્યથી નિર્લેપતા, ભાવથી અનવઘ સમાચારતા. જ્ઞાન-મતિ આદિ. દર્શન-ચક્ષુર્દશન આદિ અથવા સમ્યકત્વ. ચાગ્નિ-બાહ્ય સદનુષ્ઠાન.
અહીં કરણ ચરણના ગ્રહણ છતાં આર્જવાદિનું ગ્રહણ તેની મુખ્યતા જણાવવા છે. જિતકોધત્વાદિ અને આર્જવાદિમાં શો ભેદ છે ? પ્રથમમાં તેના ઉદયનું વિકલીકરણ છે, બીજામાં ઉદયનો નિરોધ છે. અથવા હેતુ-હેતુમતભાવ છે. • x • ઓરાલ-ભીમ, ભયાનક અથવા ઉદા-પ્રધાન. ઘોર-નિર્ગુણ, પરીષહ-કપાય નામે શગુનો વિનાશ કરવો. બીજા આત્મનિરપેક્ષને ઘોર કહે છે. ઘોરવ્રત-બીજા વડે દુરનુચર વ્રતો
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૪ મહાવત. ઘોર બ્રહ્મચર્ય-અપ સવ વડે જે દુ:ખે આચરાય છે. - x • ઉસ્કૃઢ શરીર - સકાર પરત્વે નિસ્પૃહ. સંક્ષિપ્ત-શરીર અનર્વતી, વિપુલ - અનેક યોજન પ્રમાણ ક્ષેત્રાશ્રિત વસ્તુદહન સમર્થ તેજોવેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિથી ઉત્પન્ન તેજ વાલા. - ૪ -
ચાર જ્ઞાનયુક્ત- કેવળજ્ઞાન સિવાયના. આના દ્વારા તેમને જ્ઞાનપ્રધાન કહ્યા. નગાર-સાધુ. - x • ગામાણુગામ-એક ગામથી બીજા ગામ જતા, આના દ્વારા પ્રતિબદ્ધ વિહાર કહ્યા. * * * સુખસુખેત-શરીરના ખેદના અભાવથી અને સંયમમાં બાધાના અભાવથી. • X - X • યથા પ્રતિરૂપ - મુનિજનને યથોચિત, અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરીને. - x -
• સૂત્રણ-૫ થી ૮ :
[૫] ત્યારે ચંપાનગરીથી દિi નીકળી. કોણિક નીકળ્યો. ધર્મ કહ્યો. દિ જે દિશાથી આવેલી, તે દિશામાં પાછી ગઈ.
તે કાળે, તે સમયે આર્ય સુધમ અણગારના મોટા શિષ્ય આ જંબૂ નામે અણગાર, જે કાશ્યપગોત્રના, સાત હાથ ઉંચા હતા યાવતુ આ સુધમાં સ્થવિરની ર નહીં - નજીક નહીં એવા સ્થાને ઉdજાનુ, અધોશિર થઈ ધ્યાન કોઠમાં પ્રવેશી સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
ત્યારે તે આજંબુ જીતશ્રદ્ધ, જાતસંશય, જાતકુતૂહલ, સંભાત, શ્રદ્ધા, સંત સંશય, સંજાત કુતુહલ, ઉતાને શ્રદ્ધા-સંશય, કુતૂહલ, સમુતજ્ઞ શ્રદ્ધાસંશય-કુતુહલ, ઉત્થાનથી ઉઠીને, જ્યાં આર્ય સુધમાં સ્થવિર હતાં ત્યાં આવે છે. આવીને આર્ય સુધમને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને બંદે છે - નમે છે, વાંદી-નમીને આર્ય સુધમની અતિ દૂર કે નીકટ નહીં તેવા સ્થાને શ્રવણની ઈચ્છાથી, નમન કરતા, અભિમુખ હાથ જોડી, વિનયથી પર્યાપાસના કરતાં આમ
છે ? હે જંબૂ! - x - ૧૯ અદાયનો કહ્યા છે.
[૬ થી ૮] - ઉક્ષિપ્ત જ્ઞાન, સંઘાટ, ડ, કૂર્મ, શૈલક, તુબ, રોહિણી, મી , માર્કદી, ચંદ્ર... દાdદ્ધવ, ઉદકજ્ઞાત, મંડૂક, તેતલીપુત્ર, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુસમા... પુંડરીક, એ ૧ભું છે.
• વિવેચન-૫ થી ૮ :
* * * કૃષિક રાત આદિ સુધમસ્વામીને વંદનાર્થે નીકળ્યા. જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. - X - સાત હાથ ઉંચા, ચાવતું શકદથી આમ જાણવું - સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજ ઋષભનારાય સંઘયણી, સુવીરખાસમાન તથા પાગર્ભવત્ ગૌરવર્ણવાળા, - x • વણતિશય પ્રધાન જે રેખા તેના જે પમબલવ તેના સમાન ગૌર, ઉગ્રતા કર્તા, તપ તપનાર તે તાપિત તd, જેના વડે કર્મોને સંતાપીને, તે તપ વડે પોતાના આત્માને પણ તપોરૂપ સંતાપિત-X- તથા પ્રશસ્ત તપ કે બૃહત્ત તપથી મહાતપસ્વી તથા દીપ્ત તપ, દીપ્ત એટલે અગ્નિ માફક જવલતુ તેજ, કર્મ ઇંધનના દાહકવથી કહ્યું.
ઉદાર, ઘોર, ઘોરગુણ ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી આદિ ગુણ વિશિષ્ટ જંબૂસ્વામી, આર્ય સુધર્મ સ્થવિરની અતિ દૂર કે અતિ સમીપ નહીં પણ ઉચિત દેશમાં રહેલ. કઈ રીતે? નાજૂ - શુદ્ધ પૃથ્વી આસન વર્જનથી ઔપગ્રહિક નિષઘા અભાવથી ઉત્કટાસન રૂપ કહેવાય, તે ઉd જાનું. અધ:શિર - અધોમુખ, ઉર્વ કે તીર્થો નહીં, તે રીતે દૃષ્ટિ ન રાખીને, નિયત ભૂમિ ભાગમાં દષ્ટિ રાખીને, ધ્યાન રૂપ કોઇને પામેલ. જેમ કોઠામાં ધાન્ય ક્ષેપ કરતાં વિખેરાતું નથી, તેમ ધર્મધ્યાનરૂપ કોઠામાં પ્રવેશીને ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃતાત્મા થાય છે.
સંયમ-સંવર વડે તપ-ધ્યાન વડે આત્માને વાસિત કરતા વિચરે છે. - - - ધ્યાન પછી પૂર્વ પ્રસ્તુત પરામશર્થે •x• વિશેષાવધારણ અર્થે આર્યજંબૂ ઉધતું થાય છે, કેવા થઈને ? જેની ઈચ્છા પ્રવૃત્ત થઈ તે જાતશ્રદ્ધ, વક્ષ્યમાણ પદાર્થોનો પારજ્ઞાનમાં જાતશ્રદ્ધ. જd સંશય અનિરિતાર્થ જ્ઞાન ઉભય વસ્તુ અવલંબીને પ્રવૃત, તે તે મુનિને થયું - જે રીતે ત્રિભુવન પ્રકાશ પ્રદીપ સમાન ભગવંત મહાવીર વર્ધમાન સ્વામીએ પાંચમાં અંગની સમસ્ત વસ્તુને - * - અર્થથી કહી, એ રીતે જ છઠ્ઠા અંગમાં પણ કહી છે કે અન્ય રીતે ? તથા જાતકુતુહલ-ઉત્સુકતાથી.
સંજાતશ્રદ્ધ આદિ, સમુNa શ્રદ્ધ આદિમાં જે શબ્દ-પ્રકર્ષ આદિ વચન, તથા જેને પૂર્વે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તે ઉત્પન્ન શ્રદ્ધ. હવે ઉત્પન્ન શ્રદ્ધત્વ અને જાતે શ્રદ્ધત્વમાં શો અર્થ ભેદ છે ? કશો નહીં. હેતુ પ્રદર્શનાર્થે આ પ્રયોગ છે. તેથી કહે છે – ઉત્પણ શ્રદ્ધવણી જાતશ્રદ્ધ-પ્રવૃતશ્રદ્ધ.
બીજા કહે છે - જે પૂછનારને શ્રદ્ધા જન્મી છે તે જાતશ્રદ્ધ. જાતશ્રદ્ધ કેમ ? જેનાથી જાતસંશય છે. કઈ રીતે સંશય જન્મો ? જાતકુતૂહલથી. જેમકે - છઠ્ઠા અંગનો અર્થ કેવો હશે ? - X - એ પ્રમાણે સંજાત-ઉત્પન્ન-સમુNH શ્રદ્ધાદિને ઇહાઅપાય-ધારણા ભેદથી કહેવા. * x -
વિધુત્તો - ત્રણ વખત જમણી બાજુથી આરંભી, પરિભ્રમણ કરતા તે આદક્ષિણ
- ભગવાન ! જો શ્રમણ ભગવંત મહાવીર, કે જે આદિકર, તીર્થક્ટ, સ્વય સબુદ્ધ, પરષોત્તમ, પુરુષસીહ, પુરુષવરપુંડરીક, પુરુષવર્ગાધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતક, લોકwદીક, લોકપધોતકર, અભયદાતા, થરાદ, ચક્ષુદ, માદ, બોધિદ, ધર્મદ, ધર્દિશક, ધનાયક, ધમસાથી, ધર્મવિર ચાતુરંત ચક્રવતી, આપતિed જ્ઞાન-દર્શનધટ, વિવૃત્ત છા, જિનજાપક, વીર્ણ-તારક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-અચલઅરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ
પુનરાવર્તિક-શાશ્વત સ્થાનને પામેલ હતા, તેઓએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન! છઠા અંગ જ્ઞાતાધર્મનો અર્થ શો કહ્યો છે ? | હે જંબૂ એમ આમંત્રી, આસુધમ સ્થવિરે આર્ય જંબૂ અણગારને આમ કહ્યું - હે જંબૂ યાવતું સિદ્ધિ સ્થાન પ્રાપ્ત ભગવંત મહાવીરે છઠ્ઠા આંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે - જ્ઞાતા અને ધર્મ કથાઓ. - ભગવાન ! જે શ્રમણ ભગવંત મહાવીરે - x • બે શ્રુતસ્કંધ કહ્યા છે - x • તો હે ભગવન ! પ્રથમ શ્રુતસ્કંધના - x • ભગવતે કેટલા અધ્યયનો કહ્યા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧-//૫ થી ૮
૨૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રદક્ષિણા - x • વર્ત - વાણી વડે સ્તુતિ કરે છે, નત્તિ - કાયા વડે નમે છે. અતિ નીકટ નહીં-અતિ દૂર નહીં, તેવા ઉચિત દેશમાં. સાંભળવાને ઈચ્છતા, નમન કરતાં, અંજલિ કરીને, વિનય વડે નમે છે. પર્યાપાસના કરતા કહ્યું. જે કહેલું, તે બતાવે છે.
નર્જી આદિ પ્રગટ છે. વિશેષ એ કે- જો ભગવંતે પાંચમાં અંગનો આ અર્થ બતાવ્યો, તો છઠ્ઠા સંગનો શો અર્થ છે? આ પ્રશ્ન વાક્ય છે ઉત્તરદાનાર્થે કહે છે. - હે જંબા આ રીતે આમંત્રણ વયનથી આમંત્રીને સધમસ્વિામીએ જંબસ્વામીને કહ્યું. ગતિ - ઉદાહરણ, તે પ્રથમ શ્રુતસ્કંધ છે અને ધર્મપ્રધાન કથા તે ધર્મકથા એ બીજુ છે.
ઉક્લિપ્તાદિ અઢી શ્લોક છે. તેમાં - (૧) મેઘકુમારના જીવે, હાથીના ભવમાં જે પણ ઉંચો કર્યો, તે ઉદ્વિતને ઉપલક્ષીને મેઘકમાર ચરિત્ર ઉક્તિ કહેવાય છે. તે • x • ઉક્ષિપ્ત જ્ઞાત છે. આની જ્ઞાતતા આ રીતે વિચારવી - દયાદિ ગુણવાળા દેહકષ્ટને સહે છે, ઈત્યાદિ - ૪ -
(૨) સંઘાટક - શ્રેષ્ઠી અને યોને એકબંધન બદ્ધવથી આ પણ ઈષ્ટાચ જ્ઞાપકવણી જ્ઞાત જ છે. આ રીતે બધે જ જ્ઞાત શબ્દ જોડવો.
(3) અંડ-મયુરી અંડ... (૪) કૂર્મ-કાચબો... (૫) શૈલક રાજર્ષિ.. (૬) તુંબતુંબડ... (3) રોહિણી-શ્રેષ્ઠીવર્ધ... (૮) મલ્લી-૧લ્માં જિનને સ્થાને ઉત્પત્ત તીર્થકરી... (૯) માર્કદી-વણિકૂપુત્ર... (૧૦) ચંદ્ર.
(૧૧) દાવદ્રવ-સમુદ્ર કિનારે વૃક્ષ વિશેષ... (૧૨) ઉદક-નગરની ખાઈનું જળ... (૧૩) મંડૂકનંદ મણિયાર શ્રેષ્ઠીનો જીવ. (૧૪) તેલી-તેતલિપુત્ર નામે અમાત્ય.. (૧૫) નંદીફળ-નંદી વૃક્ષ નામે તરુ ફળ... (૧૬) અપરકંકા-ધાતકીખંડના ભરતોનની રાજધાની... (૧૭) કીર્ણ-સમુદ્રમધ્યવર્તી અશ્વ... (૧૮) સુંસમા-શ્રેષ્ઠી પુત્રી... (૧૯) પુંડરીક જ્ઞાત.
છે અધ્યયન-૧-ઉક્ષિપ્ત છે
- X - X - X – • સૂત્ર-૯,૧૦ :
[6] ભગવાન ! જે શ્રમણ ચાવત સંપાતે જ્ઞાતિના ૧૯-અધ્યયનો કહ્યા છે • ઉદ્દિાત ભાવતુ પુંડરીક. (તો) ભગવદ્ ! પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબુ તે કાળે, તે સમયે આ જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણદ્ધિ ભારતમાં રાજગૃહ નામે નગર હતું . વક, ચૈત્ય વર્ણન. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજ હતો, તે મહાહિમવંત વર્ણન. તે શ્રેણિક રાજાને નંદા નામે રાણી હતી, સુકુમાલ હાથપગ વર્ણન.
[૧] તે શ્રેણિકનો પુત્ર અને નંદા દેવીનો આત્મજ અભય નામે કુમાર હતો. જે અહીન યાવત સુરપ હતો, શામ-દંડ-ભેદ તથા ઉપદાન નીતિમાં નિણાત તથા વિધિજ્ઞ હતો. ઈહાપોહ-માગણ-ગવેષણા-અર્થશાસ્ત્રમાં વિશારદ હતો, ઔત્પાતિકી, વૈનચિકી, કાર્મિક, પારિણામિકી એ ચાર ભેદ બુદ્ધિયુક્ત હતો. શ્રેણિક રાજાને ઘણાં કાર્યોમાં, કુટુંબમાં, મંગોમાં, ગુહ્ય કાર્યમાં, રહસ્યમાં,
નિશ્ચયમાં, આપૃચ્છા-પ્રતિકૃચ્છમાં મેઢી સમાન, આધારરૂષ, આલંબનરૂપ, ચણભૂત, સર્વ કાયમાં-સર્વભૂમિકામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત વિસ્તીર્ણ વિચાર, રાયધુરા ચિંતક હતો. શ્રેણિક રાજાના રાજ્ય, સ, કોશ, કોઠાગાર, બલ, વહન, પુર, તપુરની દેખભાળ કરતો હતો.
• વિવેચન-૯, ૧૦ :
જો પહેલા શ્રુતસ્કંધના આટલા અધ્યયનો ભગવંતે કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવતે શો અર્થ કહ્યો છે, તે શાસ્ત્રાર્થ પ્રસ્તાવના છે. આમ પૂછતાં જંબૂસ્વામી પ્રત્યે સુધમસ્વિામી શ્રુતના અર્થને કહે છે. તે સુગમ છે. • x • આ જ જંબુદ્વીપ, બીજો નહીં. ભારત ક્ષેત્રના દક્ષિણાદ્ધ ભરતમાં, ઉત્તરાદ્ધ ભરતમાં નહીં. એવી - રાજાની પત્ની. - x - અહીન યાવત્ સુરૂપ.
અહીં ચાવતું શબ્દથી આ પ્રમાણે જાણવું –
લક્ષણ અને સ્વરૂપથી અન્યૂન, પાંચે ઈન્દ્રિયો જેને છે, તેવા શરીરવાળો. લક્ષણ-સ્વસ્તિક, ચકાદિ. વ્યંજન-મેષ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેનાથી યુક્ત - x • માન-જલદ્રોણ પ્રમાણતા, કઈ રીતે ? જળથી અતિ ભરેલ કુંડમાં પુરુષ પ્રવેશે, ત્યારે જે જળ નીકળે, તે જો દ્રોણ-માન હોય ત્યારે તે પુરુષ માન પ્રાપ્ત કહેવાય. ઉન્માન-અર્ધ ભાર પ્રમાણતા. પ્રમાણ - સ્વ અંગુલ વડે ૧૦૮ અંગુલ ઉંચાઈથી. તે માનોન્માન પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુનિપજ્ઞ સર્વે અંગો જેના છે, તથાવિધ સુંદર શરીરવાળો. ચંદ્ર સમાન સૌમ્યાકાર, કમનીય, તેથી જ પ્રિય દર્શન-રૂપ જેનું છે. તે. તથા સામ-દંડ-ભેદ-ઉપપ્રદાનરૂપ જે રાજનીતિ, તેને સારી રીતે પ્રયુક્ત.
નય-નૈગમાદિ ઉક્ત લક્ષણ નીતિ, જે પ્રકારે છે, તેને જાણે છે, તે તથા. સTE તેમાં પરસ્પર ઉપકાર પ્રદર્શન ગુણ કીર્તનાદિ વડે શગુનું આભ વશીકરણ તે શામ. તથાવિધ પરિકલેશમાં ધનહરણાદિ તે દંડ. શત્રુ પરિવર્ગને જીતીને સ્વામી આદિના સ્નેહ અપનયનાદિ તે ભેદ, ગૃહીત ધન પ્રતિદાનાદિ ઉપપદાન. જયવિધિ તે સાત નૈગમાદિ નય. પ્રત્યેકના સો ભેદ, નીતિ ભેદ - સામનીતિના પાંચ, દંડના ત્રણ, ભેદ અને ઉપપ્રદાનના પાંચ-કામંદકાદિ પ્રસિદ્ધ.
ઈહા-આ ઠંડ્યું છે કે પુરષ, તે અર્થની આલોચના અભિમુખ મતિયેટા. ચાપોહઆ કંઠ જ છે, તેવો નિશાય. માર્ગણા-આ વલિ ઉત્તપણાદિ સ્થાણુ ધર્મ પ્રાયઃ ઘટે છે, ઇત્યાદિ અન્વય ધમલોચનારૂપ. ગવેષણ - આ શરીર કંડૂચનાદિ પુરુષ ધર્મ પ્રાયઃ ઘટતા નથી, તે વ્યતિરેક ધર્મ આલોચનારૂપ ઈહાદિ, તેના વડે અર્થશાસ્ત્રમાં જે મતિબોધપણાથી વિશારદ. તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે યુક્ત. તેમાં -
ત્પાતિકી - અદેખ, અશ્રુત, અનનુભૂત અર્થ વિષય આકસ્મિકી પૈનચિકીગુરના વિનયથી પ્રાપ્ત શાસ્ત્રાર્થ સંસ્કારજન્યા. કમજા-કૃષિવાણિજ્યાદિ કમાસ જન્ય. પારિણામિકી-પ્રાયઃ વયવિપાર્જન્યા.
તથા શ્રેણિક રાજાના ઘણાં કાર્યો-ભક્ત, સેવક, રાજ્યાદિ દાન લક્ષણ કૃત્ય વિષયભૂત તથા કુટુંબમાં સ્વકીય પકીય વિષયરૂપ જે મંત્રથી નિશ્ચય સુધી પૂછવા યોગ્ય. તેમાં મંત્ર-મંત્રણા, ગુહ્ય-લજ્જનીય વ્યવહાર, રહસ્ય-એકાંત યોગ્ય આ બધાંના
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૯,૧૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિશ્ચયમાં “આ આમ જ છે.” તેવા નિર્ણયોમાં અથવા સ્વતંત્ર કાયદિમાં. પચ્છનીય
એક વખત, પ્રતિપયજીનીય-બે, ત્રણ વખત - X - મેઢી-મંકણીય અને વિવેચે છે. પ્રમાણ-પ્રત્યક્ષાદિ. * * આધાર-સર્વ કાર્યોમાં આધાર જેવા. આલંબન-દોરડાની માફક, ખાડા આદિમાંથી નીકળવા માટે આલંબનરૂપ. ચક્ષુ-લોયન, મંત્રી-અમાત્યાદિ વિવિધ કાર્યોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષયuદર્શકપણાથી ચક્ષ. આ નો જ વિસ્તાર કરેલ છે. મેદભૂત આદિ. ભૂત શબ્દ ઉપમાર્ગે છે. સર્વકાર્ય-સંધિવિગ્રહાદિમાં, સર્વ ભૂમિકામાંમંત્રી અમાત્ય સ્થાનોમાં પ્રત્યય-જેનું વચન અવિસંવાદી છે તે. • x • x • ઈત્યાદિ - x - ૪ -
• સૂત્ર-૧૧,૧૨ -
[૧] તે શ્રેણિક રાજાને શારિણી નામે રાણી હતી. • યાવ4 - શ્રેણિક રાજાને ઇચ્છા હતી યાવત વિચરે છે..
[૧] ત્યારે તે ધારિણીદૈવી અન્યાદા કોઈ દિવસે, તેવા પ્રકારના બાહ્ય દ્વાર પર તથા મનોજ્ઞ, નિશ્વ, સુંદર કારવાળા અને ઉંચા સ્તંભો ઉપર અતિ ઉત્તમ પુતળીઓ હતી. ઉજ્જવલ મણિ, કનક અને કર્કીતન આદિ રનોના શિખર, કોતગવાઝ, આઈ ચંદ્રાકાર સોપાન, નિસ્પૃહક, કનકાલી તથા માલિકા આદિ ઘરના વિભાગો સુંદર ચનાથી યુક્ત હdu. સ્વચ્છ ગેરુથી ઉત્તમ રંગેલા હતા. બહારથી ધૃષ્ટ-સૃષ્ટ અને અંદરના ભાગમાં ઉત્તમ uિોનું આલેખન હતું. તેનું તળીયું વિવિધ પંચરંગી મણિ-રતન જડિત હતું. ઉપરી ભાગ પાલતા, પુરપાધન વેલ, માલતી દિથી ચિત્રિત હતો.
તેના દ્વાર ભાગમાં ચંદન-ચર્ચિત મંગલ ઘટ સારી રીતે સ્થાપિત હતો. તે સરસ કમલથી શોભિત હતો. પ્રતક આભૂષણો તથા મણિ-મોતીની લાંબીલટકતી માળાથી શોભતો હતો. ત્યાં સુગંધી અને શ્રેષ્ઠ પુuોથી કોમળ અને રંવાટીવાળી શા હતી. તે મન-હૃદયને આનંદિત કરનારી, કપૂર-લવીંગ-મલય ચંદન, કાળો રંગ, ઉત્તમ કુરુક્ક, તુરક આદિ ધૂપના બળવાથી ઉત્પન્ન મધમધતી ગંધથી રમણીય હતી. તે સુગંધવરગંધિત, ગંધવત ભૂત હતી. મણિના કિરણથી અંધકારનો નાશ કરાતો હતો. બીજું કેટલું કહીએ ? તે ધુતિગુણથી ઉત્તમ દેવવિમાનને પણ પરાજિત કરતી હતી.
- તે તેવા પ્રકારની શય્યામાં શરીરમમાણ ઉપધાન બિછાવેલ હતું. બંને બાજુ ઓશીકા હતા, તે બંને તરફ ઉpid અને મધ્યમાં ગંભીર હતી. ગંગા કિનારે રેતીમાં પગ રાખતાં પગ ધસી જાય, તેમ તેમાં પણ ધસી જતા હતા. ઉપચિત ક્ષૌમ દુકુલ વસ્ત્ર બિછાવેલ હતું. તે આખરક, મલક, નવત, કુશકત, લિંબ અને સિંહ કેસર અસ્તરણથી આચ્છાદિત હતું. તેના પર સુંદર રજણ પડેલ હતું. તેના ઉપર રમણીય “મચ્છરદાની” હતી. તેનો સ્પર્શ જિનક, રુ બૂર, માખણ સમાન નરમ હતો.
આવી શસ્યામાં મધ્યરાત્રિ સમયે ધારિણી રાણી સુખ-જાગૃત વારંવાર નીદ્ધા લેતી હતી. ત્યારે એક મહાન, સાત સાત હાથ ઉંચો, રજતકૂટ સદેશ,
શ્રેત-સૌમ્ય-ક્સૌમ્યાકૃતિ, લીલા કરતો, અંગડાઈ લેતો હાથી, આકાશતલથી ઉતરી પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો, જોઇને જાગી.
ત્યારે તે ધારિણીદેવી આ આવા પ્રકારના ઉદાર-કલ્યાણ-શિવ-ધન્યમંગલસૂત્રીક-મહાવનને જોઈને જાગી ત્યારે સ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત-પતિમનાપરમ સૌમનશ્ચિક, હર્ષના વાશી વિકસિત હૃદયવાળી, મેઘની ધારાથી સિંચિત કદંબ પુપ સમાન રોમાંચિત થઈ. તે સ્વપ્નને વિચારી, શસ્યા થકી ઉઠી, ઉઠીને પાદપીઠથી નીચે ઉતરી, ઉતરીને ત્વરિત, અચપળ, અસંભાત, અવિલંબિત, રાજહંસ સર્દેશ ગતિથી જ્યાં તે શ્રેણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને શ્રેણિક રાજાને તેની ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મનામ, ઉદાર, કલ્યાણ, શીવ, ધન્ય, મંગલ, સગ્રીક, હૃદયને-ગમનીય, અલ્હાદક, મિત-મધુસૂરિભિત-ગંભીરસશીક ઘણી વડે વારંવાર બોલાવી જગાડે છે. જગાડીને શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને વિવિધ મણિકનકરન-વડે ચિત્રિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને આad, વિશ્વસ્ત થઈ ઉત્તમ-સુખદ- શ્રેષ્ઠ આસને બેસી, બંને હાથ વડે પરિગૃહિત, મસ્તકે વર્ણ કરી, મસ્તકે અંજલિ કરી શ્રેણિક રાજાને આમ કહ્યું -
હે દેવાનુપિય ! આજે તેવા પ્રકારની પૂિવોંકત] શસ્યામાં સુતી હતી ત્યારે યાવતુ પોતાના મુખમાં પ્રવેશતા હાથીના સ્વપ્નને જોઈને જાગી. તો હે દેવાનુપિયા આ ઉદાર સ્વાનનું મને શું કલ્યાણ, ફળ વૃત્તિ થશે?
• વિવેચન-૧૧,૧૨ -
ધારણી નામે રાણી હતી. ચાવત - x • અહીં બે વખત ચાવતું શબ્દ વડે આમ જાણવું. સકમાલ હાથ-પગ, અહીન પંચેન્દ્રિયશરીરી, લક્ષણ-વ્યંજન, ગુણથી યુd, માનોન્માન પ્રમાણ સુજાત સર્વાગ સુંદરંગી, શશિ સૌમ્યાકારા, કાંતા, પ્રિયદર્શના, સુરૂપા, મુઠ્ઠીમાં ગ્રાહ્ય ત્રણ રેખા યુક્ત, જેનો મધ્યભાગ બલીષ્ઠ છે તેવી, કાર્તિકી ચંદ્રવત્ વિમલ સૌમ્ય વદનવાળી, બે કુંડલો વડે ઉલિખિત, કપોલ મધ્ય વિરચિત મૃગમદાદિ રેખાવાળી, શૃંગારના ગૃહ જેવી અથવા મંડન-આભૂષણના આટોપથી પ્રધાન આકૃતિવાળી, સુંદર વેષયુક્તા તથા ઉચિત ચેષ્ટિત, નેત્ર ચેષ્ટાવાળી, પ્રસન્નતા યુક્ત, પરસ્પર ભાષણ લiણમાં નિપુણા, સંગત લોકવ્યવહારોમાં કુશલ, ચિતપસાદજનિકા, જેને જોતાં ચા શ્રમ ન પામે તેવી, મનોજ્ઞરૂપા, પ્રતિરૂપા, શ્રેણિક રાજાને ઈટા, વલ્લભા, કાગવથી પિયા, પ્રેમવિષયવથી મનોજ્ઞા, પ્રશસ્ત નામવાળી, હૃદયમાં ધારણીય, વિશ્વાસનીય, સંમતત્વથી ઘણાં લોકો કે બીજા વડે માન્ય કે બહુમાનપાત્ર, વિપ્રિયકરણ છતાં પછી અનુમતા, આભરણ કરંડક સમાન ઉપાદેય, માટીના તેલના ભાજન વિશેષને ભાંગવાના ભયથી સારી રીતે સંગોય, વસ્ત્ર મંજુષાવતુ સુસંપરિગૃહિd, રનકરંડક સમાન સુસંરક્ષિત-x-x- શ્રેણિક રાજા સાથે વિપુલ ભોગ ભોગવતી હતી.
* * * * * વાસભવન કેવું હતું? ગૃહનું બાહ્ય આનંદક છ કાઠમય હતું. બીજાના મતે આ સ્તંભના વિશેષણ છે. લટ-મનોજ્ઞ, મૃાટ-મસૃણ, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવાળા. આ સ્તંભો, ઉંચા રહેલા સ્તંભોમાં વ્યવસ્થિત સ્તંભોદ્ગતા, અતિપ્રધાન જે પુતળી, ઉવલ ચંદ્રકાંતાદિ મણી, સુવર્ણની, કર્યેતનાદિ રત્નોની જે પિકા, તથા
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૧,૧૨
કપોલતાલી વરંડિકા નીચે અસ્તર વિશેષ, સચ્છિદ્ર ગવાક્ષ વિશેષ, અર્ધચંદ્રકાર સોપાન નિસ્પૃહક, અસ્તર વિશેષ - x - અસ્તર વિશેષ ચંદ્ર શાલિકા • x • તેમાં પાષાણ ધાતુ વડે ઐરિક વિશેષ વર્ણ ચિત છે, તથા બહાર શેત, કોમળ પાષાણાદિ વડે ધૃષ્ટ, તેથી જ મસૃણ, તથા અંદરથી પ્રશસ્ત, પવિત્ર, લિખિત ચિકમ તેમાં છે. તથા વિવિધ જાતિભેદથી પંચવર્ણી મણિરત્નોથી રચિત મણિભૂમિકા જેમાં છે તે, તથા પાકાર લતા, અશોક લતા વડે અથવા પાલતા અને મૃણાલિકા વડે, પુષ પ્રધાન પણ વલ્લિ વડે, તથા ઉતમ માલતી આદિ વડે ચિત્રિત ઉપરિતન ભાણ જેમાં છે, તે તથા પદાદિ વડે ઉલ્લોકનો અધોભાગ ચિકિત અધોભાગ છે તથા ઉત્તમ સુવર્ણના મંગળ કળશ. સારી રીતે રાખેલ છે, ચંદનાદિથી ચર્ચિત, દ્વાર ભાગ સરસ પોથી શોભિત છે. અથવા હાર ભાગ ઢગલો કરાયેલ સરસ પડા વડે શોભે છે.
તથા પ્રતક - સુવર્ણના આભરણ વિશેષની મુગતા યુક્ત મણિ મોતીની માળા વડે સારી રીતે વિરચિત દ્વાર શોભા છે જેની, તુલી આદિની શય્યાનો પૂજોપચાર જેમાં છે, જે મનને સ્વાથ્યકર છે, તથા કપૂર, લવંગ, મલય ચંદનાદિ ગંધ દ્રવ્ય વિશેષ, તુરક ધૂપ, આ બધાંનો જે ધૂપ તેનાથી બળતા, અતિશય ગંધ, તેના વડે અભિરમણીય, પ્રધાન ચૂર્ણની ગંધ જેમાં છે, તે સુગંધવગંધી, તથા ગંધ દ્રવ્યગુટિકા કે કસ્તુષ્કિાની ગંધ, તેની ગુટિકા-અતિશય સુગંધી સમાન ઈત્યાદિ કેટલું વર્ણન કરવું ?
" આ સર્વ વર્ણન, ધતિ વડે અને ગુણોથી દેવવિમાનનો જય કરે છે. - x - તે શય્યામાં શરીર પ્રધાન જે ઓશીકા વર્તે છે તે મસ્તકે અને પગ પાસે રહેલા છે. તે બંને તરફ ઉન્નત અને મધ્ય નત છે. તેના નમવાથી ગંભીર અથવા મધ્ય ભાગથી ગંભીર-પગ મધ્યમાં ધસી જાય તેવી હતી.
ત્યાં કપાસ કે અતસીના વસ્ત્ર યુગલની અપેક્ષાએ એક પટ શાટકનું આચ્છાદના છે, તથા • x • સ્તરણ વિશેષ વડે આચ્છાદિત, • x • નવત-ઉનનું વિશેષમય જીન, • x• સિંહકેસર-જટિલ કંબલ, સારી રીતે રચિત આણ-આચ્છાદન વિશેષ, - X - મશક ગૃહાભિધાન વસ્ત્રથી આવૃત, સુરમ્ય, આજિનક-ચર્મમય વસ્ત્ર વિશેષ, સ્વાભાવિક અતિ કોમળ, • x • સૂત, બૂર, માખણવત્ મૃદુ સ્પર્શવાળી, * *
પર્વ સમ અને અપરાત્રિ રૂપ કાળ લક્ષણ અgિ - x - મધ્યરાત્રિ, ન અતિ ઉંઘતી - ન અતિ જાગતી, તેથી જ વારંવાર કંઈક નિદ્રાને લેતી. એક હાથી જોઈને જાણી, તે હાથી સાત હાથ ઉંચો હતો. તેને આકાશતલથી મુખમાં અવતરતો જોયો. વાયનાંતરથી સીંહનું સ્વપ્ન જોઈને જાગી. ચાવતુ શબ્દથી એક મહાન પંડર-ધવલશ્વેત અર્થાત્ અત્યંત શુક્લ. ઉપમાથી કહે છે – શંખકુળની માફક વિમલ, દહીં સમાન ઘન, ગાયના દૂધના વિમલ ફીણ જેવો, ચંદ્રસમાન પ્રભાયુક્ત અથવા હારજત-ક્ષી-આદિથી અતિ ગોત, મહાહિમવાનુવતું વિતી, મણીય તથા –
સ્થિર, મનોજ્ઞ, અણેતન ભાગમાં કૂપર, સ્થૂલ, સુશ્લિષ્ટ, મનોહર, તીક્ષ્ણ દાંતો વડે વિસ્તૃત મુખવાળો, તથા પરિકર્મ કરેલ, પરિમિત. તથા લાલકમળના પાંદડા સમાન, સુકુમાર-અતિકોમળ તાળવું અને અગ્રજિહા પ્રસારેલ એવો, મધુગુટિકાવત્,
30
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીપ્યમાનુ, પિંગલ આંખોવાળો, માટીના ભાજન વિશેષમાં રહેલ જે અગ્નિ વડે તાપિત સુવર્ણ, આવર્ત કરાયેલ હોય તેની જેમ, વિસ્તૃત અને વિમલ સમાન નયનવાળો, • x• પાઠાંતરથી વૃત, પ્રતિપૂર્ણ, પ્રશસ્ત, સ્નિગ્ધ, મધુગુલિક પિંગલચ્છ તથા વિસ્તીર્ણ, માંસલ, રોમવર્તી ઉર, પરિપૂર્ણ વિમલ સ્કંધવાળો, અથવા પ્રતિપૂર્ણ સુજાત સ્કંધ યુક્ત, તથા મૃદ, વિશદ, સૂમ, પ્રશસ્ત લક્ષણ, વિનીમાં કેશર જટાવાળો અથવા નિર્મળ ઉતમ કેસરાને ધારક, ઉંચુ કરેલ સારી રીતે વાળીને રાખેલ, સુજાત, સદગુણોપેત, ભૂમિ ઉપર પછાડેલ પંછવાળો, સૌમ્ય, સૌમ્યાકાર, લીલા કરતો, શરીરની ચેષ્ટા વિશેષ કરતો ગગનતલથી ઉતરીને મુખમાં પ્રવેશતો સીહ જોઇને જાગી.
આવા વર્ણવેલા સ્વરૂપવાળા સ્વપ્નને જોયું જે ઉદાર, પ્રધાન, કલ્યાણના શુભ સમૃદ્ધિ વિશેષના કારણવથી નિરોગત્વ આપે છે. તે ઉપદ્રવ ઉપશમ હેતુત્વથી શિવ, ધનાવહqથી ધન્ય, દુરિતના ઉપશમથી મંગલ, સશોભન સ્વપ્ન જોયું. જોઈને અતિ તુષ્ટ, હષ્ટ થઈ, ચિત વડે આનંદિત થઈ, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ્યયુક્ત, હર્ષના વશથી વિસ્તરેલ હૃદયવાળી. આ બધાં પ્રાયઃ કાર્યક પદો છે. પ્રમોદપકર્ષના પ્રતિપાદનાર્થે તથા સ્તુતિતરૂપ હોવાથી દુષ્ટ નથી. • x •
માનસ ઉત્સુક્ય અભાવથી ત્વરિત, કાયાથી અચપળ, અખલિત, અવિલંબિત એવી રાજહંસ સર્દેશ ગતિ વડે... વિશિષ્ટ ગુણોપેતા વાણી વડે, તેની વલ્લભા હોવાથી ઈષ્ટા, સદૈવ અભિલષિત, અદ્વેષાદિ વડે પ્રિય, બધાંને મનોજ્ઞ, મનોરમ, ઉદાર નાદવણસ્માર આદિ યુક્ત હોવાથી ઉદાર, સમૃદ્ધિકારી, વાણીના દોષરહિત, ધન લંભિકા, માંગ૨, અલંકારાદિ શોભાવાળી, કોમળ અને સુબોધત્વથી હૃદયગમનીય, હદયને
હાદિક, વર્ગ-પદ-વાક્ય અપેક્ષાચી પરિમિત, સ્વરથી મધુર, સ્વર ઘોલના પ્રકારવતી, અર્થ અને શબ્દથી ગંભીર, તેવી ગુણ લક્ષમી યુક્ત વાણી વારંવાર બોલતી - - x - ગતિ જનિત શ્રમ જવાથી આad, સંક્ષોભાભાવે વિશ્ચત, શુભ કે સુખાસને રહીને, બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, શું કલ્યાણકારી-ફળ વૃત્તિ વિશેષ થશે ?
વાચનાંતરમાં રાણીના વર્ણનમાં આ પ્રમાણે છે – • સૂર-૧૩,૧૪ -
[૧૩] ત્યારે તે શ્રેણિક રાજ ધારિણી રાણીની પાસે આ કથનને સાંભળીને, અવધારીને હર્ષિત કાવવ હદય, ધારા વડે આહત કર્દભ વૃક્ષના સુગંધી પુણ સમાન તેનું શરીર પુલકિત થઈ ગયું, રોમાંચિત થઈ ગયો. તે વનને અવગ્રહણ કરીને ઈહામાં પ્રવેશ્યો, પ્રવેશીને પોતાની રવાભાવિક મતિપૂર્વક, બુદિવિજ્ઞાનથી, તે સ્વપ્નના અને ગ્રહણ કરે છે, કરીને ધારિણીદેવીને તેની યાવત હૃદયને આહ્વાદ આપનારી મિત-મધુરિભિત-ગંભીસશીક વાણી વડે વારંવાર પ્રશંસતો આ પ્રમાણે કહે છે
' હે દેવાનુપિયા! તે ઉદાર, કલ્યાણકારી, શિવ-ધન્ય-મંગલ-સીક, આરોગ્ય-તુષ્ટી-દીધય-કલ્યાણ-મંગલકારી એવા સ્વપ્નને જોયેલ છે, તે દેવાનુપિયા ! [ નથી તને અર્થનો-યુગનો-રાજ્યનો-ભોગસુખનો લાભ
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૧૩,૧૪ થશે. તેમજ હે દેવાનુપિય! તું નવ માસ પતિપૂર્ણ થતાં સાડા સાત સમિદિવસ વ્યતીત થતાં, આપણા કુલમાં કેતુ-દ્વીપ-પતિ-આવતંસક-તિલક-કીર્તિરૂવૃત્તિકરનંદિકરચશકર-આધારરૂપ-વૃક્ષરૂપ, ફુલની વૃદ્ધિ કરનાર, સુકમાલ હાથપગ યાવતુ પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલભાવથી મુક્ત થઈને, વિજ્ઞાન પરિણત થઈને, યૌવનને પ્રાપ્ત થતાં સૂર-વીર-વિક્રાંત-વિસ્તીર્ણ વિપુલ બલ-વાહનયુક્ત રાયવાળો રાજા થશે. હે દેવી! તેં ઉદાર યાવત્ આરોગ્ય-તુષ્ટી-દીધવિ-કલ્યાણકારક સ્વપ્નને જોયેલ છે. એ રીતે વારંવાર અનુમોદના કરે છે.
[૧૪] ત્યારપછી તે ધારિણી દેવી, શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી હર્ષિત-સંતુષ્ટ થાવ હૃદયી થઈ બે હાથ જોડી ચાવતુ અંજલિ કરીને આમ કહે છે. હે દેવાનુપિયા તે એમ જ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-તિચ્છિત છે, જે તમે કહો છો, તે અર્થ સત્ય છે, તેમ કરી, તે સ્વપ્નને સારી રીતે સ્વીકારી, શ્રેણિક રાજાની અનાજ્ઞા પામી, વિવિધ મણિ-કનક-રનથી સિમિત ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને પોતાની શય્યામાં બેસે છે, બેસીને આમ કહે છે -
તે મારા ઉત્તમ, પ્રધાન, મંગલમય, સ્વપ્નો, અન્ય પાપ વનોથી પ્રતિહd ન થાઓ, એમ વિચારી દેવ-ગરજન સંબદ્ધ, સસ્ત ધાર્મિક કથા વડે સ્વપ્ન જગરિકાથી જાગૃત થઈને રહીશ.
• વિવેચન-૧૩,૧૪ -
ધારી તેમાં નીય-કદંબ, ધાસહત નીય સુરભિ કુસુમવતું. સંયુમાલિય - જેનું શરીર પુલકિત થયું છે તે. રોમછિદ્રો ઉંચા થયા છે તે. તે સ્વપ્નને અથવગ્રહથી અવગ્રહી, સદર્શ પર્યાલોચનરૂપ ઈહામાં પ્રવેશે છે. પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, મતિ વિશેષભૂત ત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદથી સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે. પછી કહે છે – અર્થલાભ ઈત્યાદિ થશે. એ પ્રમાણે અનુમોદના કરે છે - x -
થાપ પુછUT - અતિપૂર્ણ, સાડા સાત અહોરાત્ર વ્યતીત થતાં, કુલકેતુ આદિ અગિયાર પદો - તેમાં કેતુ-વજ, તે રીતે કુલકેતુ સમાન, પાઠાંતરથી કુલહેતુ-કુલ કારણ, દીપ-પ્રકાશકવથી, સ્થિર આશ્રયના સાધચ્ચેથી પર્વત સમાન, અવતંત-શેખર, ઉત્તમવથી તિલક, ખ્યાતિ કરનાર, ક્યાંક વૃત્તિકર પણ દેખાય છે. વૃત્તિ-નિર્વાહ, નંદિકર-વૃદ્ધિકર, યશ-સર્વદિગુગામી પ્રસિદ્ધિ, પાદપ-આગ્રણીય છાયાપણાથી વૃક્ષ સમાન, વિવિધ પ્રકારે વૃદ્ધિને કરનાર. -- વિજ્ઞક-પરિણત માત્રથી કલાદિને જાણે, દાન કે અભ્યપેત નિવહિણથી શૂર, સંગ્રામથી વીર, ભૂમંડલ આક્રમણથી વિકાંત, વિસ્તીર્ણ, અતિ વિપુલ બળ-વાહનાદિ, રાજયપતિ-રાજા.
જે આમ છે, તો ઉદારાદિ વિશેષ સ્વપ્ન તેં જોયા છે. રાજાનું વચન સાંભળીને કહે છે - તમે જેમ કહો છો, તેમજ છે, આ રીતે તેમના વચનની સત્યતા કહી. ‘અવિત’ શબ્દથી વ્યતિરેક ભાવ કહ્યાં. અસંદિગ્ધ પદથી સંદેહ અભાવ કહ્યો, ઈતિપ્રતિચ્છિત અને બંને ધર્મના યોગથી ઈષ્ટ-પ્રતીષ્ટ, આ શબ્દથી અત્યંત આદર કહ્યો.
• • સ્વરૂપથી ઉત્તમ, ફળથી પ્રધાન, તેથી જ મંગલ, સાધુસ્વપ્ન ઈત્યાદિ છે. * * *
• સૂત્ર-૧૫ થી ૧૭ :
[૧૫] ત્યારે તે શ્રેણિક રાજ પ્રભાતકાળ સમયે કૌટુંબિક પુરષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાના શાળાને સવિશેષ પમ રમ્ય, ગંધોદક સિકત સાફ-સુથરી કરી લીપ્ત, પંચવણ સરસ સુરભિ વિખરાયેલ પુણાના પુંજના ઉપચાર યુક્ત, કાલાણ પ્રવર ફુક્ક તરફ ધુપના બળવાથી મઘમઘાય ગંધ વડે અભિરામ, ઉત્તમ સુગંધ ગધિત, ગંધવીભૂત કરો અને કરાવો. એ રીતે મારી આજ્ઞાને પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોને શ્રેણિક રાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતુ આજ્ઞાને પાછી સોંપી.
ત્યારે તે શ્રેણિક રાજ કાલે, રાત્રિ પ્રભાતરૂપ થતા, પ્રફુલ્લિત કમળોના » વિકસિત થતા, પ્રભાત શ્વેતવર્ણ થતા, લાલ અશોકની કાંતિ, પલાશપુષ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બપોરીયાના પુણ, કબૂતરના પગ અને આંખ, કોકિલાના નેસ, જાસુદના ફૂલ, જાજવલ્યમાન અનિ, સ્વર્ણકળશ, હિંગલોકના સમૂહની કતતાથી અધિક લાલીથી જેની શ્રી સુશોભિત થઈ રહી હતી, એવો સૂર્ય ક્રમશઃ ઉદય થયા.
સૂર્યના કિરણો વડે આંધકારનો વિનાશ થવા લાગ્યો, બાળ સૂર્ય રૂપ કુકમથી જીવલોક વ્યાપ્ત થયો. નેગોના વિષયના પ્રસારથી લોક સ્પષ્ટ રૂપે દેખાવા લાગ્યો. સરોવર સ્થિત કમલોના વનને વિકસિત કરનાર, સહકિરણ દિનકર તેજથી જાજવલ્યમાન થયો. ત્યારે શ્રેણિક શસ્યાથી ઉડ્યો.
શસ્યાથી ઉઠીને જ્યાં વ્યાયામાળ હતી, ત્યાં આવ્યો. વ્યાયામ શાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને અનેક વ્યાયામ, યોગ, વગન, મર્દન, મલ્લયુદ્ધ કરવાથી શાંત, પરિશાંત થયો. શતપક-સમ્રપાક ઉત્તમ સુગંધી તેલ આદિ વડે, જે પ્રીતનીય-દીપ્તનીય-દર્પનીય-મદનીય-બૃહણીયસર્વ ઈન્દ્રિય-ગાગને આલ્હાદક અમ્પંગન ડે અાવ્યંગન કરાવ્યા પછી તેલચમમાં પતિપૂર્ણ હાથ-પગ સુકુમાર કોમળ તળવાળા પરપો વડે કે જે કુળ-દક્ષ-બળવાન-નિષ્ણાંત-મેધાવી-નિપુણનિપુણશિયોગિત-પરિશ્રમ જિતનાર હતા, અવ્યંગન-પરિમર્દન-હંતન કરણ ગુણ વડે અસ્થિ-માંસ-વચારોમની સુખાકારી રૂપ ચાર પ્રકારની સંભાધના વડે શ્રેણિકના શરીરનું મર્દન કર્યું. તેનાથી રાજાનો પરિશ્રમ દૂર થયો.
પછી તે વ્યાયામ શાળાથી નીકળ્યો, નીકળીને સ્નાનગૃહે આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને ચોતરફ જાળીઓથી મનોહર ચિત્ર-વિચિત્ર મણી અને રનોના તળીયાવાળા તથા રમણીય સ્તાનમંડપની અંદર વિવિધ પ્રકારના મણી અને રનોની રચનાથી વિચિત્ર એવા નાનપીઠ-બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠો. તેણે ભોદક, yપોદક, ગંધોદક, શુદ્ધોદક વડે વારંવાર કલ્યાણક પ્રવર નાન વિધિથી સ્નાન કર્યું.
પછી ત્યાં કલ્યાણક અને ઉત્તમ સ્થાનને અંતે સેંકડો કૌતુક કચાં, પછી
Page #24
--------------------------------------------------------------------------
________________
૧-/૧/૧૫ થી ૧૭
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પણીની પાંખ સમાન કોમળ, સુગંધિત, કષાય રંગી વસ્ત્ર વડે શરીર લુછયું. પછી અહd, મહાઈ, વસ્ત્રરત્ન ધારણ કર્યું. સરસ સુગંધી ગોશમાં ચંદન વડે શરીરનું લેપન કર્યું. શુચિ પુષ્પ માલા-વર્ણન-વિલેપન કરીને, મણિ-સુવર્ણના અલંકાર પહેય. હાર, આધાર, નિસરોહાર, લાંબા-લટકતા કટિ સૂઝથી શોભા વધારી. નૈવેયક પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી, અંગ ઉપર અન્યાન્ય સુંદર આભરણ પહેર્યા વિવિધ મણિના કટક, ગુટિકથી ભુજ ખંભિત થઈ. અધિક રૂપથી શોભવા લાગ્યો.
કુંડલોથી તેનું મુખ ઉદિત થયું. મુગટથી મસ્તક દિપ્ત થયું, હારથી વક્ષસ્થળ પીતિકર બન્યું. લાંબા-લટકતા ઉતરીયથી સુંદર ઉત્તરાસંગ કર્યું. વીંટીથી આંગળી પીળી લાગવા માંડી. વિવિધ મણી-સુવર્ણ-રનથી નિર્મળ, મહાઈ, નિપુણ કલાકાર રચિત, ચમકતા, સુરચિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઉષ્ટ, સંહિત, પ્રશસ્ત વીરવલય પહેય.
કેટલું વર્ણન કરવું? કલાવૃક્ષ સમાન તે સુ અલંકૃત્વ વિભૂષિત-રાજ લાગતો હતો. કોરંટ યુની માળા યુક્ત છમને ધારણ કરતો, બંને તરફ ચાર ચામરો વડે વઝાતા શરીરવાળા, રાજાને જોઈને લોકોએ મંગલ-જય શબદ કર્યો. અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય ચેટ, પીઠમક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, ૬d સંધિપાલ સાથે પરિવરેલો, ગ્રહ-ગણ-તારાગણ મળે અંતરીક્ષમાં મહામેઘમાંથી નીકળતા શ્વેત ચંદ્ર સમાન રાજ નાનગૃહથી નીકળ્યો.
નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો, આવીને ઉત્તમ સહારાને પૂતભિમુખ થઈને બેઠો. પછી તે શ્રેણિક રાજા પોતાનાથી ઉચિત સ્થાને ઈશાન દિશામાં આઠ ભદ્રાસન, શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત, સરસવના મંગલોપચારથી શાંતિકર્મ કરાવી રચાવ્યા. ચાનીને વિવિધ મણિરત્નમંડિત, અધિક પ્રેક્ષણીય રૂપ, મહાઈ અને ઉત્તમ નગરમાં નિમિત શ્લેક્સ અને સેંકડો પ્રકારની ચનાવાળા ચિત્રોના સ્થાનરૂપ, ઈહા-મૃગ-ઋષભ-તુગ-નર-મગર-પક્ષી-વાલગ-કિંનર-રરસરભ-ચમાર-કુંજર-qનલતા-પાલતાદિના પ્રિોથી યુક્ત, શ્રેષ્ઠ સુવના તારોથી ભરેલ, સુશોભિત કિનારીવાળી જવનિકા સભાના અંદરના ભાગમાં બંધાવી.
બંધાવીને તેના અંદરના ભાગમાં ધારિણી દેવી માટે ભદ્રાસન રખાવ્યું. તે ભદ્રાસન આતરક અને કોમલ તકીયાથી યુકત હતું. તેના ઉપર શોવ વરુ બીછાવેલ, તે સુંદર, સાર્શ વડે શરીરને સુખદાયી, અતિ મૃદુ હતું. પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાર્થ પાઠક, વિવિધ શાકુશલ સ્વપ્ન પાઠકને બોલાવો, બોલાવીને મારી આ આજ્ઞાને જલ્દી પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરષો શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળીને હર્ષિત ચાવતુ હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવા ‘તહતિ' કહી આજ્ઞાથી વિનય વડે તે વચન સ્વીકારીને શ્રેણિક રાજ [14/3]
પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચેથી સ્વપ્ન પાઠકના ઘરો હતા ત્યાં આવ્યા, અનીને સ્વપ્નપાઠકોને બોલાવ્યા.
પછી તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજાના કૌટુંબિક પરષોએ બોલાવતા હર્ષિત યાવતુ હદયી થઈ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું યાવતું પ્રાયશ્ચિત્ત કરી, આભ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત કરી, મસ્તકે દુવ તથા સરસવને ધારણ કર્યો. પોત-પોતાના ઘેરથી નીકળ્યા. રાજગૃહની વચ્ચોવચ્ચ થઈને શ્રેણિક રાજાના મુખ્ય મહેલના દ્વારે આવ્યા. આવીને એક સાથે મળીને શ્રેણિક રાજાના મહેલના દ્વારમાં પ્રવેશ કર્યો કરીને બાહ્ય ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજ હતો, ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને જય-વિજય વડે વધાવે છે. શ્રેણિક રાજાએ અતિ-વંદિતપૂજિત-માનિત-સત્કારિત-સન્માનિત કરી પ્રત્યેકને પૂર્વે રાખેલ ભદ્રાસનો બેસાડ્યા.
પછી તે શ્રેણિક રાજાએ યવનિકા પાછળ ઘારિણી દેવીને બેસાડ્યા, બેસાડીને હાથમાં ફળ-ફૂલ ભરી, પરમ વિનયથી તે સ્થાન પાઠકને આમ કહ્યું - હે દેવાનુપિયો આજે ધારિણીદેવી છે તેવા પ્રકારની શય્યામાં યાdd મહાન જોઈને જાગી. હે દેવાનુપિયો આ ઉદાર યાવત્ સગ્રીક મહાસ્વપ્નનું શું કલ્યાણકારી, ફળ વૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજા પાસે આ અને સાંભળી, અવધારીને હર્ષિત યાવતુ હૃદયી થઈ તે સ્વપ્નને સમ્યફ અવગ્રહીને ઈહામાં પ્રવેશે છે, પ્રવેશીને અન્યોન્ય સાથે વિચાર વિમર્શ કર્યો. તે વનને લધાઈ, ગૃહિતાર્થ, પૂચ્છિતાથ, વિનિશ્ચિતાર્થ, અભિગવાઈ (કરી) શ્રેણિક રાજા પાસે રવન શાને ઉચ્ચારતા આ પ્રમાણે કહ્યું - હે સ્વામી ! અમારા સ્વપ્ન માં ૪ર-સ્વનો, 30-મહાસ્વાનો, એમ ૩ર-સર્વ સ્વપ્નો કહ્યા છે. તેમાં તે સ્વામી ! અરિહંત કે ચકવતની માતા, અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ 30-મહાસ્વપ્નોમાંથી આ ૧૪ જોઈને જાણે છે
[૧૬] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પાસરોવર, સાગર, વિમાન-ભવન, રનરાશિ અને શિs.
[૧૭] વાસુદેવની માતા, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાવનોમાંના કોઈ ચાર સિાત મહાસ્વપ્નો જોઈને જાણે છે. બલદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ ૧૪-મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહા સ્વપ્ન જોઈને જાગે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આમાંના કોઈ એક મહાસ્વનને જોઈને જાણે. હે સ્વામી ! ધારિણી દેવીએ આમાંનું એક મહારવન જોયું છે. હે સ્વામી ! ધારણી દેવીએ ઉદર ચાવતું • x માંગલ્યકારી વનને mયેલ છે. તેનાથી હે સ્વામી ! અસુખ-ભોગ-પુત્ર-રાજયનો લાભ થશે. હે સ્વામી ! ધારણિ દેવી, નવ માસ બહપતિપૂર્ણ થતા યાવતું તેણી એક બાળકને જન્મ આપશે.
તે બાળક, બાલભાવથી મુકત થઈ, વિજ્ઞાન પરિણત થઈ, યૌવનને પ્રાપ્ત
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૫ થી ૧૭
૩૫.
૩૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
થઈ, શર-નીટ-વિક્રાંત-વિસ્તીર્ણ વિપુલ બલ વાહનથી સુકd રાજયનાળો રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે સ્વામી ધારિણી દેવીએ ઉદાર વનને જોયેલ છે ચાવતું આરોગ્ય તુષ્ટિ પાવ4 દૈટ છે, એમ કરીને વારંવાર અનુમોદના કરે છે.
પછી તે શ્રેણિક રાજાએ તે સ્તન પાઠકોની પાસે આ અર્થ સાંભળી, વઘારીને હર્ષિત યાવત હૃદયી થઈ બે હાથ જોડી યાવતું આમ કહ્યું - હે દેવાનુપિયો ! એમ જ છે યાવતુ જેમ તમે કહો છો, એમ કરી, તે સ્વપ્નનો સમ્યફ સ્વીકાર કરે છે, સ્વીકારી તેઓને વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે અને વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સકાર અને સન્માન કરી, જીવિત યોગ્ય વિપુલ પીતદાન આપીને વિસર્જિત કર્યા
* ત્યાર પછી તે શ્રેણિક રાજ સંહાસનેથી ઉભો થયો, થઈને ધારણીદેવી પાસે આવ્યો. આવીને તેણીને આમ કહ્યું - હે દેવાનુપિય! સ્વપ્ન શાસ્ત્રમાં ૪રસ્વપ્નો યાવતું એક મહાસ્વપ્ન યાવતું વારંવાર અનુમોદના કરે છે. ત્યારે તે ધારિણી દેવી શ્રેણિક રાજા પાસે આ અર્થ સાંભળી, વધારી હર્ષિતુ ચાવતું હદયી થઈને તે સ્વપ્નને સારી રીતે સ્વીકારે છે, સ્વીકારીને પોતાના વાસગૃહમાં આવે છે. આવીને સ્નાન કરી, બલિકમ કરી, યાવત્ વિપુલ યાવતું વિચારે છે.
• વિવેચન-૧૫ થી ૧૭ :
પ્રસૂપ કાળ લક્ષણ જે સમય, કૌટુંબિક પુરષ-આદેશકારી, સદ્દાવેઈ-શબ્દ કરે છે, બોલાવે છે. ઉપસ્થાનશાળા - આસ્થાન મંડપ, - x • શુચિકા-પવિત્રા, સંમાજિતા, કચરો દૂર કરી. છાણાદિ વડે લેપીને, -xx• પંચવર્ણી સરસ અને સુરભિ પુષ્પગુંજ લક્ષણ જે ઉપચાર-પૂજા તેના વડે યુક્ત. આજ્ઞપ્તિમ્ - આદેશ, પ્રચયિત- કરીને જણાવો. કાલ-આવતી કાલ. પ્રાદુપ્રકાશ્ય થતાં, -x • કુલ્લ-વિકસિત અને તે ઉત્પલ તે પા કુલોત્પલ, કમલ-હરણવિશેષ. - x - x - રજની વીત્યા પછી પાંડુર-શુક્લ પ્રભાતમાં, રક્તાશોકનો પ્રકાશ-પ્રભા, કિંશુક-પલાશપુષ્પ, ગુંજા-કુળ વિશેષ. તેનું
. બંધજીવક-કબૂતર, પક્ષી વિશેષ. તેના ચલનનયન. પરબૃત-કોકિલ, તેની સુત લોચન. જપા-વનસ્પતિ વિશેષ, તેના ફૂલ અને સુવર્ણ કળશ, હિંગલોક-વર્ણ વિશેષ, તેનો ઢગલો-તેનાથી અધિક. રેહંત-શોભતી એવી વકીયા વણલક્ષ્મી, દિવાકર સૂર્ય.
અનંતર કમથી રાત્રિનો ક્ષય થતાં શ્વેતપ્રભાત કરવા રૂ૫, સૂર્ય ઉગતા, તે સૂર્યના દિવસ અધિકરણરૂપ જે કિરણના પ્રવાહનો અવતાર, તેનો આરંભ થાય છે અથવા સૂર્ય વડે પરંપરાઓ અંધકાર વિનાશિત કર્યો. અંધકાર નાશ થતા તથા બાલકિરણો વડે ખચિત એવો જીવલોક થતાં લોચન વિષય વિકાશ થતાં તે વર્ધમાન અને સ્પષ્ટ દેખાવા લાગ્યો. અતિ લોકમાં સાંધકારની ક્રમશઃ હાનિ અને લોચન વિષય વિકાશ ક્રમથી થાય છે, તેનાથી વિકસતો એવો લોક દેખાય છે. અંધકારના સદભાવમાં દૃષ્ટિના પસારથી લોક સંકીર્ણ એવો જ દેખાય છે. તથા દ્રહો આદિમાં નલિની ખંડનો બોધક થાય છે, તેના ઉદયની અવસ્થા પ્રાપ્ત થાય છે. કેવો સૂર્ય ?
સક્સરશ્મિ તથા દિન કરવાના સ્વભાવવાળો તેજથી બળે છે.
અનશાલા વ્યાયામશાળા, અનેક વ્યાયામ ચોગ્ય કુદવું અને બામર્દનપરસ્પર બાહુ વડે અંગમોટન અને મલ્લયુદ્ધ - x - તેના વડે સામાન્યથી પરિશ્રાંત. સર્વથા સો વખત પકાવેલ કે ઔષધિ વડે જે પકાવેલ તે શતપાક સુગંધી ઉત્તમ તેલ આદિ વડે અત્યંજન કર્યું આદિ શબ્દ વડે ઘી-કપૂર-પાનીયાદિ ગ્રહણ કરવા. ખીણનીયરસ, રુધિરાદિ ધાતુને સમતાકારી, અનિજનન વડે ઉદ્દીપનીય, દર્પણીય-બલકર, મદનીય-મન્મથ દ્વારા માંસોપચયકારીતાથી સયિ અને શરીરને આવ્હાદકારી. સ્નિગ્ધ પદાર્થ વડે અત્યંગ કરાય તે અત્યંગિત. તૈલયમમાં સંબાધિત.
કેવા પુરુષો વડે-પ્રતિપૂર્ણ હાથ-પગ, અતિ કોમળ ધોભાગ. છેક-અવસરજ્ઞ વડે-૭૨ કલાપંડિત વડે. દક્ષ-અવિલંબે કાર્ય કરનાર. અષ્ઠ-અગ્રગામી, કુશલ-સારી રીતે સંબોધન કર્મમાં, મેઘાવી-અપૂર્ણ વિજ્ઞાન ગ્રહણ શકિતનિષ્ઠ, નિપુણ-કીડાકુશલ, સૂક્ષમ એવા શિલા-અંગમર્દનાદિને જાણનાર. તેના વડે પરિશ્રમને જીતીને. બીજી વ્યાખ્યા મુજબ :- છેક-પ્રયોગજ્ઞ, દક્ષ-શીઘકારી, પ્રાતાર્ય-અધિકૃત કર્મમાં નિષ્ઠા પ્રાપ્ત. કુશલ-આલોચિતકારી, મેધાવી-સકૃતુ મૃતદેટ કર્મજ્ઞ. નિપુણ-ઉપાય આરંભી, સૂમ શિલ્પ સમન્વિત વડે અચંગન-પરિમર્દત-ઉદ્વલન કરણમાં જે ગુણો તેના વડે. હાડકામાં સુખ હેતુપણાથી અસ્થિસુખ.
ચોતરફ જાળી વડે આચ્છાદિત, છિદ્રવાળા ગૃહાવયયથી વિશેષ રમ્ય એવો નાન મંડપ. પાઠાંતરથી સમસ્ત જાલક વડે અભિગમ કે મુક્તા જાળ સાથે વાતો હોવાથી અભિરામ. પવિત્ર સ્થાનેથી લાવેલ-શુભોદક વડે. શ્રીખંડાદિ મિશ્ર-ગંધોદક, પુષ સમિશ્ર પુષ્પોદક, સ્વાભાવિક જળ.
ખાનાવસરે જે સેંકડો કૌતુક-રક્ષાદિ. પાંખ જેવા હોવાથી સુકુમાલ, ગંધપઘાન, કપાયરંગી શાટિકા વડે શરીર લુંડ્યું. અહત-મલ મૂષિકાદિથી અનુપડુત, સુમહાઈ વસ્ત્ર પહેર્યું અથવા સભ્યપરિહિત. શુચિની-પવિત્ર, પુષ્પમાળા અને વકિવિલેપન. - x• કથિત-વિન્યસ્ત. હાર-અઢાર સરો, અર્ધહાર-નવસરો. પ્રાલંબ-ઝુમખાં, કટિસૂરકમનું આભરણ અથવા કલ્પિત હાર આદિ વડે સારી રીતે શોભા કરાયેલ. પિનદ્ધઘારણા કરેલ. • x - લલિતાગક - બીજા પણ આભરણો પહેર્યા.
તે વિવિધ માણીના હાથ અને બાહુના આભરણ વિશેષથી જેની ભૂજા ખંભિત થઈ છે તે - X - કુંડલ વડે ઉધોતિત મુખ ઈત્યાદિ -x - આંગળીના આભરણ વડે જેની આંગળી પીળી લાગે છે તે. દીર્ધ-લાંબા વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરેલ, * * * મહાહ-મહાઈ, ઉવિય-પરિકર્મિત. મિસિમિસંત-દીપ્યમાન. • x • લષ્ટ-મનોહર. * * * આવિદ્ધ-પરિહિત - X - વીરવલય.
બીજું કેટલું વર્ણન કરીએ ? કલાવૃક્ષ માફક સારી રીતે અલંકૃત અને ફળપુષ્પાદિ વડે વિભૂષિત, તે રીતે રાજા પણ મુગટાદિ વડે અલંકૃત અને વસ્ત્રાદિ વડે વિભૂષિત, - x • કોરટ-પુપની જાતિ, તે પુષ્પોની માળા, શોભાર્થે લગાડેલી છે તેવું છત્ર. - X - X • જય શબ્દ મંગલરૂપ છે. આલોક-દર્શન - તયા -
ગણનાયક-પ્રજામાં મહત્તર, દંડનાયક-પાલ, રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ,
Page #26
--------------------------------------------------------------------------
________________
૧-/૧/૧૫ થી ૧૭
3E
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
મતાંતરથી ઐશ્વર્ય યુક્ત. તલવર-રાજાએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય. માડંબિક-છિન્ન મડંપાધિપ. કૌટુંબિક-કેટલાંક કુટુંબ પ્રભવ અવલક. મહામંત્રી-મંત્રી મંડળમાં મુખ્ય કે હસ્તિ સાધન-ઉપરી ગણક-ગણિતજ્ઞ, ભાંડાગારિક. દૌવારિક-પ્રતીહાર કે રાજદ્વારિક. અમાત્ય-રાજ્યાધિષ્ઠાયક, ચેટ-પાટલિક. પીઠમદવયસ્ય, નગર-નગરવાસી પ્રજા. નિગમ-કારણિક. શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત, વર્ણપટ્ટ વિભૂષિત ઉત્તમાંગવાળા. સેનાપતિ-રાજા દ્વારા નિયુક્ત ચતુરંગી સૈન્યનાયક. સાર્થવાહસાર્થનાયક. દૂત-બીજે જઈ રાજાદેશ કહેનાર. - X - X -
નસ્પતિ કેવો ? પ્રિયદર્શન, ધવલ મહામેઘથી નીકળેલ ચંદ્ર જેવો. - x - સિદ્ધાર્થક પ્રધાન જે મંગલોપચાર, તેના વડે કરાયેલ શાંતિકર્મ, વિપ્ન ઉપશમન કમ કરેલ. - X - X • વસ્પતન - ઉત્તમ વસ્ત્ર ઉત્પત્તિ સ્થાને જે ઉત્પન્ન છે તે - X - ઈહામૃગ-વ, ઋષભ-વૃષભ, વાલ-શ્વાપદ ભુજગ. કિન-વ્યંતર વિશેષ. રર-મૃગવિશેષ. સરભ-જંગલી મહાકાય પશુ કે પારાસર. ચમ-જંગલી ગાય. કુંજર-હાથી. વનલતાઅશોકાદિ લતા - x - ખચિત-ખંડિત - x • x • દેશભાગ - જેના અવયવો.
આવ્યંતરિકી-આસ્થાનશાલાના અબ્યુતર ભાગવત. યવનિકા - કાંડપટે, ” X - X- પ્રત્યવસ્તૃત - આછાદિત, વિશિષ્ટ-શોભન, અષ્ટાંગ-દિવ્યોપાત અંતરિક્ષાદિ આઠ ભેદ, શાસ્ત્રવિશેષ, તેના સ્ત્રાર્થ પાઠક..વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. કઈ રીતે ? જે રીતે તમે કહો છો તે રીતે જ હે દેવ ! અન્ય રીતે નહીં. આજ્ઞા-આપના આદેશ મુજબ કરીશું. આ રીતે અચુગમ સૂચક ચાર પદો કહ્યા. * * *
નાનાંતર બલિકર્મ કર્યું - સ્વગૃહદેવતાનું બલિકર્મ. કૌતુકમંગલ કરીને. પ્રાયશ્ચિત્ત-દુ:ખ સ્વપ્નાદિ વિઘાતાર્થે અવશ્ય કરણીય. તેમાં કૌતુક-મશી, તિલકાદિ મંગલ-સરસવ, દહીં, ચોખા, દુર્વા ઈત્યાદિ. -x - “તમે જય-વિજય વડે વૃદ્ધિ પામા' તેમ કહ્યું. તેમાં જય-બીજા વડે હારવું નહીં તે અને પ્રતાપવૃદ્ધિ. વિજય-બીજાનો પરાભવ. અચિંતા-ચંદનાદિ વડે ચર્ચિત, વંદિત-સદ્ગુણકીર્તન વડે. પૂજિત-પુષ્પ વડે. માનિત-દષ્ટિ વડે પ્રણામ કરીને. ફળ વદિ દાનથી સત્કારિત સન્માનિત. * * *
સંચાલયક્તિ-પર્યાલોચન કરે છે. આપમેળે લબ્ધાર્થ, પરસ્પર પૃષ્ણાર્થ, બીજાના અભિપ્રાય વડે ગૃહિતાર્થ, પછી જ વિનિશ્ચિતાર્થ. તેથી જ અવધારિતાર્થ. • • વકમાણઉપજતા. અભિષેક-લક્ષ્મીસંબંધી. વિમાન - જે દેવલોકથી અવતરે તેની માતા વિમાન જુએ છે, જે નકથી અવતરે છે તેની માતા ભવન જુએ છે. વિમાન-ભવન એક હોવાથી સ્વાનો ચૌદ જ છે. વિજ્ઞાત-વિજ્ઞાન પરિણત મણ છે જેને છે. * * * * *
• સૂત્ર-૧૮ :
ત્યારપછી તે ધારિણી દેવીને બે માસ વીત્યા પછી, ત્રીજો માસ વર્તતો હતો ત્યારે તે ગર્ભના દોહદ કાળ સમયમાં આ આવા પ્રકારે અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો . તે માતાઓ ધન્ય છે, પુન્યવંતી છે કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃdલક્ષણ છે, કૃ વૈભવ છે. તેમનો જન્મ અને જીવિત ફળ સુલબ્ધ છે, જેણે મેઘ અભયગ્રત-મ્યુઘુત-મ્યુera - અમ્યુસ્થિત થતાં, સગર્જિન-વિધુતસર્શિત, સસ્તનિત થતાં અગ્નિ સળગાવી શુદ્ધ કરેલ ચાંદીના પતરા સમાન,
કરન, શંખ, ચંદ્રમા, કુંદપુખ અને ચોખાના લોટ સમાન શુકલ વણવાળા.
ચિકર, હરતાલના ટુકડા, ચંપો, સન, કોરંટ, સરસવ, પાની રજ સમાન પીતવર્ણવાળા... લાક્ષરસ, સરસ, રકતકિંશુક, સુમણ, કત બંધુજીવક, હિંગલોક, સરસકંકુ, બકરા અને સસલાનું રક્ત, ઈન્દ્રગોપ સમાન લાલ વર્ણવાળા... મયુર, નીલમ, નીલગુલિકા, પોપટની પાંખ, ચાસ પક્ષીના પંખ, ભમર પંખ, સાસણ, પિયંગુ લતા, નીલકમલ, તાજા શિરિષપુષ્પ અને ઘાસ સમાન નીલવવાળા.
ઉત્તમ અંજન, કાળો ભ્રમર, કોલસો, રિસ્ટરન, ભ્રમર સમૂહ, ભેંસના શીંગડા, કાલી ગોળી અને કાજળ સમાન કાળ વર્ણવાળા.
[ પ્રમાણે પંચવણ મેઘ હોય વિજળી-ગર્જના હોય, વિસ્તી આકાશમાં વાયુથી ચપળ બનેલ વાદળા ચાલતા હોય, નિર્મળ ઉત્તમ જળધારાથી ગલિત, પ્રચંડ વાયુથી આહત, પૃથ્વી તલને ભીંજવતી વર્ષા નિરંતર થતી હોય, તેથી ભૂતલ શીતલ હોય, પૃથવીરૂપી સ્ત્રીએ શાસરૂપી કંચુક ધારણ કરેલ હોય, વૃક્ષાસમૂહ પલ્લવથી સુશોભિત હોય, વેલ વિસ્તરી હોય, ઉwત ભૂપદેશ સૌભાગ્ય પ્રાપ્ત હોય, અથવા પર્વત, કુંડ સૌભાગ્ય પ્રાપ્ત હોય. વૈભારગિરિનો પ્રપાતતટ-કટકથી ઝરણાં નીકળતાં હોય. તેજ વહેણને લીધે ઉત્પન્ન ફીણયુક્ત જળ હોય. ઉધાના સર્જ, અર્જુન, નીપ, કુટજ નામક વૃક્ષોના અંકુરથી છMાકાર યુક્ત થઈ ગયું હોય. • •
- મેઘ ગર્જનાથી હર્ષિત-સંતુષ્ટ થઈ નૃત્ય કરતાં મયૂર હથિી મુક્ત કંઠે કેકારવ કરતા હોય, વર્ષાઋતુથી ઉત્પન્ન મદથી વરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન શિલિંઘ-કુટજ-કંદલ-કદંબ વૃક્ષોના પુષ્પોની નવીન અને સૌરભયુકત ગંધની વપ્તિ ધારણ કરી રહી હોય. નગર બહાર ઉંધાન કોકીલાઓના વરઘોલના શબ્દોથી વાત હોય અને તવર્ણ ઈન્દ્રગોપથી શોભિત હોય. તેમાં ચાતક કરણ સ્વરે બોલતા હોય. તે નમેલ તૃણોથી સુશોભિત હોય. તેમાં દેડકા ઉચ્ચ સ્વરે અવાજ કરતા હોય, મદોન્મત્ત ભ્રમર-ભમરીનો સમૂહ એઝ થઈ રહ્યો હોય. તે ઉપવનમાં પ્રદેશોમાં પુપરસ લોલુપ અને મધુર ગુંજારવ કરતા મદોન્મત્ત ભમર લીન થઈ રહ્યા હોય, આકાશતલમાં ચંદ્ર, સૂર્ય, ચહલ્સમૂહ મેઘાચ્છાદિત હોવાથી
શ્યામવર્ણ જણાતું હોય. ઈન્દ્રધનુષ રૂપી ધ્વજાટ ફરકતો હોય. તેમાં રહેલ મેઘસમૂહ બગલાઓની શ્રેણિથી શોભિત થઈ રહ્યો હોય. આ રીતે કારંડક, ચકલાક, રાજહંસને ઉત્સુક કરનારી વષત્રિતુનો કાળ હોય.
આવી વષત્રિમાં જે માતાઓ નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને વૈિભારગિરિમાં પતિ સાથે વિહરે છે.)
[તે માતા ધન્ય છે જે પગમાં ઉત્તમ ઝાંઝર પહેરી, કમરમાં કંદોરો પહેરે, વક્ષ:સ્થળે હાર પહેર, કડાં-વીંટી પહેરે. બાજુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધથી
અંબિત કરે છે, કુંડલ વડે મુખ ઉધોતિત છે. અંગ, રનોથી ભૂષિત છે. નાસિકા નિઃશ્વાસના વાયુથી ઉડે તેવું વસ્ત્ર પહેર્યું હોય, ચક્ષુહર-સ્વર્ણ સ્પર્શ સંયુકત હોય,
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૮
ઘોડાની લાળથી પણ કોમળ હોય ધવલ-કનક ખચિત કિનારીવાળુ, આકાશસ્ફટિક સદેશ પ્રભાયુક્ત, વર ઠુકુલ સુકુમાર વસ્ત્રને ધારણ કરેલ હોય.
સર્વ ઋતુક સુગંધી પુષ્પ પ્રવર માળાથી શોભિત મસ્તક હોય, કાલાગટ્ ધૂપથી ધૂપિત, લક્ષ્મી સમાન વૈષવાળી હોય. આ રીતે શ્રીસમાન વૈષધારી, સેચનક ગંધહસ્તિ રત્ન ઉપર બેરોલી, કોટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરેલ હોય. ચંદ્રપ્રભા-વજ્ર-વૈડૂર્ય, વિમલદંડ, શંખ, કુદ, જળરજ, મૃત મથિત ફીણનો સમૂહ. સદેશ ચાર સમર ઢોળાઈ રહેલ હોય, શ્રેણિક રાજા સાથે ઉત્તમ હાથીના સ્કંધ ઉપર બેઠેલી હોય, પાછળ-પાછળ ચતુરંગિણીસેના ચાલતી હોય, જે મોટી અગ્ન-ગજ-થ-પદાતી સેના હોય. સર્વ ઋદ્ધિ, સર્વધૃતિ યાવત્ નિર્દોષનાદિત-રવથી રાજગૃહનગરના શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-વર-ચતુર્મુખ-મહાપથપથમાં આસિત, સિકત, સુચિત, સંમર્જિત, ઉપલિપ્ત યાવત્ સુગંધવર ગંધિત ગંધવłભૂત હોય, અવલોકતી-નાગરજન વડે અભિનંદાતી, ગુચ્છલતા-વૃક્ષગુલ્મ-વલ્લીના સમૂહથી વ્યાપ્ત, સુરમ્ય, વૈભારગિરિના અધો પાદમૂલે ચોતરફ સર્વત્ર ભ્રમણ કરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે - - - તો હું પણ આ પ્રકારના મેઘોના ઉદય આદિ થતાં મારા દોહદને પૂર્ણ કરવા ઈચ્છું છું.
• વિવેચન-૧૮ :
૩૯
ચોદવ - મનોરથ. ધનને પામનાર તે ધન્યા. અમ્મા - પુત્રની માતા કે સ્ત્રી. સંપૂર્ણ-પરિપૂર્ણ. કૃતાર્થો-કૃતપ્રયોજન. કૃતપુણ્યા-જન્માંતરોપાત્ત સુકૃતા. કૃતલક્ષણાકૃત ફળવત્ શરીર લક્ષણા. કૃતવિભવ-કૃતસફલ સંપત્તિ. માનુષ્યર્ક-મનુષ્ય સંબંધી,
જન્મનિ-ભવમાં. જીવિતફલ-જીવિતવ્ય પ્રયોજન અર્થાત જન્મ જીવિત ફળ.
અભ્યુદ્ગત-અંકુરવત્ ઉત્પન્ન. અભ્યુÚત-વધવાને પ્રવૃત્ત. અશ્રુન્નતગગનમંડલમાં વ્યાપવા માટે ઉન્નત. અશ્રુત્થિત-વસવા માટે કૃતઉધોગ. સગર્જિતમુક્ત મહાધ્વનિ. સકુસિત-વરસવાના બિંદુમાં પ્રવૃત્ત. સસ્તનિત-મંદમંદ ધ્વનિ કૃત. માત-અગ્નિ યોગ વડે જે શોધિત તે. યપટ્ટ-રજતપત્રક. અંક-રત્નવિશેષ. કુંદપુષ્પવિશેષ. શાલિપિષ્ટરાશિ - ચોખા વિશેષના ચૂર્ણનો ઢગલો. આવા પ્રકારની શુક્લ.
ચિકુ-રાગ દ્રવ્ય વિશેષ, હરિતાલ-વર્ણક દ્રવ્ય, ભેદ-તેની ગુટિકાનો ખંડ. ચંપક-કોરંટ આદિથી તેના પુષ્પો કહેવા. પારજ આદિ, તેના જેવી પ્રભા. વાયનાંતરમાં સનના સ્થાને કાંચન, સર્પપના સ્થાને સરિસગ દેખાય છે તેમાં ચિકુરાદિ સમપ્રભા
એટલે પીળો વર્ણ.
લાક્ષારસ, સરસ આદિ લાલરંગ વડે વિશેષિત થાય છે તેમાં જાતિહિંગલોક એ વર્ણકદ્રવ્ય છે. - ૪ - ૪ - ઉરભ્ર-ઊરણ. શશ-શશકનું લોહી. ઈન્દ્રગોપક-વર્ષામાં થતો એક કીડો. તેના જેવી અર્થાત્ લાલપ્રભા.
બર્હિણ-મોર, નીલ-રત્નવિશેષ. ગુલિકા-વર્ણકદ્રવ્ય, શુકરાષ-પક્ષિ વિશેષ, શૃંગએક કીડો. પત્ર-પાંખ. સાસક-બીજક નામે કોઈ વૃક્ષ. શ્યામ-પ્રિયંગુ. + X + X - નવશાડ્વલ-પ્રત્યગ્રહતિ. એના જેવી પ્રભા-નીલવર્ણ.
જાત્ય-પ્રધાન, અંજન-સૌવીક. કિ-રત્નવિશેષ ગવલ ગુલિકા-ભેંસના
४०
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
શીંગડાની ગોલિકા. કજ્જલ-મથી, તેના જેવી પ્રભા-કાળોવર્ણ.
- ૪ - ૪ - નિર્મલવાધિારા વડે પ્રગલિત-ક્ષતિ, પ્રચંડ પવન વડે સમાહત.
સમોત્થરંત-પૃથ્વીની પીઠને આક્રમણ કરીને ઉપરાઉપર, સાતત્યથી, ત્વરિત જે વર્ષાજળસમૂહ તે. પ્રવૃષ્ટ-વરસવાને આરંભાયેલ મેઘ. ધારાનો પહક-સમૂહ. તેનું જે પડવું, તેના વડે શીતલ કરાયેલ. ક્યાં ? ભૂતલને. હરિતક-હ્રસ્વતૃણોનો જે સમૂહ. તે રૂપ કંચુક જ્યાં આચ્છાદક છે પછી વૃક્ષસમૂહ અને વેલ-વીતાનને પલ્લવિત કરેલ. તથા ભૂપ્રદેશમાં ઉન્નત-અનવસ્થિત જલત્વથી કાદવરહિત હોવાથી સૌભાગ્યને પામેલ.
પાઠાંતરથી નળ - પર્વત, ન૬ - દ્રહ તથા વૈભારગિરિમાં જે પ્રપાતતટ, ટ
- પર્વતનો એક દેશ. તે બધાંથી જે વિમુક્ત-પ્રવૃત્ત, તેમાં. કેમાં ? ઝરણામાં ત્વરિત દોડીને. પછેૢટ્ટ - ઉત્પન્ન ફીણથી આકુળ. કાલુષ્ય સહિત જળને વહેતી ગિનિદીમાં સર્જા-અર્જુન-નીપ-કુટજ વૃક્ષ વિશેષની જે વાનિ - પ્રરોહ. શિનન્ચ - છત્રક, તેના વડે યુક્ત.
હષ્ટતુષ્ટ - અતિ હર્ષિત અને ચેષ્ટિત. હર્ષવશથી પ્રમુક્ત. કંઠ-ગળુ, તેનો કેકારવ કરતા. ઋતુવશ-કાળ વિશેષ બળથી જે મદ, તેના વડે જનિત. યુવાન મયૂરી સાથે નર્તન કરતા. શિલિંઘ-કુટજાદિની જે સુગંધ, તેના વડે જે તૃપ્તિ, અર્થાત્ ઉત્કૃર્ષ જે ગંધ. પવન - ભવનની નજીકનું વન. પરભૃત-કોકીલાનો જે રવ (અવાજ), રિભિતસ્વરઘોલન તેના વડે સંકુલ જે ઉપવન. તેમાં કરંત - શોભતું, રક્ત ઈન્દ્રગોપકએક કીડો વિશેષ. સ્લોક-ચાતકોનો કારુણ્યપ્રધાન વિલાપ. - X - X - • સંપિંકિતા - એકઠા થયેલ. પ્ત - દર્પિત ભ્રમર અને મધુકરીનો જે સમૂહ. ઉન્મત્ત ભ્રમરનો ગુંજાવ. કુસુમાસવલોલા-મકરંદમાં લંપટ. મધુર-લ, ગુંજંત-અવાજ કરતા.
તે ઉપવનમાં, પરિશ્યામિત-સાંદ્ર મેઘના આચ્છાદન વડે કૃષ્ણ કરાયેલ. પાઠાંતરથી પરિભ્રામિતા-જેમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહોની પ્રભાનો ભંશ કરાયેલ છે, તે આકાશતલમાં... ઈન્દ્રાયુધ વડે બદ્ધની માફક બદ્ધ. ચિહ્ન-ધ્વજપટ - x - તથા કારંડકાદિ પક્ષીઓ માનસ સરોવર જવાને માટે ઉત્સુક કરનાર. - x - એવા લક્ષણ વાળી વર્ષાઋતુમાં.
કેવી માતા ? સ્નાન કરેલ ઈત્યાદિ. પગમાં ઉત્તમ ઝાંઝર પામીને. મણિમેખલારત્ન, સુવર્ણનો હાર પહેરેલી, ખુલ્ક - વીંટી તથા વિચિત્ર ઉત્તમ વલય વડે ભિત ભુજા જેની છે. તથા કુંડલ વડે દીપ્ત મુખ આદિ. પાઠાંતરથી તેમાંપ્રાપ્ત ઝાંઝર, મણિમેખલા, હાર તથા રચિત ઉચિત કટક, વીંટી, એકાવલી, વિચિત્ર મણિકૃત એકસરિકા, કંઠમુરજ, ત્રિસરોહાર, વવલય અને હેમસૂત્રક, તથા કુંડલ વડે જેનું મુખ ઉધોતિત છે. રત્ન વડે વિભૂષિત અંગવાળી નાકના નિઃશ્વાસ વડે ઉડે તેવું હલકું તથા દૃષ્ટિને ખેંચે તેમ હોવાથી ચક્ષુર્હર અથવા પ્રચ્છાદનીય અંગ દર્શનથી ચક્ષુર્હ વર્ણ-સ્પર્શયુક્ત.
હયલાલાયા-ઘોડાની લાળની જેમ ખેલવત્વથી-મૃદુત્વ, લઘુત્વ લક્ષણથી અતિક્તિપણે, તથા ધવલ, તે સુવર્ણ વડે મંતુત આંચલ. આકાશ-સ્ફટિક સર્દશ પ્રભા, અંશુક-વસ્ત્ર વિશેષ. પરિહિતા-પહેર્યું. દુકુલવસ્ત્ર કે વૃક્ષવિશેષ. તેની છાલમાંથી બનેલ વસ્ત્ર, તેનું સુકુમાલ જે ઉપરનું આચ્છાદન અર્થાત્ ઉત્તરીય વસ્ત્ર તથા સર્વઋતુક
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૮ સુગંધી ફૂલોની ગુંથેલ માળા, તેના વડે મરતક શોભતું હોય. * * * * * આ વર્ણનમાં ઘણો વાયના ભેદ છે તથા - X - X - ઉત્તમ શ્વેત ચામર વડે વઝાતી, છત્રાદિ રાજચિહ્ન રૂપ સર્વ ઋદ્ધિ વડે. અહીં યાવતુ શબ્દથી આભરણાદિ સંબંધી સર્વ સ્તુતિ વડે, ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના લક્ષણ સર્વ યુક્તિ વડે, સર્વ સૈન્ય વડે, નગરજન આદિ સમુદાય વડે, સર્વ ઉયિત કૃત્ય-કરણરૂપ આદર વડે, સર્વ સંપદારૂપ વિભૂતિ વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત સુક્યથી સર્વ પુષ્પગંધ-માથ-અલંકાર વડે, તૂર્ય શબ્દોના સંયોગથી સંગત મહાન ઘોષ વડે. આ બધી પ્રવૃત્તિ અા બદ્ધિ આદિમાં પણ દેખાય, તેથી કહે છે - મહા ઋદ્ધિ-ધતિ-તિ-બલ-સમુદયાદિ વડે.
વિશેષથી કહે છે - શંખ આદિનો નિત્ય ઘોષ તે નિર્દોષ-મહા પ્રયત્નોત્પાદિત શબ્દ નાદિ-ધ્વનિ માત્ર આ બંને લક્ષણ રૂપ જે સ્વ. •x - શૃંગાટકાદિમાં આ વિશેષ છે - સિપાઈવ - જલજબીજ ફળ વિશેષ, તેવી આકૃત્તિવાળા માયુક્ત, તે શૃંગાટક, ત્રણ પગવાળું સ્થાન તે પ્રક. ચાર પચયુક્ત ચતુર્ક, બિપથભેદિ ચવર. ચતુર્મુખદેવકુલાદિ. મહાપથ-રાજમાર્ગ, પથ-પથમાત્ર, આસિક્ત-ગંધોદક વડે સીંચેલ. શુચિકપવિત્ર, સંમાજિત-કચરો દૂર કરીને, છાણ વડે લીધેલ. * * * * *
ગુચ્છ-વંતાકી આદિના, લતા-સહકારાદિ વેલ, વૃક્ષ-સહકાર આદિ, શુભવંશી વગેરે, વલ્લી-ત્રપુષી આદિ. આ બધાંનો જે પલ્લવસમૂહ. તેના વડે આચ્છાદિત, વૈભારગિરિનો જે દેશ, તેના જે અધોભાગ, તેની સમીપ, ત્યાં ચોતરફ ભ્રમણ કરે. આ બધું કહીને ધારિણીનો આત્મ વિષયક અકાલમેઘ દોહદ કહ્યો. વાચનાંતરમાં બીજી રીતે પણ કહેલ છે.
- x - દોહદ કહ્યો, હવે તેની પ્રાપ્તિ કહે છે. • સૂત્ર-૧૯ થી ૨૪ :
[૧] ત્યારે તે ધારિણીદેવી તે દોહદ પૂર્ણ ન થવાથી, અસંપન્ન દોહદ, અસંપૂર્ણ દોહદ, અસંમાનીય દોહદને કારણે શુક, ભુખી, નિમસિ, જીર્ણઅશરીરી, પ્લાન, દુર્બલ, કલtત, વદન-નયન કમલ નીચા કરેલ, ફીક્કા મુખવાળી, હથેળીમાં મસળેલ ચંપકમાલાવતું નિસ્તેજ, દીન-વીવણ વદના, યથોચિત પુi-ગંધ-માલ્ય-અલંકાર-હારનો અભિલાષ ન કરતી, ક્રીડા-રમણક્રિયાનો ત્યાગ, કરેલી, દીના, દુર્મના, નિરાનંદા, ભૂમિગત દષ્ટિવાળી નષ્ટ મના સંકલ્પ યાવતું આધ્યાન મગ્ન બની.
ત્યારે તે ધારિણીદેવીની અંગપરિચારિકા, આત્યંતરિકા દાસ ચેટીકા ધારિણી દેવીને જીર્ણ યાવત્ આર્તધ્યાન મગ્ન જઈ, જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા! તમે જીર્ણ, જીર્ણશરીટી ઈત્યાદિ કેમ થયા છો ?
ત્યારે તે ધારિણીદેવી, તે અંગપ્રતિચારિકાદિને આ પ્રમાણે કહેd સાંભળીને તેનો આદર નથી કરતી, જાણતી પણ નથી, આદર ન કરતા અને ન જાણતા મૌન જ રહે છે. • • ત્યારે તે અંગપતિચારિકાદિએ ધારિણી દેવીને બીજી-સ્ત્રીજી વખત આમ કહે છે - હે દેવાનુપિયા! તમે કેમ જીર્ણ, અશરીરી યાવતું આdદશાની થયા છે ? ત્યારે તે ધારિણીદેવી તે અંગપતિચારીકાદિએ આ પ્રમાણે
૪૨.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બીજી-બીજી વખત કહેતા સાંભળીને તેમનો આદર કરતી નથી, ધ્યાન દેતી નથી. આદર ન કરીને અને દયાન ન દઈને મૌન જ રહે છે ત્યારે તે અંગપરિચારિકાદિ ધારિણી દેવી દ્વારા અનાદૂત-અપરિજ્ઞાત કરાયેલી, સંભાત થઈ શરિણી દેવી પાસેથી નીકળે છે, નીકળીને શ્રેણિક રાજાની પાસે આવે છે, આવીને બે હાથ જોડી યાવતુ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આમ કહ્યું
- હે સ્વામી ! આજ ધારિણીદેવી જીર્ણ, અશરીરી યાવતુ આદિમાનોપગત ચિંતિત છે.
[૨] ત્યારે તે શ્રેણિક સા તે આંગપરિચારિકાઓ પાસે આ વાત સાંભળીઅવધારીને તે પ્રકારે જ સંભાંત થઈને શીઘ, વરિત, ચપલ, વેગથી ધારિણદેવી પાસે આવ્યો. આવીને ધારિણીદેવીને જીર્ણ, જીર્ણશરીર, યાવત્ આધ્યાનોપગત અને ચિંતિત જોઈને આ પ્રમાણે કહ્યું – ' હે દેવાનુપિયા તું કેમ જીણ, જીર્ણશરીરી યાવતુ અતધ્યાન ઉપગત અને ચિંતામગ્ન થઈ છો ? ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી, તેનો આદર ન કરતાં યાવત મૌન રહી.
ત્યારે તે શ્રેણિક રાજા ધારિણીદેવીને બીજી-સ્ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા! તું કેમ જીર્ણ ચાવત ચિંતામન છો ?
ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાએ બીજી-ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આદર કરતી નથી, ધ્યાન દેતી નથી, મૌન રહે છે.
ત્યારે શ્રેણિક રાજ ધારિણી દેવીને શપથ આપીને આમ કહે છે - હે દેવાનુપિયા ! શું હું આ વાતને સાંભળવાને માટે યોગ્ય નથી ? કે જેથી તું તારા મનમાં રહેલ માનસિક દુઃખને છુપાવે છે ?
ત્યારપછી ધારિણી દેવી, શ્રેણિક રાજ દ્વારા શપથ શાપિત કરાઈ ત્યારે શ્રેણિક રાજાને આમ કહે છે - હે સ્વામી ! મારા તે ઉદાર યાવત મહાવનના ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા અા સ્વરૂપનો અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો. - તે માતાઓ ધન્ય છે, કૃતાર્થ છે, ચાવત વૈભારગિરિ પદ ભૂલે ભ્રમણ કરતી દોહદને પૂર્ણ કરે છે. તો જ્યારે હું પણ ચાવતું દોહદને પૂર્ણ કર્યું ત્યારે ધન્ય થઈશ.) હે સ્વામી ! હું આવા પ્રકારના કાલ દોહદ પૂર્ણ ન થવાથી જીર્ણ યાવતું આધ્યાનોપગત ચિંતામગ્ન થઈ રહી છું..
આ કારણે તે સ્વામી ! હું જીર્ણ યાવતુ આdધ્યાનોપગ, ચિંતિત છું.
ત્યારે તે શ્રેણિક રાજ, ધારિણી દેવી પાસે આ વાત સાંભળી, સમજીને ધારિણી દેવીને આમ કહે છે - હે દેવાનાપા! તું જીર્ણ યાવત ચિંતામન ન થઈશ. હે તેવું કરીશ, જેથી તારા આ પ્રકારના અકાલ દોહદના મનોરથની સંપાપ્તિ થશે, એમ કરીને ધારિણી દેવીને ઈષ્ટ, કાંત પ્રિય મનોજ્ઞ, મણામ, વાણી વડે આશ્વાસિત કરી, કરીને જે બાહ્ય ઉપરથાનાા હતી, ત્યાં આવે છે, આવીને ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેઠો. ધારિણી દેવીના આ અકાલ દોહદની પૂર્તિ માટે, ઘણાં આયો, ઉપાયો, ઔત્પાતિકી-વૈનાયિકી-કાર્મિકી
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૯ થી ૨૪
૪૩ પારિામિકી એ ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર વિચારતા દોહદના આય, ઉપાય, સ્થિતિ, ઉત્પત્તિને ન સમજી શકતા, નષ્ટ મનોસંકલ્પ થઈ યાવતુ ચિંતામગ્ન થયો.
o-o ત્યારપછી અભયકુમાર સ્નાન, ભલિકમ કરી ચાવતું સવલિંકાર વિભૂષિત થઈ શ્રેિણિક રાજાને પાદdદનાર્થે જવા વિચારે છે.
ત્યારપછી અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવે છે, આવીને શ્રેણિક રાજાને નષ્ટ મન સંકલ્પ યાવત જોયા, જોઈને પ્રકારે અભ્યાર્થિત, ચિંતિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - અન્ય સમયે શ્રેણિક રાજ મને આવતો જોઈને આદર કરે છે, જાણે છે, સત્કાર-ન્સન્માન કરે રે, આલાપ-સંલાપ કરે છે, અધસિને બેસવા નિમંત્રે છે, મારું મસ્તક સંધે છે, આજે શ્રેણિક રાજ મને આદર નથી કરતા, જાણતા નથી, સકારતા-સન્માનતા નથી, ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-ઉંદર વાણી વડે આલાપ-સંલાપ કરતા નથી, અધસનથી નિયંત્રતા નથી, મસ્તક સંઘતા નથી, કોઈ કારણે નષ્ટ મત સંકલ્પ થઈને ચિંતિત થઈ રહ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ.
મારે માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને તેનું કારણ પૂછું. એ પ્રમાણે વિચારી, જ્યાં શ્રેણિક રાજ છે, ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે, પછી આ પ્રમાણે કહ્યું - હે વાતા અન્ય કોઈ સમયે મને આવતો જોઈને તમે આદર કરો છે, ધ્યાન આપો છો યાવતું મારા મસ્તકને સુંઘો છો. આસને બેસવા, નિમંત્રો છો. આજે હે તાતા તમે મારો આદર કરતા નથી, ચાવત આસને બેસવા નિમંઝતા નથી. કંઈક નષ્ટ મનસંકલ્પ થઈ ચાવતુ ચિંતિત થયા છો, તેનું કોઈ કારણ હોવું જોઈએ. તો હે તાતા તો તમે તે કારણને ગોપવ્યા વિના, શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, છુપાવ્યા વિના, જેવું હોય તેમ સત્ય અને સંદેહ રહિત થઈ આ વાતને જણાવો. જેથી હું તેના કારણના અંત સુધી પહોંચી શકુ તેિનો પાર પામી શકું
ત્યારે તે શ્રેણિક રાજ, અભયકુમારે આમ કહેતા, તેમણે અભયકુમારને પ્રમાણે કહ્યું - હે ! તારી લધુમાતા ધારિણીદેવી, તે ગભનિ માસ વીતતા, બીજે માસ વર્તતો હતો ત્યારે દેહદ કાળ સમયમાં આ આવા સ્વરૂપે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે ઈત્યાદિ બધું તે પ્રમાણે જ કહેવું ચાવતું દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી હે પુત્ર! મેં ધારિણીદેવીના તે અકાલ દોહદના ઘણાં આય, ઉપાય યાવતુ ઉપપત્તિને ન સમજી શકતા નષ્ટ મને સંકલ્પ ચાવતું ચિંતિત થયો છું. તું આવ્યો તે પણ ન જાણું, આ કારણથી હે પુત્ર / હું યાવત ચિંતામગ્ન છું.
ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજા પાસે આ વાત સાંભળી, વધારીને હર્ષિતુ યાવતું હદગી થઈ શ્રેણિક રાજાને આમ કહ્યું - હે તdી તમે નષ્ટ મન સંકલ્પ યાવત ચિંતિત ન થાઓ. હું તેવું કરીશ જેથી મારી લધુમાતા ધારિણી
४४
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દેવીના આ આવા સ્વરૂપના અકાલ દોહદના મનોરથ સપપ્ત કરીશ. એમ કરીને શ્રેણિક રાજાને તેવી ઈસ્ટ, કાંત યાવતુ વાણીથી આશાસિત કર્યા. ત્યારે તે શ્રેણિક રાશ અભયકુમારે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને ચાવતુ અભયકુમારને સતકારી વિસર્જિત કરે છે.
[૧] ત્યારે તે અભયકુમાર સકારિત સન્માનિત અને પ્રતિવિસર્જિત કરાતા, શ્રેણિક રાજા પાસેથી નીકળે છે, નીકળીને પોતાના ભવનમાં આવે છે, આવીને સીંહાસને બેઠો. ત્યારે તે અભયકુમારને આવા પ્રકારનો અભ્યાર્થિત યાવ4 ઉત્પન્ન થયો - મારી લધુમાતા ધારિણી દેવીના અકાલ દોહદના મનોરથોની સંપાપ્તિ કરવા માનુષ્ય ઉપાય વડે શક્ય નથી. દિવ્ય ઉપાય વડે સૌધર્મકલ્ય મારા પૂર્વ ભવનો મિત્ર દેવ છે, જે મહાન ઋદ્ધિવાળો ચાવતું મહાસભ્ય છે. તો મારા માટે શ્રેયકર છે કે હું મારી પૌષધશાળામાં પૌષધ કરી, બહાચારીપણે, મણિનુવણદિને ત્યાગીને, માળા-વ-વિલેપન ત્યાગીને, શસ્ત્ર-મુસલાદિ છોડીને એક, અદ્વિતીય થઈને, દર્ભસંસ્ટાફે બેસીને, અઠ્ઠમ તપ ગ્રહણ કરીને પૂર્વ સંગતિક દેવને મનમાં ધારણ કરી વિચરું. ત્યારે તે પૂર્વસંગતિક દેવ મારી લધુમાતા ધારિણી દેવીના આ અકાલ મેઘના દોહદને પૂર્ણ કરે.
આ પ્રમાણે વિચારી પૌષધશાળાએ ગયો, જઈને પૌષધશાળાને પ્રમાર્જે છે, પછી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે, પડિલેહીને દર્ભ-સંતાકને પડિલેહે છે, પછી દર્ભ-સંતાકે બેસે છે. બેસીને અઠ્ઠમ તપ સ્વીકારે છે, સ્વીકારીને પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને, બ્રહ્મચારી થઈ ચાવતુ પૂર્વસંગતિક દેવને મનમાં ધારીને રહે છે.
પછી તે અભયકુમારનો અક્રમભક્ત પૂર્ણ થતાં, પૂર્વ સંગતિક દેવનું આસન ચલિત થયું. તે પૂર્વસંગતિક સૌધર્મલાવાસી tવે આસનને ચલિત થતું. જોઈને અવધિજ્ઞાન પ્રયો. પછી તે પૂર્વસંગતિક દેવને આ આવા પ્રકારે અભ્યર્થિત ચાવતુ સંકલ્પ ઉપજ્યો - મારો પૂર્વ સંગતિક, જંબૂદ્વીપના ભરત
»ના દક્ષિણદ્ધિ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગરમાં પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, અભયકમર નામે અઠ્ઠમ તપ ગ્રહણ કરીને મને મનમાં ધારણ કરતો રહેલ છે. તો શ્રેયકર છે કે મારે અભયકુમારની પાસે પ્રગટ થવું.
આ પ્રમાણે વિચારીને ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદઘાત વડે સમવહત થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ રીતે - રતન, વજ, સૈફૂર્ય, લોહિતાક્ષ, મસરગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજd, જાપ, અંજનyલક, ફટિક, રિટ આ સોળ રનોના યથાબાદર યુગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂમ પુદ્ગલને ગ્રહણ કરીને અભયકુમારની અનુકંપાર્થે તે દેવે પૂર્વભવ જાનિત સ્નેહ-પ્રીતિ-બહુમાનથી શોક કરવા લાગ્યો.
પછી ઉત્તમ રનમય પુંડરીક વિમાનથી પરમિલે જવા માટે શીવ્ર ગતિનો પ્રચાર કર્યો. તે સમયે ચલાયમાન થતાં, નિમલ સ્વર્ણ-uતર જેવા કપૂર અને મુગટના ઉકટ આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિ-સુવણ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫-૧૯ થી ૨૪
૪૫ રતનોના સમૂહથી શોભિત અને વિચિત્ર ચનાવાળા કટિસૂત્રથી તે હર્ષિત થતો હતો. ચલાયમાન, શ્રેષ્ઠ કુંડલોથી ઉજવલ મુખ દીપ્તિથી તેનું રૂપ સૌમ્ય લાગતું હતું. કૌમુદી રાશિમાં શનિ અને મંગલના મળે સ્થિત અને ઉદય પ્રાપ્ત શારદ નિશાકટની સમાન છે દેવ દર્શકના નયનને આનંદ દઈ રહ્યો હતો. દિવ્ય
ઔષધિના પ્રકાશ સમાન મુગટ આદિના તેજથી દેદીપ્યમાન, મનોહર રૂપ, સમસ્ત ઋતુની કમીથી વૃદ્ધિગત શોભાવાળા તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર મેર પર્વત સમાન છે દેવ અભિરામ પ્રતીત થતો હતો. તે દેવે વિ»િ વેશ વિકવ્યોં. અસંખ્ય પરિમાણ અને નામધેય હીપ-ન્સમુદ્રોની મધ્યમાંથી જવા લાગ્યો. પોતાની વિમલ પ્રભાથી અવલોકને તથા ઉત્તમ નગરરાજગૃહને પરાશિત કરતો તે દિવ્ય રૂપધારી દેવ અભયકુમાર પાસે આવ્યો. | [] ત્યારપછી તે દેવ, અંતરિક્ષમાં સ્થિત થઈ, પંચવણ, ઘુંઘરવાળા ઉત્તમ વોને ધારણ કરેલ તે દેવ બોલ્યો, ચીક ગમ છે. બીજી પણ ગમ છે - તે દેવ ઉત્કૃષ્ટ, વરિત, ચપલ, ચંડ, શીઘ, ઉદ્ધત, જિતનારી, છેક, દિવ્ય, દેવગતિએ જ્યાં જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં જ્યાં દાક્ષિણાદ્ધ ભારતમાં રાજગૃહનગરની પૌષધશાળામાં અભયકુમાર પાસે આવ્યો, આવીને અંતરિક્ષમાં રહી પંચવણ, ઘુંઘરુંવાળા પ્રવર વછાને ધારણ કરી, અભયકુમારને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિયા હું તારો પૂર્વસંગતિક સૌધર્મકતાવાસી મહહિક દેવ છું. કેમ કે તે પૌષધશાળામાં અઠ્ઠમતપ ગ્રહણ કરીને મને મનમાં ધારણ કરી સ્થિત હતો, તેથી હું જલ્દી અહીં આવ્યો છું. હે દેવાનુપિય! બતાવો, હું શું કરું ?, શું આપું ?, કોને આપું ? તમને શું હૃદય ઈચ્છિત છે ?, ત્યારે તે અભયકુમારે તે પૂર્વસંગતિક દેવને આકાશમાં જયો, જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને પૌષધ પાય. પારીને, બે હાથ જોડી, મસ્તકે અંજલી કરીને દેિવને પ્રમાણે કહ્યું
હે દેવાનુપિયા મારી લધુમાતાને આવા પ્રકારે કાલ દોહદ ઉત્પન્ન થયો છે કે - તે માતાઓ ધન્ય છે ઈત્યાદિ પૂર્વવત્ કહેવું તેથી હે દેવાનુપિય! તું મારી લધુમાતા ધારિણીદેવીના આવા પ્રકારના અકાલ દોહદ પૂર્ણ કર. ત્યારે તે દેવે અભયકુમારે આમ કહેતાં હષ્ટ-તુષ્ટ થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું - તે નિશ્ચિત્ત અને વિશ્વસ્ત રહે, હું તારી લઘુમાતા શરિણી દેવીના આવા પ્રકારના દોહદને પૂર્ણ કરું છું.
એમ કહીને અભયકુમાર પાસેથી નીકળે છે, નીકળીને ઈશાન ખૂણામાં વૈભાર પવતિ વૈક્રિય સમુહ્માતથી સમવહત થઈને સંખ્યાત યોજન દંડને કાઢે છે યાવતુ બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાત વડે સમવહત થઈ, જલ્દીથી સગર્જિત, સવિધુત સસ્પર્શિત, પંચવણ મેઘોની બનિથી શોભિત દિવ્ય વષત્રિતુની શોભા વિકુવી. પછી અભયકુમાર પાસે આવે છે, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિય ! મેં તારી પિયાર્થતાથી સગર્જિત, સસ્પર્શિત, સવિધુત,
૪૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દિવ્ય, પ્રાતૃશ્રી વિકુળ છે. હે દેવાનુપિયા હવે તું તારી લઘુમતા ધારિણી દેવીના આવા અકાલ દોહદની પૂર્તિ કરી
ત્યારે તે અભયકુમારે તે પૂર્વસંગતિક સૌધર્મ કાવાસી દેવની પાસે આ વાત સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થયો. પોતાના ભવનથી નીકળ્યો, નીકળીને શ્રેણિક રાજ પાસે આવ્યો. બે હાથ જોડી, આંજલિ કરી આ પ્રમાણે કહ્યું - હે તાતા મારા પૂર્વ સંગતિક સૌધર્મકWવાસી દેવે જલ્દીથી સગર્જિત, સવિધુત, પંચવર્ણી મેઘના વનિથી ઉપશોભિત દિવ્ય વષરિકતની શોભા વિકવી. તેથી મારી લધુમાતા ધારિણી દેવી પોતાના અકાલ દોહદને પૂર્ણ કરે.
ત્યારે તે શ્રેણિક રાજા ભયકુમારની પાસે આ વાત સાંભળી, સમજી હર્ષિત-સંતુષ્ટ થઈને ડબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનપિયો જલ્દીથી રાજગૃહનગરના શૃંગાટક, મિક, ચતુક, ચcર આદિને સીંચીને યાવતું ઉત્તમ સુગંધણી સુગંધી કરી, ગંધવર્તીભૂત કરો. એમ કરીને મારી આu પાછી સોંપશે. ત્યારે તે કૌટુંબિક પરષો વાવતુ આજ્ઞાને પાછી સોંપે છે. -
પછી તે શ્રેણિક રાજાએ બીજી વખત કૌટુંબિક પરષોને બોલાવા કહે છે - ઓ દેવાનપિયો ! જદી રોડ-હાથી-રથોદ્ધા પ્રવર યુક્ત ચતુરગિણી સેનાને સજ ક્રો, સેચનક ગંધહસ્તિને તૈયાર કરો. તેઓ તે રીતે જ આજ્ઞા પાછી સોંપે છે. • • પછી તે શ્રેણિક રાજ ધારિણી દેવી પાસે આવે છે, આવીને શાણિી દેવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયા! સમર્જિત ચાવતું વકિg લખી પ્રગટ થઈ છે, તેવું તું આ અકાલ બેહદને પ્રકર
ત્યારે તે ધારિણીદેવી, શ્રેણિક રાજ પાસે આમ સાંભળી હર્ષિત-સ્તુષ્ટિક થઈ નાનગૃહે આવી. આવીને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને અંતઃપુરમાં નાના કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, પછી પગમાં ઉત્તમ ઝાંઝર પહેયd. યાવતુ આકાશ, ફટિકમણિ સમાન પ્રભાવાળા વસ્ત્રોને ધારણ કર્યા. સેવક ગંધહસ્તી પર આરૂઢ થઈને અમૃત મંથનથી ઉત્પન્ન ફીણના સમૂહ સમાન શ્વેત ચામરના વાળ વીજનથી વિંઝાતી સંપસ્થિત થઈ.
ત્યારે તે શ્રેણિક રાજા, નાન કરી, બાલિકમ કરી ચાવતું શરીર શોભા વધારી, ઉત્તમ હસ્તિના ધે આરૂઢ થઈ, કોરટપુષ્પોની માળાવાળ છત્રને ધારણ કરતો, ચાર ચામરો વડે વિઝાતો ધારિણીદેવી પાછળ ચાલ્યો.
ત્યારે તે ધારિણી દેવી, ઉત્તમ હરિન પર બેઠેલ શ્રેણિક રાજ વડે પાછળપાછળ સમ્યફ નગમન કરાતી, રોડ-હાથી-થmોદ્ધા સહિતની ચતુરગિણી સાથે પરિવરેલી, મહાન ભટ-ચડગરના વૃદથી ઘેરાયેલી, સર્વ ઋદ્ધિ-સર્વદ્યુતિ સહિત યાવતુ તંદુભિના નિઘોંષ નાદિત રવ સાથે રાજગૃહ નગરના શૃંગાટક, ગિક, ચતુક, ચવર યાવતું મહાપથમાં નગરજનો વડે અભિનંદિત કરાતી, વૈભારગિરિ પર્વત આવી. આવીને વૈભારગિરિના કટકતા અને પાદમૂલમાં, આરામ-ઉધાન-કાનન-વન-વનખંડ-વૃક્ષ-ગુચ્છ-ગુભ-લતા-વલ્લી-કંદરા-દરી-ચુંઢીકહ-કચ્છ-નદી-સંગમ અને વિવરમાં તેિને જોતી-પેક્ષતી-નાન કરતી, પત્રો
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૯ થી ૨૪
પુષ્પો-ફળો-પલ્લવોને ગ્રહણ કરતી, માન કરતી, સુંઘતી, પરિભોગ કરતી, પરિભાગ કરતી, વૈભારગિરિની તળેટીમાં દોહદને પૂર્ણ કરતી, ચોતરફ પરિભ્રમણ કરે છે.
ત્યારપછી ધારિણી દેવીએ દોહદને દૂર કર્યો, પૂર્ણ કર્યા, સંપન્ન કર્યા. - - પછી તે ધારિણી દેવી સેચનક હાથી પર આરૂઢ થઈ. શ્રેણિક રાજા ઉત્તમ
હસ્તીના સ્કંધ ઉપર બેસી, તેની પાછળ-પાછળ સમ્યક્ અનુગમન કરતો, હાથીઘોડા યાવત્ થ વડે રાજગૃહનગરે આવ્યો. આવીને રાજગૃહ નગરની વચ્ચોવચથી પોતાના ભવને આવ્યો. આવીને વિપુલ માનુષી ભોગોપભોગને ભોગવતો યાવત્ વિચરવા લાગ્યો.
*ક
[૨૩] ત્યારે તે અભયકુમાર પૌષધશાળાએ આવ્યો. આવીને પૂર્વ સંગતિક દેવનો સત્કાર, સન્માન કરીને તેને પ્રતિવિસર્જિત કર્યો. પછી તે દેવે સગતિ, પંચવર્ણી મેઘથી શોભિત દિવ્ય વર્ષા લક્ષ્મીને પ્રતિસંહરીને જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો.
[૨૪] ત્યારપછી તે ધારિણીદેવી, તે અકાલ દોહદ પૂર્ણ થતાં તે ગર્ભની અનુકંપાર્થે યતનાપૂર્વક રહે છે, યતનાપૂર્વક બેસે - સુવે છે. આહાર કરતાં પણ અતિ તિક્ત, અતિ કટુક, અતિ કષાય, અતિ અમ્લ, અતિ મધુર આહાર કરતી નથી. જે તે ગર્ભને હિત-મિત-પથ્ય અને દેશકાળને અનુરૂપ આહાર હોય. અતિચિંતા, અતિશોક, અતિદૈન્ય, અતિમોહ, અતિભય, અતિપમિાસ ન કરતી ભોજન-છાદન-ગંધ-માળા-અલંકાર વડે તે ગર્ભને સુખે સુખે વહન કરે છે.
• વિવેચન-૧૯ થી ૨૪:
વિપિનમાળમિ - દોહદ, નષ્ટ ન થતાં અસંપ્રાપ્તદોહદ, મેઘ આદિ ન થવાથી અસંપૂર્ણ દોહદ, તેમના અજાતત્વથી અસંપૂર્ણત્વથી, તેથી જ અસંન્માનિત દોહદ, તેમને ન અનુભવતા, મનના તાપથી લોહી શોષાવાથી શુષ્ક થઈ, ભુખથી આક્રાંત થઈ નિર્માસ થઈ. મોસ્તુળ - શરીસ્થી જીર્ણ થઈ, અથવા ચેતાથી અવરુગ્ણ શરીરા થઈ, સ્નાન-ભોજન ત્યાગથી મ્લાન દુર્બલ થઈ, ગ્લાનીભૂત થઈ, વદનને અધોમુખ કરી, દીનની માફક વિવર્ણ વદનવાળી થઈ, જલક્રીડારૂપ ક્રીડા, અક્ષાદિ વડે રમણ આદિ ત્યાગ કરી દુઃખી મનવાળી થઈ, નિરાનંદ થઈ, મનથી ઉપહત થઈ ઈત્યાદિ - ૪ -
નો વાર્ - આદર ન કરતી, વિપરીત ચિત્તત્વથી ન જાણતી, આકુલીભૂત થઈ, શીઘ્ર આદિ ચારે પદ એકાર્થક છે, તે અતિ સંભ્રમ દેખાડે છે, - - ધારિણી દેવી પાસે આવીને અવરુગ્ણાદિ ધારિણી દેવીને જુએ છે. બીજી વાચનામાં “જ્યાં ધારિણી દેવી હતી, ત્યાં જવાને સંકલ્પ કર્યો'' આદિ દેખાય છે.
- -
- રોજ્યંપિ - બીજીવાર પણ, દેવ-ગુરુ દ્રોહિકા થઈશ આદિ સોગંદ આપીને અથવા શપથ વડે શાપિત તે. - ૪ - ૪ - મનમાં જન્મેલ માનસિક, મનમાં જ જે વર્તે છે, તે મનોમાનસિક દુઃખ, વચન વડે અપ્રકાશિતત્વથી મનો માનસિક... હસિ કરોસિ-ગોપવે છે.
તિTM - ત્રણ માસમાં કંઈક ન્યૂન... પત્તિજ્ઞપ્તિ - તને ઈષ્ટ કંઈક કરીશ. - -
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
આવા સ્વરૂપના મનોરથ પ્રધાન પ્રાપ્તિ, આવ - ઈચ્છિત અર્થ-હેતુ વડે લાભ, ઉપાયઅપ્રતિહત લાભ કારણ વડે, તે આય કે ઉપાય. - ૪ - ૪ - વિંવમાળ - અપ્રાપ્ત થતા, આવા સ્વરૂપના આત્માશ્રિત, સ્મરણરૂપ, પ્રાર્થિત, બહાર અપ્રકાશિત, વિકલ્પને પર્યાલોચે છે.
તાઓ - હે તાત ! એમ આમંત્રીને - - અપધ્યાન હેતુ દોહદ આપૂર્તિ લક્ષણ. - - તેને ન ગોપવીને, વિવક્ષિત પ્રાપ્તિમાં સંદેહ ન ધારણ કરીને, અપલાપ કર્યા વિના, પ્રચ્છાદિત કર્યા વિના, યથામ્રૂત - જેમ બનેલ હોય તેમ, સત્ય પણ અન્યથા રીતે નહીં. સંદેહ રહિત, થમૐ - દોહદપૂરણ લક્ષણ પ્રયોજન. સંતમળ૰ - પાર પામીશ.
ઘુમાડયા - લઘુમાતા, પુર્વીસંગઈય-પૂર્વકાળે મિત્રપણે જેની સાથે રહ્યા તે પૂર્વસંગતિક - - મહદ્ધિક-વિમાન પરિવારાદિ સંપત્તિયુક્ત યાવત્ શબ્દથી - મહાધુતિક, મહાનુભાગ, મહાબલ, મહાસૌમ્ય,
પૌષત્ર - ૫ર્વદિન અનુષ્ઠાન-ઉપવાસાદિ, તેની શાળા-ગૃહ વિશેષ, તે પૌષધશાળા. તેમાં પૌષધિ - ઉપવાસાદિ કરીને. માળા આદિને છોડીને, તેમાં વર્ણક-ચંદન, નિક્ષિપ્ત-વિમુક્ત, શસ્ત્ર-છરી આદિ - ૪ - અદ્વિતીય - તથાવિધ પદાતિ આદિની સહાયથી રહિત. અઠ્ઠમમત્ત - સિદ્ધાંતની ભાષામાં ત્રણ ઉપવાસ. પરિણમમાણે - પરિપૂર્ણ થતા. વૈક્રિય સમુદ્ઘાત એટલે વૈક્રિય કરણાર્થ જીવ વ્યાપાર વિશેષ. તેના વડે સમુપહત-વ્યાપાર વિશેષ પરિણતિ. દંડ-ઉર્ધ્વ અધો લાંબો, શરીરની બહાર જીવપ્રદેશ કર્મ પુદ્ગલ સમૂહ, તેમાં વિવિધ પુદ્ગલોને સ્વીકાર્યા, જે સૂત્રમાં કહ્યા છે. વધાવાવ - અસાર, યથાસૂક્ષ્મ - સાર, તેનાથી વિકુર્વણા કરે છે.
અભયકુમારની અનુકંપાર્થે - તેને ત્રણ ઉપવાસ રૂપ કષ્ટ વર્તે છે, એમ વિચારીને. પૂર્વ જન્મમાં રહેલ જે સ્નેહ, તે પિયત્વ, કાર્યના વશી પ્રિયત્વ નહીં. વધુમાન - ગુણાનુરાગ, તેને લીધે થયેલ શોક-ચિત્ત ખેદ, વિરહના સદ્ભાવથી જેને છે તે પૂર્વજનિત સ્નેહપ્રીતિબહુમાનજાત શોક વાચનાંતરમાં - “પૂર્વભવજનિત સ્નેહ પ્રીતિ બહુમાનજનિત શોભા'' છે.
- X - વઘુત્તમાz - ઉત્તમરત્ન કે ઉત્તમ રચનાથી, ધરણીતલ - ભૂમિ ઉપર આવવાને સંગનિત - ઉત્પાદિત, મનપ્રવાર - ગતિક્રિયા વૃત્તિ. વાચનાંતરમાં “ધરણીતલ ગમન રાંજનિત મનઃપ્રચાર'' કહ્યું. “ x -
સોનાના પ્રતરરૂપ આભરણ - કર્ણપૂર અને મુગટ તેનો જે આટોપ, તેના વડે દર્શનીય, તથા અનેક મણિ, કનક, રત્નોના સમૂહ વડે પરિમંડિત, કમરમાં નિવેશિત કટિસૂત્ર, તેના વડે ઉત્પન્ન હર્ષ, ચલાયમાન ઉત્તમ લલિત કુંડલો વડે ઉદ્ભવલ કરાયેલ મુખ, તેની કાંતિરૂપ, તેના વડે જનિત સૌમ્યરૂપ જેનું છે તે.
વાચનાંતરમાં બીજા ત્રણ વિશેષણ છે --
તેમાં વ્યાપૂપિત - ચંચળ વિમલ સુવર્ણ પ્રતક અને અવતંસકના પ્રકંપથી અતિ ચપળ, શોભે છે. પરિનમ્યમાન - લટકતી. મુગટના અગ્ર ભાગથી નિર્મિત ૧૦૦ મુખાકૃતિ વડે વિનિર્ગત, - x - ઉત્તમ મુક્તા ફળ વડે શોભતો જે મુગટ, તેનો જે ઉત્કટ આટોપ, તેના વડે દર્શનીય. તથા અનેક મણિ-કનક-રત્નના સમૂહ વડે
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૯ થી ૨૪
vo
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પરિમંડિત ભાગમાં - x • x • ગતિ સામર્થ્યજનિત કર્ણ આભૂષણ-ઉત્તમ કુંડલની ચંચળતા, તેના વડે ઉજ્જવલિત - x - તથા કુંડલ સિવાયના આભરણથી જનિત શોભા યુકd.
તથા માલિન્યના જવાથી જેનો આકાર વિમળ છે, તેથી જ જેનું રૂપ શોભે છે, તેની ઉપમીત કરે છે - કાર્તિક પૂર્ણિમામાં શનિ-મંગળરૂપ ઉજ્જવલિત, જે મધ્ય ભાગે રહે છે, તથા નેત્રને આહાદક શરચંદ્ર અર્થાત્ શનિ-મંગળરૂપ કવચ કુંડલમાં ચંદ્રની જેમ તેનું રૂપ છે તથા આને જ મેરુ વડે ઉપમીત કરાય છે. • x • તેના વડે રમ્ય, તથા વડતુલક્ષમી વડે જેની સર્વ શોભા જન્મી છે, પ્રકૃષ્ટ ગંધ વડે અભિરામ છે. • x - અસંખ્ય પરિમાણ અને નામવાળા હીપ-સમુદ્ર છે, તેના મધ્યભાગમાં જતા વિમલ પ્રભા વડે જીવલોકને ઉધોત કરતો અવતરે છે - ઉતરે છે આકાશમાં રહેલ, પંચવર્ષીલઘુઘટિકાયુક્ત આવો એક પાઠ છે.
- બીજો પણ પાઠ-વાચના વિશેષ, બીજા પુસ્તકમાં દેખાય છે. તે ઉત્કૃષ્ટ ગતિ વડે, આકુળતાથી પણ સ્વાભાવિક નહીં, વળી ચપળ કાયા વડે, અતિ ઉત્કૃષ્ટ યોગથી રૌદ્રપણે, તેના દેઢ ધૈર્યથી શીઘ, દપતિશયથી ઉદ્ધત, જય કરનારી, નિપુણતાથી, દેવગતિ વડે - આ બીજો ગમ છે. તે જીવાભિગમ સૂગ વૃત્તિ અનુસાર લખેલ છે. - - fજ જfષ - આપને અભિપ્રેત કયુ કાર્ય કરું ? અથવા તને શું આપું ? અથવા તારા સંબંધીને શું આપું ? તારા હૃદયને શું મનોવાંછિત છે, આ પ્રનો છે. • સુનવુથથળે - સારી રીતે નિવૃત્ત-સ્વસ્યાત્મા, વિશ્વાસન કે તિરસ્ક જે છે તે. - x • x -
Hવાબદાર મોટા સુભટોના જે ચટકર પ્રધાનવૃદ, તેના વડે પરિવરિત... વૈભારગિરિના એકદેશતટ, તેની નજીકના નાના પર્વત, તેનું જે મૂળ, તેમાં તથા આરામ - જે માધવી લતા ગૃહાદિમાં દંપતી આદિ રમણ કરે છે તેમાં, ઉધાનપુષ્પયુક્ત વૃક્ષસંકુલ જે ઉત્સવાદિમાં બહુચન ભોગ્ય છે તે. સામાન્ય વૃક્ષાવૃંદયુક્ત નગર નજીકના કાનન, તેમાં. નગર વિપકૃષ્ટ વનમાં, એક જાતિય વૃક્ષ સમૂહમાં, વૃતાકી આદિ ગુચ્છોમાં, વંશ જાલી આદિ ગુલ્મોમાં, સહકારાદિ લતામાં, નાગ આદિ વલ્લીમાં, જંતતા - ગુફામાં, - ગૃગાલાદિ ઉત્કીર્ણ ભૂમિ વિશેષમાં, ચુંff - અખાત અલપોદક વિદરિકામાં, વાનર આદિ ચૂથોમાં, પાઠાંતરથી દૂહો-કક્ષો-ગહન-નદીમાં, નદીના સંગમોમાં, વિવું - જલસ્થાન વિશેષમાં, એમા - રહે છે, પ્રેક્ષમાTTI - દેશ્યવસ્તુને જુએ છે. મનંતિ - સ્નાન કરે છે. પાવ - કિશલય, મામા - સ્પર્શન દ્વારથી માપે છે. વિમાન - દોહદને નષ્ટ કરે છે.
અકાલમેઘ દોહદ નાશ પામતાં, સંમાનિત - દોહદ પૂર્ણ થયા. યતનાપૂર્વક - જે રીતે ગર્ભને બાધા ન થાય, તે રીતે રહે છે. ઉર્વ સ્થાને બેસે છે અથવા આસનનો આશ્રય કરે છે - સુવે છે. - X - જેમાં અતિ ચિંતા છે તે અતિચિન્ત, તે ન થાય તેમ ગર્ભને વહન કરે છે. એ રીતે અતિ શોક-દૈન્ય-મોહ-ભય ન રાખીને ગર્ભને વહન કરે છે.] - X - X -
• સૂગ-૫ થી ર૯ :
[૫] ત્યારપછી તે ધારિણી દેવી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા પછી સાડા [14/4
સાત સમિદિવસ વીત્યા પછી, અર્ધ રાત્રિ કાળ સમયમાં સુકુમાલ હાથ, પગ વાવ સવમ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે ગપતિચારિકાઓ ધારિણી દેવીને નવ માસ યાવતુ બાળકને જન્મ આપેલ જોઈને, શીઘ, વરિત, ચપળ, વેગવાળી, ગતિથી શ્રેણિક રાજા પાસે આવે છે.
પછી શ્રેણિક રાજાને જય વિજય વડે વધાવે છે, વધાવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આમ કહે છે - હે દેવાનપિયા ધારિણી દેવીએ નવ માસ થતાં યાવત બાળકને જન્મ આપ્યો. તે અમે દેવાનુપિયને પિય નિવેદન કરીએ છીએ, જે આપને પિય થાઓ.
ત્યારે તે શ્રેણિક રાજ તે અંગપતિચારિકા પાસે આ વાતને સાંભળી, સમજી હસ્ટ-તુષ્ટ થઈ તે ગપતિચારિકાને મધુર વચન વડે અને વિપુલ પુwગંધ-માળા-અહંકાર વડે સકારે છે, સન્માને છે, પછી દાસીપણાથી મુક્ત કરી, "મના પુત્ર સુધી ચાલે તેટલી આજીવિકા આપે છે આપીને પછી તે બધીને વિસર્જિત કરે છે.
ત્યારપછી તે શ્રેણિક રાજ કૌટુંબિક પરપોને બોલાવે છે, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! રાજગૃહનગર આસિદ્ધ યાવતુ પરિગત કરો. કરીને ચાક પરિશોધન કરશે, કરીને માનોન્માન વર્ધન કરો. એ પ્રમાણે મારી આજ્ઞા મને પાછી સોંપો યાવત આજ્ઞા પાછી સોંપે છે.
પછી તે શ્રેણિક રાજ ૧૮-શ્રેણી, પ્રશ્રેણીઓને બોલાવે છે, બોલાવીને કહે છે - હે દેવાનુપિયો ! તમે જાઓ. રાજગૃહનગરને અંદર અને બહાચ્છી શુલ્ક અને કરહિત કરો, અભટપ્રવેશાર્દાડિમકુર્દાડિમ-અધરિમ-અધારણીય કરો, સલમ મૃદંગ વગાડો, અજ્ઞાનમાલ્યદામ લટકાવો, ગણિકા જેમાં પ્રધાન હોય તેવા નાટક કરાવો, અનેતાલાનુચરિત-પમુદિત પ્રક્રીડિત-અભિરામ એવા પ્રકારની સ્થિતિપતિકા દશ દિવસ માટે કરાવો. -- મારી આ આજ્ઞા મને પાછી સોંપો, તેઓએ પણ તેમ કરીને, તેમજ આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારે તે શ્રેણિક રાજા બાહ્ય ઉપસ્થાન શાળાના ઉત્તમ સીંહાસને પૂવર્ણભિમુખ બેઠો અને સેંકડો, હજારો, લાખો, દ્રવ્યોથી યાગ કર્યો, દાન-ભાગ દેતો-લેતો વિચારવા લાગ્યો. • • ત્યારે તેના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કર્યું. બીજ દિવસે જગરિકા કરી, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું, આ પ્રમાણે શુચિત કર્મ કરણ સંપ્રાપ્ત થયા પછી બારમે દિવસે વિપુલ આશન-પાન-ખાદિમ-રવાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિય, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સૈન્ય, અનેક ગણનાયક, દંડનાયકને ચાવતું આમંગે છે.
ત્યારપછી હાઈ, બલિકર્મ કરી, કૌતુક કરી યાવતું સાલિંકાર વિભૂષિત થઈ. મહા-મોટા ભોજન મંડપમાં તે વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમને મિત્ર, જ્ઞાતિ, ગણનાયક યાવતું સાથે આસ્વાદિd-વિશ્વાદિત-પરિભાગ-પરિભોગ કરતાં વિચરે છે. જમીને શુદ્ધ જલથી આચમન કર્યું, હાથ-મુખ ધોઈ સ્વચ્છ થયા, પરમ શુચિ થયા, પછી તે મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજન, ગણનાયક
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/-/Vર૫ થી ૨૯
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
આદિને વિપુલ પુપ-વર-ગંધ-માળા-લંકાર વડે સદકારી, સન્માની આ પ્રમાણે કહે છે -
કેમકે - અમારો આ પુત્ર ગર્ભમાં હતો, ત્યારે (તેની માતાને) અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો, તેથી અમારા આ બાળકનું મેઘકુમાર એવું નામ થાઓ. તે બાળકના માતાપિતા આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિર્માણ નામ કરે છે. ત્યારપછી તે મેઘકુમાર પાંચ ધણી વડે ગ્રહણ કરાયો. તે આ પ્રમાણે - {ીરધર્મી, મંડનાધણી, મજનધાત્રી, ક્રીડાપનધાસ્ત્રી અને કધplી. બીજી પણ ઘણી કુન્ન, ચિલાતી, વામણી, વડભિ, ભભરી, બકુશ, યોનકી, પહવિકી, સિણીકા, ધોરુકિણી, હાસિકી, લકુશિકી, દમિલિ, સિંકલિ, આરબી, પઊિંદિ, પકવણી, બહલી, મરડી, શબરી, પારસી, વિવિધ દેશની, વિદેશી પરિમંડિત ઉગિત-ચિંતિત-પાર્થિત-વિજ્ઞાપિત પોતાના દેશ-નેપથ્ય-ગૃહિતવેશ, નિપુણ-કુશલવિનિત દાસીઓ દ્વારા, ચક્રવાલ-વર્ષધર-કંચકી-મહત્તક છંદથી ઘેરાયેલ રહેતો હતો. એક હાથથી બીજા હાથમાં સંહરાતો, એક ખોળામાંથી બીજ ખોળામાં જતો, લાલન-wાલન કરાતો, ચલાવાતો-ઉપલાલિત કરાતો, રમ્ય મણિજડીત તળ ઉપર પરિમિધમાન, નિવ્યતિ-નિધ્યઘિાત ગિરિ કંદરામાં સ્થિત ચંપક વૃક્ષ સમાન સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મેઘકુમારના માતા-પિતાએ અનુક્રમે નામકરણ, જમણ, પગથી ચલાવવો, ચૌલોપનયન, મોટા-મોટા ઋદ્ધિ સત્કાર માનવ સમૂહની સાથે સંપન્ન કર્યો..
ત્યારે તે મેઘકુમાર, સાતિરેક આઠ વર્ષનો થયો અથત ગર્ભથી આઠ વર્ષનો થયો, ત્યારે તેના માતાપિતાએ શુભ તિથિ-કરણ-મુહૂર્તમાં કાલાચાર્ય પાસે લઈ ગયા. ત્યારપછી તે કલાચાર્યે મેઘકુમારને લેખ આદિ ગણિતપધાન શકુતરત સુધીની ૨-કળાઓ સૂત્ર, અર્થ અને કરણથી સિદ્ધ કરાવી-શીખવાડી. તે આ પ્રમાણે -
(૧ થી ૬) લેખ, ગણિત, રૂમ, નૃત્ય, ગીત વાજિંત્ર, (9 થી ૧૨) સ્વરગત, "કસ્મત, સમતાલ, ધુત, જનવાદ, પાસક, (૧૩ થી ૧૮) અષ્ટાપદ, નગરરક્ષા, દશમૃતિક, અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, (૧૯ થી ર૪) વિલેપનવિધિ, શયનવિધિ, આમ, પહેલિક, માગધિક, ગાથા, (૫ થી 30) ગીતિક, શ્લોક, હિરણયયુક્ત સુવર્ણ, યુક્તિ, સૂર્ણયુકિત, આભરણવિધિ, (૩૧ થી ૩૬) તરણપતિકર્મ, લક્ષણ, પુરુષલક્ષણ, અલક્ષણ, ગજલક્ષણ, ગોલાણ, (૩૩ થી ૪ર) કુકુટલક્ષણ, છબલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકણિલસણ, (૪ થી ૪૮) વાસુવિધા, સ્કંધવારમાન, નગરમાન, બૃહ, પ્રતિબૃહ, ચાર, (૪૯ થી ૪૪) પતિયાર, ચકલૂહ, ગરૂડ બૃહ, શકટબૂહ, યુદ્ધ, નિયુદ્ધ (૫૫ થી ૬૦) યુદ્ધાતિયુદ્ધ, યષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, ઈસલ્ય, (૬૧ થી ૬૬) ભરપવાદ, ધનુર્વેદ, હિરણ્ય પાક, સુવર્ણ પાક, સૂક છેદ, વૃત્તખેડ, (૬૦ થી ) નાલિકાછેદ, પત્રછેદ, કડછેદ, સજીવ, નિજીવ, શકુનરુત.
[૬] ત્યારે તે કલાચાર્ય, મેઘકુમારને ગણિતપધાન લેખાદિ શકુનરત પર્યન્તની ૨ કલા સૂગથી, અર્થથી, કરણથી સિદ્ધ કરાવે છે, શીખવે છે, શીખવીને માતા-પિતા પાસે લઈ જાય છે. ત્યારે તે મેઘકુમારના માતા-પિતા તે કાલાચાર્યને મધુર વચન વડે અને વિપુલ વગંધ-માળા-અહંકાર વડે સહકાર છે, સન્માને છે, પછી જીવિતાé વિપુલ પીર્તિદાન આપે છે આપીને પ્રતિવિસર્જિત કરે છે.
[] ત્યારપછી તે મેઘકુમાર ૩૨-કલામાં પંડિત થયો. તેના નવે માંગ જાગૃત થઈ ગયા. ૧૮ પ્રકારની દેશી ભાષામાં વિશારદ થઈ ગયા, તે ગીતરતી, ગંધવનૃત્યકુશલ, અa-હાથી-થ-બાહુ યોદ્ધો, બાહુપમદી, ભોગ ભોગવવામાં સમર્થ, સાહસિક, વિકાલચારી થઈ ગયો.
ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને ફર-કલામાં પંડિત યાવત્ વિકાલયારી થયેલ જPયો. જાણીને આઠ ઉત્તમ પ્રાસાદાવતુંસક બનાવ્યા. તે પ્રાસાદ પણ ઉચા, પોતાની ઉજવલ કાંતિથી હસતા હોય તેવા લાગતા હતા. મણિ-સુવર્ણ-રનની રચનાથી વિચિત્ર, વાતોÇત વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત, ઉંચા, આકાશતલને ઉલ્લંઘતા શિખરયુકત હdl. Tળી મળે રનના પંજ, નેત્ર સમાન લાગતા હતા. તેમાં મણિ-કનકની સુપિકા હતી. વિકસિત શત પુંડરીક હતા. તે તિલક રનો અને આધચંદ્રાર્થિત હતા. વિવિધ મણિમય માળાથી અલંકૃત, અંદર-મ્બહાર લૂણ, તપનીય રચિર તાલુકા પ્રસ્તર સુકત, સુખસાવાળા, શોભાયુક્ત રૂપવાળા, પ્રાસાદીય ચાવતુ પ્રતિરૂપ હતા.
એક મા ભવન કરાવ્યું, તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, લીલ સ્થિત શાલભંજિકા, ઉંચી-સુનિર્મિત વજમય વેદિકા અને તોરણ, ઉત્તમ રચિત શાલભંજિકા સુશ્લિષ્ટ-વિશિષ્ટ-Gષ્ટ-સંસ્થિત-પ્રશસ્ત-વૈડૂર્યમય તંભ હતા. તે વિવિધ મણિસુવર્ણ-રત્ન ખચિત, ઉવલ, બહુસમ સુવિભકd, વિચિત, અણીય ભૂમિભાગ ઈહામૃગ યાવત વિવિધ થિી ચિકિત હતા. તંભ ઉપર વજમય વેદિકાયુકત હોવાથી મણીય લાગતા હતા. સમાન શ્રેણી સિથત વિધાધરોના યુગલ મંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. હજારો કિરણોથી વ્યાપ્ત હજારો, ત્રિોથી યુક્ત, દેદીપ્યમાનઅતિ દેદીપ્યમાન હતા. તેને જોતા આંખો ચોંટી જતી હતી. તે સુખ સ્પર્શ, શોભા સંપન્ન પ હતું. સુવર્ણ-મણિરન સુપિકા, વિવિધ પંચવર્ષી ઘટા સહિત પતાકાથી પરિમંડિત શિખર સંત હતું. ધવલ મરિસિકવચ ફેલાતા હતા. તે લીધેલ, ધોળેલ અને ચંદરવા યુકત યાવત્ ગંધવર્તીભૂત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતું.
[૨૮] ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને શોભન તિથિકરણ-નાગ-મુહૂર્તમાં સદૈશ, સર્દેશવય, સર્દેશત્વચા, સર્દેશ લાવણ્ય-રૂપ-ૌવનગુણોપેત, સદેશ રાજકૂળથી લવાયેલ, એક સાથે આઠ અંગોમાં અલંકારધારી સુહાગણ સ્ત્રીઓ દ્વારા મંગલગાન આદિ પૂર્વક, આઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિ ગ્રહણ કરાવ્યું.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧/-/૧રપ થી ૨૯
૫૩
૫૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારપછી તે મેઘના માતા-પિતાએ આ પ્રમાણે પતિદાન આપ્યું. આઠ કોટી હિરણય, આઠ કોટી સુવર્ણ ઈત્યાદિ ગાથાનુસાર જાણવું ચાવતું પેક્ષણકારિકાઓ. બીજું પણ વિપુલ ધન-સ્કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-વાલરકારન-ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું ચાવતું સાત પેઢી સુધી દેવા માટે : ભોગવવા માટે - પરિભાગ કરવાને માટે પર્યાપ્ત હતું.
ત્યારે તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક-એક કરોડ હિરણ્ય, એક એક કરોડ સુવર્ણ, ચાવતુ એક એક પેષણકારીને આપી. બીજું પણ વિપુલ ધન, કનક યાવતુ પરિણામ આપ્યો. ત્યારે તે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલો, ત્યાં મૃદંગના ધ્વનિ, ઉત્તમ વરણી દ્વારા થતાં બમીશબદ્ધ નાટક દ્વારા ગાયન કરાતા, ક્રીડા કરાતા, મનોજ્ઞ શબ્દ-સ્પર્શ-રપ-ગંધની વિપુલતાવાળા મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતો રહ્યો હતો.
રિ૯] તે કાળે તે સમયે ભગવાન મહાવીર પવનપૂર્વી વિચરતા ગ્રામનગ્રામ જતાં સુખે સુખે વિહાર કરતા રાજગૃહનગરના ગુણશીલ રોયે ચાવતુ રહ્યા. - - - ત્યારે તે રાજગૃહનગરના શૃંગાટકo ઘણાં લોકોનો મોટો અવાજ [શોર બકો) થતો હતો. યાવત ઘણાં ઉો, ભોગો ચાવતું રાજગૃગનગરની વચ્ચોવચ્ચ થઈને એક દિશામાં, એકાભિમુખ કરીને નીકળતા હતા. તે સમયે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલ, મૃદંગનો નાદ યાવત માનુષી કામભોગો ભોગવતો રાજમાને આલોકતો આલોકતો એ રીતે વિચરતો હતો.
- ત્યારે તે મેઘકુમારે ઘણાં ઉગ્ર, ભોગ યાવતુ એક દિશાભિમુખ નીકળતા લોકોને જોયા, જોઇને કંચુકી પુરુષને બોલાવ્યો, બોલાવીને પૂછયું- હે દેવાનુપિય! શું આજે રાજગૃહનગરમાં ઈન્દ્ર મહોત્સવ કે કંદ મહોત્સવ કે રુદ્ધ-શિવવૈશ્રમણ-નાગ-ચH-ભૂત-નદી-તળાવ-વૃક્ષ-ચૈત્ય-પર્વત-ઉંધાન-ગિરિ યાત્રા (મહોત્સવ) છે ? કે જેથી ઘણા ઉગ્ર, ભોગ (લોકો) યાવતુ એક દિશામાં એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે ત્યારે તે કંચુકી પુરષો એ શ્રમણ ભગવંત મહાવીરના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિયા આજે રાજગૃહનગરમાં ઈન્દ્ર મહોત્સવ યાવત ગિરિયાણા નથી કે જેથી ઉગ્ર ચાવતુ એક દિશામાં, એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે, પણ હે દેવીનપિયા આદિકર, તીકર, શ્રમણભગવન-મહાવીર અહીં આવ્યા છે - સંપાપ્ત થયા છે . સમોસમ છે - આ જ રાજગૃહનગરની ગુણlીલ ચર્ચામાં ચાવતું વિચરે છે.
• વિવેચન-૨૫ થી ૨૯ :
TWવધોયા3 - દાસત્વથી મુક્ત કરી. પૌગાતુપુત્રિકા-પુત્ર, પૌત્રાદિ યોગ્ય, વૃત્તિ-જીવિકા. રાજગૃહનગર સિક્ત કરો, અહીં ચાવત્ શબ્દથી પાણી છાંટીને સીંચો, કચરો સાફ કરવા વડે સંમાર્જન કરો, છાણ આદિ વડે લીંપો. શેમાં ? શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પગમાં. પાણી વડે સીંચો, તેથી જ પવિત્ર, કચરાને દૂર કરવા વડે શેરી આદિને સાફ કરો. -x - તથા મંચાતિમંચ યુક્ત,
મંચ-માળો, જોવા માટે બેઠેલા પ્રેક્ષકો નિમિતે, અતિમંચ - તેની પણ ઉપર જે છે તે.
નાનાવિધ:* વિવિધ કુસુભાદિ વડે ભૂષિત જે ધ્વજસિંહ, ગરુડાદિ રૂપ ચિત્રો યુક્ત ઉપલક્ષિત મોટો પ, પતાકા, તેનાથી મંડિત. ના ડાકોથર્થિ - છાણ આદિ વડે ભૂમિમાં લેપન, ચુના વડે ભીંતાદિને સફેદ કરવી. તે બંને વડે પૂજન કરાયેલ. ગોશી-ચંદન વિશેષ અને રક્ત ચંદન વિશેષના થાપા-પંચાંગુલી સહિત હાથ જે ભીંત ઉપર લગાડેલ છે. તથા ઘરની અંદર ચંદન કળશ-માંગલ્ય ઘટ સ્થાપેલ છે, તથા તે ચંદન કળશ, સારી રીતે તોરણો લગાડેલ છે. તથા માસમાં આસક્ત ભૂમિમાં રહેલ, ઉસક્ત • ઉપર રહેલ, વિપુલ અને વૃત, વઘારિય-લટકતી, પુષ્પ માળાનો સમૂહ જેમાં છે, તે તથા - પંavuTo પંચવર્ણ, સરસ, સુગંધ વડે જે કપ્રેરિત, પુષપુંજ, તેના વડે ઉપચા-પૂજા, તેના વડે યુક્ત.
F૦ કુંદર%, તુરક ધૂપ વડે મઘમઘાયમાન ગંધ વડે મ્ય, સુગંધ વગંધિકથી ગંધવર્તીભૂત, નટ-નાટકોમાં નાટક કરનાર, નર્તક, જલ્લ-વસ્ત્રાખેલકા અથવા રાજાના સ્તોત્ર પાઠક, મલ્લ, મુઠ્ઠી વડે લડતા, વિડંબક-વિદૂષક, કથા કહેનારા, પ્લવક-જે કુદે છે, નદી આદિને તરે છે, લાયક - જે સસકો ગાય છે કે જય શબ્દ કરે છે તે ભાંડ. આગાયક-જે શુભાશુભ કહે છે, લંખ-વાંસ ખેલક, મંખ-હાથમાં બિલક લઈ ભિક્ષા માટે ફરે, તુણઈલ-તુણવાધ વગાડનાર, વીણાવાદક, તાલાયરપ્રેક્ષકોને ફરતાં ધ્વનિ કરી રહેલ, પોતે કરતા બીજાને કરાવતા તથા ચારક શોધન કરીને માનોન્માન વર્તન કરો. - x - શ્રેણી-કુંભારાદિ, પ્રક્ષેણી-તેના ભેદ.
સાસુH૦ શુકથી મુક્ત સ્થિતિપતિતા કરો, શુલ્ક-વેચાતા કરિયાણા માટે સજાને દેવાનું દ્રવ્ય. ઉત્કર-કર રહિત, ગાય આદિ માટે પ્રતિવર્ષ સજાને દેવાનું દ્રવ્ય. રાજપુરષોને કુટુંબીના ઘરોમાં પ્રવેશબંધી તે અભટપ્રવેશ. દંડ વડે નિવૃત્ત તે દંડિમ, કુદંડ વડે નિવૃત તે કુદંડિમ રાજદ્રવ્ય, તેનો નિષેધ તે અદંડિમ કુદંડિમ. તેમાં દંડ તે અપરાધાનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કારણિકોને પ્રજ્ઞાદિ અપરાધથી મહા અપરાધમાં પણ અ૫ રાજગ્રાહ્ય દ્રવ્ય તે કદંડિમ. ઋણદ્રવ્યને ધારણ ન કરવું તે. - X - X -
માથમિનાવટ પ્લાન ન થયેલ પુષ્પમાળાને વિલાસી પ્રધાન ગણિકા વડે - નાટક પ્રતિબદ્ધ પગ વડે યુક્ત. પ્રેક્ષાકારી વિશેષ વડે સેવાતી. પ્રમુદિd-હષ્ટ, પ્રકીડિતક્રીડા કરવાને આરંભેલ લોકો વડે રમ્ય. ચયોચિત કુલમર્યાદામાં અંતભૂત જે જન્મોત્સવ સંબંધી પ્રક્રિયા તે સ્થિતિપતિતા, દશ દિવસનો મહિમા કરો અને કાવો. • x -
યાગ-દેવપૂજા, દાયાનુ-દાનનો, ભાગ-લબ્ધ દ્રવ્ય વિભાગ. પહેલા દિવસે પ્રસવ કર્મ-નાલ છેદત, નિખનનાદિ, બીજે દિવસે રાત્રિ જાગરણ, બીજે દિવસે સૂર્ય-ચંદ્ર દર્શન ઉત્સવ વિશેષ. પાઠાંતરમાં પહેલા દિવસે સ્થિતિપતિતા, બીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન, છ દિવસે જાગરણ. નિવ્ર અશુચિ જાતકર્મ થઈ ગયા પછી • x • બારમે દિવસે અથવા બારસ નામના દિવસે •x• મિઝ-સુહૃદ, જ્ઞાતિ-માતા, પિતાભાઈ આદિ, નિજક-પોતાના પુત્રાદિ, સ્વજન-કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસીદાસાદિ, બળ-સૈન્ય, ગણનાયકાદિ પૂર્વે કહ્યા છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૨૫ થી ૨૯
महइमहालइ અતિ મહાત્. આસ્વાદ કરાતો હોવાથી આસ્વાદનીય, પરિભાજ્યન્ત-બીજાને આપતા - ૪ - જેમિય-જમ્યા, ભોજન કર્યુ. ભુન્નુત્તર-ભોજન પછીનો કાળ. આગય-બેસવાના સ્થાને આવેલ - ૪ - શુદ્ધ જળ વડે આચમન કરેલ, લેપ આદિને દૂર કરવા વડે ચોખ્ખા થયેલ. તેથી જ પરમ શુચિભૂત થયેલ. - X - ગુણનિષ્પન્ન પ્રશસ્ત નામ મેઘ.
૫૫
ક્ષીરધામી-દુધ પીવડાવનારી, મંડનધાત્રી-વસ્ત્રાભૂષણ પહેરાવનારી, મજ્જનધાત્રી-સ્નાન કરાવનારી, ક્રીડનધાત્રી-ક્રીડા કરાવનારી, અંકધાત્રી-ખોળામાં બેસાડનારી, - - વાંકી જંઘા વડે કુબ્જા, અનાર્ય દેશોત્પન્ન ચિલાતી, વામણીઠીંગણી, વડભી-મોટા પેટવાળી, બર્બરી-બર્બર દેશની, એ રીતે બકુશ, ચોનક
આદિ દેશની - ૪ - નાના દેશી-અનેક પ્રકારની અનાર્ય પ્રાયઃ દેશોત્પન્ન, સ્વકીય દેશની અપેક્ષાએ વિદેશી. - ૪ -
ઈંગિત-નયન આદિ ચેષ્ટા વિશેષ, ચિંતિત-બીજાના હૃદયમાં સ્થાપિત, પ્રાર્થિતઅભિલષિત - x - સ્વ દેશમાં જે નેપથ્ય-પરિધાનાદિ રચના, તેની જેમ ગૃહિત વેપ - x - નિપુણોના મધ્યે કુશળ, તેથી જ વિનિતાભિ વડે યુક્ત તથા ચેટિકા ચક્રવાલસ્વદેશમાં સંભવિત વર્ષધરૂપ્રયોગ વડે નપુંસક કરાયેલ - ૪ - કંચુઈજ્જ-કંચુકી નામે અંતઃપુર પ્રયોજન નિવેદક કે પ્રતીહારા, મહત્તરક - અંતઃપુરના કાર્ય ચિંતક - x - એક હાથથી બીજા હાથમાં લઈ જવાતો ઈત્યાદિ, તથાવિધ આલોચિત ગીત વિશેષથી ગવાતો, ક્રીડાદિ લાલન વડે ઉપલાલ્યમાન પાઠાંતરથી નૃત્ય-ગીત-લાલનઆલિંગન-અલ્પાલિંગન-સ્તુતિ-ચુંબન આદિ કરાતો. - - નિર્વાત-નિર્વ્યાઘાત - x - પ્રચંક્રમક-ભ્રમણ, ચૂડાપનયન-મુંડન. - - મહા ઋદ્ધિ તથા સત્કારથી, લોક વડે પૂજવાથી.
અર્થથી- વ્યાખ્યાનથી, કરણથી-પ્રયોગથી, સેહાવએ - સિદ્ધ કરવું, શિક્ષયતિઅભ્યાસ કરાવે છે. નવા - બબ્બે શ્રોત્ર, નયન, નાસિકા, એક જીભ, એક ત્વચા, એક મન, બાલ્યપણે અવ્યક્ત ચેતના હતી તે યૌવનમાં વ્યક્ત ચેતનાવાળા
થયા - ૪ -
અાવશ૰ - પ્રવૃત્તિ પ્રકાર અથવા અઢાર વિધિ વડે, પ્રચાર-પ્રવૃત્તિ, જેની છે, તથા તેની, દેશીભાષા - દેશ ભેદથી વર્ણ શ્રેણીરૂપ, વિશારદ-પંડિત. ગીતરતિગંધર્વગીત અને નાટ્યમાં કુશલ. ઘોડા વડે યુદ્ધ કરે તે હયયોધી - ૪ - x - સાહસિક હોવાથી વિકાલે ચરે તે વિકાલચારી.
પ્રાસાદાવાંસક-પ્રધાનપ્રાસાદ, અબ્દુગ્ગયભૂસિય-અતિઉચ્ચ, પહસિએવિવ-શ્વેત પ્રભાના પ્રબલ પટલતાથી હસતા એવા, તથા મણિ-સુવર્ણ-રત્નોના વેરાયેલાપણાથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજયસૂચક વૈજયંતિ નામે પતાકા, છત્રાતિ છત્ર વડે જે યુક્ત, ગગનતલને જાણે ઓળંગી જતા શિખરવત્ ઉંચા, જાલાંતરે-જાળની મધ્યે જેમાં રત્નો છે તે. પંખા મિનિત - પૃથત્ પંજર અને પ્રત્યગ્રછાયા અથવા જાલાંતર રત્નપંજથી, તેના સમુદાય વિશેષથી ઉન્મીલિત કે ઉત્નીષિત લોચનો. - x - ૪ - તિલક-પુંડ્ર, ન-કર્કેતનાદિ, અર્ધચંદ્ર-સોપાન વિશેષ કે ભીંતોમાં, ચંદનાદિમય
૫૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
વડે આલેખેલ, - x - x - અંદર-બહાર વિવિધ મણિમયમાળા વડે અલંકૃત્ મતૃણ, તપનીયની જે રુચિરા વાલુકા તેનું પ્રતર. - X +
સશ્રીક-સશોભન, રૂપ-રૂપક જેમાં છે, તે પ્રાસાદીય-ચિત્તને આહ્લાદક, દર્શનીય - જેને જોતા આંખો થાકતી નથી. અભિરૂપ મનોજ્ઞરૂપ. એક મોટું ભવન. આ ભવન અને પ્રાસાદમાં શો ભેદ છે ? ભવન, લંબાઈની અપેક્ષાએ કંઈક ન્યૂન ઉંચાઈવાળું હોય છે, પ્રાસાદ-આયામ કરતા બમણી ઉંચાઈવાળો હોય. - - અનેક શત્ સ્તંભમાં રહેલ, લીલા કરતી રહેલી પુતળી જેમાં છે તે, તથા સુકૃતા વજ્રની વેદિકા, તેના ઉપર તોરણ તથા ઉત્તમ, રચિતા કે રતિદા શાલભંજિકા વડે સંબદ્ધ, વિશિષ્ટ લષ્ટ સંસ્થિત, પ્રશસ્ત ધૈર્યના સ્તંભો જેમાં છે, તે તથા –
વિવિધમણિ-સુવર્ણ-રત્ન વડે ખચિત અને ઉજ્જ્વલ, અતિસમ, સુવિભક્ત, નિબિડ, રમણીય ભૂ ભાગ જેમાં છે તે તથા, ઈહા-મૃગ-વૃષભ૰ આદિ ચિત્રો વડે ચિત્રિત યાવત્ કરણથી સ્તંભની ઉપરવર્તી વજ્રની વેદિકા વડે પવેિષ્ટિત અને અભિરામ, વિધાધરોના જે સમશ્રેણિક યુગલ, તેને યંત્ર વડે પુરુષ પ્રતિમા દ્વય રૂપે ચલાવનાર તથા અર્ચિ :- હજારો કિરણો વડે પરિવારણીય, દીપ્યમાન, અતિશય દીપ્યમાન. - x - ત્તિશતીવ - દર્શનીયત્વના અતિશયથી શ્લિષ્યતિ, તથા વિવિધ પંચવર્ણી ઘંટી પ્રધાન પતાકા વડે પરિમંડિત અગ્ર શિખર જેના છે, તે તથા –
ધવલ મરીચિ લક્ષણ કંકટ, તેનો સમૂહ. - ૪ - સર્દેશ અર્થાત્ શરીર પ્રમાણથી અથવા મેઘકુમારની અપેક્ષાએ પરસ્પર સમાન, સમાન કાળકૃત્ અવસ્થા વિશેષ, સમાન ત્વચાવાળી, સમાન લાવણ્યાદિ રૂપ, તેમાં લાવણ્ય-મનોજ્ઞતા, રૂપ-આકૃતિ, યૌવન-યુવાની, ગુણ-પ્રિયભાષીપણું આદિ તથા પ્રસાધન-મંડન. - - વિધવવધૂમિ: જીવિત્ પતિક નારી વડે જે અપવદન, મંગલ-દહિ, અક્ષત, ગાયન વિશેષ, સુજલ્પિતઆશીર્વચનો. - x - આ જે પ્રીતિદાન આપ્યું તે આ પ્રમાણે –
આઠ કોટી રૂપુ, આઠ કોટી સુવર્ણ, બાકીનું પ્રીતિદાન ગાયા અનુસાર જાણવું, તે ગાથા અહીં ન હોવાથી, બીજા ગ્રંથથી નોંધીએ છીએ –
આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, એ રીતે મુગટ, કુંડલ, આઠ-આઠ હાર-એકાવલી-મુક્તાવલી-કનકાવલી - રત્નાવલી-કટકયુગ-ગુટિત જોય-ક્ષોમયુગલવડયુગ-પયુગ-લયુગ, આઠ આઠ શ્રી-હી-કૃતિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મી, આઠ આઠ નંદા-ભદ્રા-તાલા-ધ્વજ-વય-નાડ-અશ્વ-હાથી-યાન-યુગ્ધ-શીબિકા-સ્પંદમાની-ગિલ્લીચિલ્લી-વિકટયાન-સ્થ-ગામ-દાસ-દાસી-કિંકર-કંચુકી-મયહર-વર્ષધર-તિવિહ-દીપ
સ્વાલ-પાત્રી-સ્થાસક-પલ્લક-કતિષય અવપક્વ, પાવીઢ-કરોટીકા-પાંક-પ્રતિશય્યા. આઠ આઠ હંસાદી વિશિષ્ટ ભેદો
—
હંસ-કીચ-ગરુડ-ઓણય-પ્રણત-દીર્ઘ-ભદ્ર-પક્ષ-મગર-પદ્મ-દિશા સૌવસ્તિક એ અગિયાર. તેલ-કોષ્ઠ સમુદ્ગક, પત્ર, ચોય, તગર, એલા, હરિતાલ, હિંગલોક, મન:શીલ, સાસવ-સમુદ્ગક.
કુબ્જા, ચિલાતી, વામણી, વડભી, બર્બરી, વસિય, યોનિક, પલ્ટવિકા, ઈસિણીયા, ધોરુઈણિયા, લાસિકી, લકુશિકી, દમિણી, સિંહલી, આરબી, પુલિંદી, પકવણી, બહણી,
Page #36
--------------------------------------------------------------------------
________________
૧-/Vરપ થી ૨૯
૫૮
જ્ઞાતાધર્મકથા ગસૂત્ર-સટીક અનુવાદ
મુઢી, શબરી, પાસ્સી.
છત્રધરી, ચેટી, ચામરધરી, તાલિયંટધરી, સકરોટીકાધરી, ક્ષીર આદિ પંચ ધણી -- અષ્ટાંગમર્દિકા, ઉન્મર્દિકવિરમંડિકા, વર્ણચૂર્ણક પીસિત ક્રીડાકારી, દ્રવકારી • • ઉસ્થાપિતા, નાડઇલ, કડુંબિણી, મહાનસિણી, ભંડારી, અજધારિ, પુષઘરી, પાણીયધારી, વલકારી, શય્યાકારી આગંતરિકી-બાહિરીકી, પ્રતિહારી, માલારી, પ્રેષણકારી આઠ આઠ.
અહીં આ પાઠક્કમ છે, સ્વરૂપ આ રીતે - આઠ મુગટ મુગટપ્રવર આદિ, હા૧૮ સરો, ૯ સરો. એકાવલી-વિચિત્રમણિકા, મુક્તાવલી-મોતીની, કનકાવલી-કનક, માણેકમયી, કટક-કલાયિક આભરણ, ગુટિકા-બાહુરક્ષિકા, ક્ષમ-કપાસનું બનેલ, વટક-મિસરીમય, પટ્ટ-પટ્ટસૂત્રમય, દુકૂલ-દુકુલ નામક વૃક્ષથી બનેલ. વક-વૃક્ષવક નિપજ્ઞ. શ્રી આદિ છ દેવીની પ્રતિમા. નંદાદિનો અર્થ લોકથી જાણવો. બીજા કહે છે. નંદ - વૃત લોહાસનાદિ - x -
તલ-તાલવૃક્ષ, વ્રજ-ગોકુળ, નાડ્ય-શીશબદ્ધ નાટક. અa-ઉત્તમ અa, સર્વ રનમય શ્રીગૃહપ્રતિરૂપ, એ રીતે હાથી આદિ. ચાન-શકટ આદિ, યુગ્ય-ગોલ દેશ પ્રસિદ્ધ, બે હાર પ્રમાણ જંપાન ચોખણી. શિબિકા-કૂદાકારથી આચ્છાદિત, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. મલ્લિ-હાથી ઉપરની અંબાડી, તે બીજા દેશમાં ચિલ્લી કહેવાય છે. વિકટયાન-અનાચ્છાદિત વાહન, ચ-સંગ્રામિક પરિચાન, - X - X -
ગામ-૧૦,000 કુળનું એક ગામ, દીપ ત્રણ પ્રકારે - અવલંબન દ્વીપ, શૃંખલાબદ્ધ હોય, ઉcકંપન દ્વીપ - ઉર્વ દંડવાળું, પંજરદ્વીપ-અભપટલ આદિ પંજરયુક્ત, આ ત્રણે ત્રણ ભેદે છે - સોનાનો, રૂપાનો, તે બંનેનો. આ પ્રમાણે શાલ આદિ સુવર્ણાદિ ત્રણ ભેદે છે. કઇવિકા - કલાચિકા, અવરોજ-તાપિકાહસ્તક, • X - ભિલિકાઆસનવિશેષ, - x • બાકી રૂઢિથી જાણવું.
વિપુલ-ઘણું, ધન-ગણિમ, ધરિમ, મેય, પરિચ્છેધ ભેદથી ચાર પ્રકારે છે. કનક-સુવર્ણ, રત્નકર્કીતનાદિ, વસ્વજાતિપ્રધાન વસ્તુ - X • શિલાપવાલ-વિધુમ, અથવા શિલા-રાજ૫ - X - સાર-પ્રધાન.
અલાહિ-પતિ, પરિપૂર્ણ. ચાવ-સ્થાવત્ પરિમાણ, સાતમા-કુલ લક્ષણ વંશમાં થનાર સાતમા પુરષ સુધી. પ્રકામ-અત્યર્થ, દાતું-દીન આદિને દાન, ભોકતું-સ્વયં ખાય, પરિભાજયિતું-દાવાદ આદિનો પરિમાણકરવો, -x- કુકમાણેહિં મુયંગમલૈહિં ઘણાં જોરશી આસ્ફાલન કરવાથી ફાટી જતું લાગે તેવું, મૃદંગમુખપુટ તે મૃદંગમસ્તક.
-x• મહયા જનસ અહીં યાવત્ શબ્દથી જનસમૂહ, જનબોલ, જનકલકલ, જનોર્મ, જનકલ, જનસંનિપાત, ઘણાં લોકો પસ્પર એ પ્રમાણે કહે છે એ રીતે પ્રજ્ઞાપે છે, બોલે છે, પ્રરૂપે છે - હે દેવાનુપિયા આદિકર, તીર્થકર, શ્રમણ ભગવંત મહાવીર વાવ પ્રાપ્તિની કામના કરનાર પૂર્વનુપૂર્વી ચાલતા, પ્રામાનુગ્રામ જતા અહીં આવ્યા છે, અહીં સંપાd, સમવસૃત થયા છે, અહીં રાજગૃહનગરમાં ગુણશીલ ચેત્યે ચયા પ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. હે દેવાનુપિયા
તથારૂપ અરહંત, ભગવંતના નામગોમના શ્રવણથી પણ મહાફળ મળે, તો અભિગમનવંદન-નમન-પ્રતિyયછના-પર્યાપાસનાનું તો કેટલું ફળ મળે? એક જ આર્ય ધાર્મિક સુવચનના શ્રવણનું મહાફળ છે, તો વિપુલ અર્થ ગ્રહણનું કેટલું હોય?
હે દેવાનુપિય ! ત્યાં જઈએ. ભગવંતને વાંદી-નમી-સત્કારી-સન્માની-કલ્યાણ મંગલ દેવ દૈત્યરૂપ તેમને પર્યાપાસીએ. તે આપણને આ અને પરભવમાં હિત-સુખક્ષમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે..
ઘણાં ઉગ્રો ચાવત્ શબ્દથી ઉગ્રપુગો, ભોગ, ભોગપુત્રો તથા રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ, યોદ્ધા, મલકી, લચ્છવી અને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર ઈત્યાદિ સાર્થવાહ વગેરે. તેમાંના કેટલાંક વંદનાર્થે, કેટલાંક પૂજાર્યો, સત્કાર-સમાનકુતુહલ નિમિતે, ન સાંભળેલ સાંભળીશું, સાંભળેલને નિઃશંકિત કરીશું તેમ વિચારી, કેટલાંક મુંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રવજ્યા લઈશું તેમ વિચારી, કેટલાંક બાર ભેદે ગૃહીધર્મ સ્વીકારવા માટે, કેટલાંક જિનભક્તિરાગથી, કેટલાંક જિલ્લાવાર સમજીને, એમ વિચારી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ પ્રાયશ્ચિત કરી, મસ્તકે માળા ઘારી, મણિ-સુવર્ણના • x • આભુષણ પહેરી, ઉત્તમ વસ્ત્ર પહેરી, ચંદન વડે શરીરને વિલેપન કરી, કોઈ હાથી-ઘોડા ઉપર, કોઈ શિબિકાદિ ઉપર, કોઈ પગે ચાલીને • x • નગર મધ્યેથી નીકળ્યા.
• x • મહા જન શબ્દ-પરસ્પર આલાપાદિ રૂપ X • જેમાં મહાનું જનશબ્દ, જનમૂહ-તેનો સમુદાય, જનબોલ-અવ્યક્ત વર્ણ ધ્વનિ, કલકલ, ઉર્મિ, ઉકલિકા, સન્નિપાત-અલગ અલગ સ્થાનેથી આવેલ લોકોનું એઝ મીલન, તેમાં ઘણાં લોકો પરસ્પર સામાન્યથી કહે છે, વિશેષથી પ્રજ્ઞાપે છે, આ જ અર્થ બોલે છે, પ્રરૂપે છે. અથવા સામાન્યથી કહે છે, વિશેષથી પ્રજ્ઞાપે છે, વ્યકત પયયવચનથી બોલે છે, ઉપપત્તિથી પ્રરૂપે છે. રાજગૃહ, ગુણશીલ ચૈત્યે સમવસર્યા • * *
મહાલ-મોટું ફળ, અર્થ થાય છે. તહારૂવ-તે પ્રકાના સ્વભાવનું મહાલ જનન સ્વભાવ. નામનોય- ઇચ્છાનુસાર અભિધાન તે નામ, ગુણનિuga તે ગોગ શ્રવણથી. વિજાપુ - ‘પુન’ શબ્દ પૂર્વોક્ત અને વિશેષથી જણાવવા માટે છે. અંગ શબ્દ આમંત્રણાર્થે છે અથવા પરિપૂર્ણ જ આ શબ્દ વિશેષણાર્થે છે. મfપNTયન - અભિમુખ ગમન, ધનનન - સ્તુતિ, નમન - પ્રકૃષ્ટ નમન, પ્રfનuછન - શરીરાદિ સંબંધી પ્રશ્ન. પર્યાપાસના-સેવા. * * - માર્ચ - આર્યપ્રણેતાપણાથી, થાપા - ધર્મપ્રતિબદ્ધત્વથી - x • વાર વસ્ત્રાદિ અર્ચનથી આદર કરવો જમાન - ઉચિત પ્રતિપતિ વડે. કંપીન - દુરિત ઉપશમન હેતુ. વત - દેવ • x - mો - આપણને, પ્રત્યભવે-જન્માંતરે.
| હિતાય-પચ્ચ અHવત, ક્ષમાય-સંગતતવ માટે, નિઃશ્રેયસ-મોટા, આનુગામિક ભવપરંપરા સુખાનુબંધી સુખ. આ હેતુથી ઘણાં આદિ દેવ સ્થાપિત રક્ષકવંશજ, Guપુત્રા, તે જ કુમારાદિ અવસ્થાવાળા, ભોગ- આદિ દેવે સ્થાપિત ગુરુવંશમાં જન્મેલ, રાજન્ય-ભગવતના વયસ્યના વંશજો, ક્ષત્રિય-સામાન્ય રાજકુલીન, ભટો-શૌર્યવંત, ચોધા-તેવી વિશિષ્ટતર. મલકી, લેચ્છકી-રાજા વિશેષ ચેટક રાજાના ૧૮ ગણ રાજામાંના
Page #37
--------------------------------------------------------------------------
________________
૧/-//૫ થી ૨૯
૬o
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નવ-નવ તે મલકી અને વેચ્છકી. લેચ્છઇ-ક્યાંક વણિજુ એવી વ્યાખ્યા છે - X -
મા - કેટલાંક, વંદન હેતુથી ઈત્યાદિ. * * હાર, અઈહાર, પ્રાલંબ, કટિસણ તથા બીજા પણ શોભન આભરણો, ચંદન વડે લિપ્ત શરીરસંગ, * * * * • ૩fઇ - આનંદનો મહાધ્વનિ, બોલ-વ્યક્ત વર્ણ વર્જિત ધ્વનિ, કલકલ-વ્યક્ત વચન, આવા લક્ષણવાળો જે રવ તેના વડે સમુદ્રરવ સ્વરૂપ. તેવા પ્રકારનું નગર થયેલ હતું. પ્રાપ્ત - એક જ દિશા ઈશાન ખૂણા સ્વરૂપ. aifમમુ - એક ભગવંતની અભિમુખ થયેલા, તેઓ નીકળે છે. •x -
ત્યારે તે મેઘકુમાર ઘણાં ઉગ્રો ચાવતુ એક દિશાભિમુખ થઈ નીકળેલા જુએ છે, ઈત્યાદિ સ્પષ્ટ છે. HE • ઈન્દ્રોત્સવ, એ રીતે બીજા પદો જાણવા. વિશેષ એ - ૮ - કાર્તિકેય, શિવ - મહાદેવ, વૈશHUT - યક્ષરાજ, નાના - ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, વૈર્ય - સામાન્યથી પ્રતિમા, ઉધાનયામા-ઉધાનગમન, વ્યાયામને - આગમન પ્રવૃત્તિ જાણીને. • સૂત્ર-30 -
ત્યારે તે મેઘ કંચકી પરની પાસે આ કથન સાંભળી, સમજી ષ્ટ તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું કે - હે દેવાનુપિયો ! જલ્દી ચાઈટ અશરથ જોડીને ઉપસ્થિત કરો, તેઓ પણ ‘તહતિ’ કહીને થ લાવે છે. • • • ત્યારે તે મેઘ ન્હાઈ ચાવતું સાલંકાર વિભૂષિત થઈને ચતુઈટ આશ્ચરથમાં આરૂઢ થઈ, કોટ જુની માળાયુક્ત છને ધારણ કરી મહાનુ ભટચટકર છંદના પરિવારથી ઘેરાયેલ રાજગૃહનગરની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે. નીકળીને ગુણશીલ ચૈત્યે આવે છે, આવીને ત્યાં શ્રમણ ભગવત મહાવીરના છwાતિછત્ર, પતાકાતિપતાકા, વિધાધર-ચારણ-જૂભક દેવને નીચે ઉતરતા-ઉપર ચડતા જુએ છે. જઈને ચાતુર્ઘટ અશરથથી ઉતરે છે.
ત્યારપછી શ્રમણ ભગવત મહાવીર સન્મુખ પાંચ અભિગમ વડે જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એક શાટિક ઉત્તરાસંગ કરણથી, ભગવતને જોતાં અંજલિ જોડવી અને મનને એકાગ્ર કરવું. • • પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત અદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદી-નમીને ભગવંતથી ઉચિત સ્થાને શુશ્રુષા કરતો, નમન કરતો, બંને હાથ જોડી, અભિમુખ થઈ વિનયપૂર્વક ભગવંતની પર્યાપાસના કરે છે.
ભાર ભગવતે મેઘકુમાર અને તે મહામોટી પર્વદા મયે આશર્યકારી ધમનિ કહે છે - જે રીતે જીવો બંધાય છે - મુકત થાય છે અને સંકલેશને પામે છે, ધમકા કહી, યાવતુ દા પાછી ફરી.
• વિવેચન-૩૦ :
જેમાં ચાર ઘંટ લટકી રહ્યા છે, તે તથા અશ્વપ્રધાન સ્થ. ૨૮ - આરૂઢ. મહા જે ભટોના ચડકર વૃંદ-વિસ્તારવાળો સમૂહ લક્ષણો જે પરિવાર તેના વડે પસ્વિસ્વ. છુંભક દેવો તિછ લોકચારી છે. મોવૈયTT - આકાશથી નીચે ઉતરતા, 3gવેર -
જમીનથી ઉંચે જતા જોઈને.
વત્ત આદિ. પmતાંબલાદિ સચિત્ત દ્રવ્યોના વ્યસર્જનથી, અલંકાર-વાદિને ન છોડીને, ક્યાંક “છોડીને' એવો પાઠ પણ છે, ત્યાં છમ આદિ અયિત દ્રવ્યોનો ત્યાગ કરીને - X - જેમાં એક શાટિકા છે, તે ઉત્તરીય વિશેષ ધારણ કરીને, ચક્ષુ સ્પર્શ • જોતા, અંજલિપગ્રહ - બે હાથ જોડીને, એકવ કરણ - એકાગ્રત્વ ધારણ કરીને, ક્યાંક ‘એકqભાવથી' એવો પાઠ છે. - શ્રુત, ચારિત્રરૂપ. * * • જે રીતે જીવો કર્મ વડે બંધાય છે, મિથ્યાત્વ આદિ હેતુ વડે કર્મયી મુકાય છે, જ્ઞાનાદિ આસેવનથી જે રીતે સંકલેશ પામી અશુભ પરિણામવાળા થાય છે તે કહે છે. ધર્મકથા ‘ઉવવાઈથી કહેવી.
• સૂત્ર-૩૧ :
ત્યારે તે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હસ્ટ-તુષ્ટ થઈ ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરે છે, કરીને આમ કહે છે – ભગવતુ હું નિન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું એ રીતે પરીતિ-રુચિ કરું છું. હું નિન્જ પ્રવચન સ્વીકારું છું. ભગવદ્ ! નિpm પ્રવચન એમ જ છે, તેમ જ છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિષ્ઠિત છે. જે રીતે તમે કહો છો. વિશેષ એ કે – હું માતાપિતાને પૂછીને પછી મુંડ થઈને દીક્ષા લઈશ. - -
હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે મેઘકુમાર ભગવંતને વંદન-નમન કરીને ચાતુટ આશરથ પાસે આવે છે. આવીને તેમાં આરૂઢ થયો, થઈને મા ભટ-ચટર, પહકર વડે પરીવરીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચ થઈ પોતાના ભવને આવ્યો. આવીને ચાતુર્ઘટ અશ્વરસ્થથી ઉતર્યો. ઉતરીને માતા-પિતા પાસે આવ્યો. આવીને માતાપિતાને પાદવંદન કર્યા.
ત્યારપછી આમ કહ્યું - હે માતાપિતા! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, તે ધર્મની મેં ઈચ્છા કરી, વારંવાર ઈચ્છા કરી, મને રો. ત્યારે તે મેદાના માતા-પિતાઓ આમ કહ્યું - હે પુત્ર! તું ધન્ય છે. હે ... ! તે પુખ્યવંત, કૃતાર્થ, કૃતલક્ષણ છે કે તેં ભગવંત પાસે ધર્મ સાંભળ્યો, વળી તે ધર્મ તને ઈષ્ટ-પ્રતીષ્ટ-રચિકર લાગ્યો છે.
ત્યારે તે મેઘકુમારે માતા-પિતાને બે-ત્રણ વખત પણ આમ કહ્યું - હે માતાપિતા ! મેં ભગવંત પાસે ધર્મ સાંભળેલ છે, તે ધર્મ ઈચ્છિત-પ્રતિચ્છિતઅભિરચિત છે. હે માતા-પિતા હું ઈચ્છું છું કે આપની અનુમતિ પામી ભગવંત પાસે મુંડ થd, ઘર છોડી અણગર પdજ્યા લઉં.
ત્યારે તે ધારિણીદેવી, તે અનિષ્ટ, અકાંત, પિય, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ કઠોર, વાણી સાંભળી. આવા પ્રકારના મનો-માનસિક મહા પુત્ર દુઃખથી અભિભૂત થઈ. તેના રોમકૂપમાં પરસેવો આવીને, શરીરથી પસીનો-પસીનો થઈ ગઈ. શોકથી તેણીના અંગો કાપવા લાગ્યા, તેણી નિતેજ-દીન વિમનવદના
Page #38
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૩૧
૬૧
હાથ વડે મસળેલ ફૂલની માળા જેવી - તત્ક્ષણ તેણી દુઃખ અને દુર્બળ થઈ ગઈ. તેણી લાવણ્ય શૂન્ય, કાંતિ હીન થઈ ગઈ. પહેરેલ વલય સરકી ભૂમિ ઉપર પડી ભાંગી ગયા, તેનું ઉત્તરીય વસ્ત્ર સકી ગયું, સુકુમાલ કેશપાશ વિખરાઈ ગયો. મૂછવિશ, નષ્ટસિત થઈ ગઈ. કુહાડુથી કાપેલ ચંપક લતા સમાન મહોત્સવ સંપન્ન
થયા પછી ઈન્દ્રધ્વજ સમાન પ્રતીત થવા લાગી. તેના શરીરના સાંધા ઢીલા પડી ગયા. એ સ્થિતિમાં ધારિણી સર્વાંગથી ધડામથી પૃથ્વી ઉપર પડી ગઈ.
ત્યારપછી તે ધારિણીદેવી, સંભ્રમ સાથે શીવ્રતાથી સુવર્ણકળશના મુખથી નીકળેલ શીતળ જળની નિર્મળ ધારાથી સિંચાતા, તેણીનું શરીર શીતળ થઈ ગયું. ઉત્શેપક-તાલવૃત્ત-વીંઝણા જનિત જલકણ યુક્ત વાયુથી અંતપુરના પરિજનથી આશ્વાસિત કરાતા મુક્તિવાલ સમાન પડતી અશ્રુધારાથી પોતાના સ્તનોને સિંચવા લાગી, કરુણ - વિમનસ્ય-દીન થઈ રોતી-કંદન કરતી - પસીના અને લાળ ટપકાવી- વિલાપ કરતી, મેઘકુમારને આમ કહેવા લાગી— • વિવેચન-૩૧ :
-
સામિ - છે, એવો સ્વીકાર, વૈગ્રંન્થ પ્રવચન-જૈનશાસન, પત્તિયામિ - પ્રત્યય [વિશ્વાસ] કરવો. દેવયામિ - કરણ રુચિ વિષય કરું છું. અર્થાત્ ઈચ્છુ છું. સ્વીકારું છું. - ૪ - અવિતય - સત્ય, ર્િ - ઈષ્ટ, પત્તિ િ- પુનઃ પુનઃ ઈષ્ટ, અથવા ભાવથી પ્રતિપન્ન અભિરુચિથી. - X -
અળાઓ - ઘરથી નીકળીને અનગારિતા-સાધુતાને હું સ્વીકારીશ. મનમાં થાય તે માનસિક, તે મનોમાનસિક. તેના વડે અબહિવૃત્તિ કહી. સ્વવાળા - રોમકૂપોમાં પરસેવો આવ્યો. પ્રાન્તિ - ખરે છે, તેણીના ગાત્રો ક્લિન્ન થયા. શોકથી ભારે થઈ તેનું શરીર કંપવા લાગ્યું. દીનની માફક-વિમનવત્ વદન કે વચન જેણીનું છે તે. “હું દીક્ષા લઉં' એ વચનશ્રવણ ક્ષણે જ અવરુગ્ણ-ગ્લાન અને દુર્બળ શરીરી થઈ. - ૪ - નિશ્છાય-શોભારહિત, દુર્બળવથી જેના આભૂષણો શિથિલ થયા છે તે, દુર્બળવથી તે બાહુથી પડી ગયા, ભૂમિમાં પડવાથી ધવલ વલય ભાંગી ગયા, ઉત્તરીય સરકી ગયું ઈત્યાદિ - ૪ - ગુર્લી-અલઘુશરીરી, નિવૃતમહેવેન્દ્રયષ્ટિ-ઈન્દ્રકેતુ રહિત, સંધિબંધન-સંધીઓ શિથિલ થઈ. - x - ત્તિવાદ્ - અપવર્તિતાથી - ૪ - નિર્વાપિતા-શીતલ કરાયેલ - ૪ - ૩ક્ષેપ - વંસદલાદિમય જ મુઠ્ઠીમાં ગ્રાહ્ય દંડ મધ્ય ભાગ, તાલવૃત્ત-તાડ નામે વૃક્ષનું પત્રવૃત, અથવા તદાકાર ચર્મમય વીંઝણો, વંશાદિમય
જ વાંત ગ્રાહ્ય દંડ.
મધુસિા- જળકણ સહિત. - x - રુદૃતિ-સાશ્રુપાત શબ્દ કરતી, કંદતિધ્વનિ વિશેષથી રડતી, તેપમાન-પરસેવો અને લાળ ઝરતી, શોચમાના - હ્રદયથી
આર્ત સ્વરે વિલાપ કરતી.
• સૂમ-૩૨ -
હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે, અમને ઇષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામ-વિશ્રામનું સ્થાન, સમ્મત, બહુમત, અનુમત, ભાંડ-કરંડક સમાન, રત્ન, રત્નરૂપ, જીવિતના ઉચ્છ્વાસ સમ, હૃદયમાં આનંદ જનક, ઉંબર પુષ્પ સમાન
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૬૨
તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની વાત જ શું?
હે પુત્ર! ક્ષણભરને માટે અમે તારો વિયોગ સહી શકતા નથી, તો હે પુત્ર ! જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી મનુષ્યસંબંધી વિપુલ કામભોગોને ભોગવ, પછી જ્યારે અમે કાળધર્મ પામીએ અને તું પરિણત વયનો થઈ જાય, કુલ-વંશ-તંતુ કાર્યવૃદ્ધિ થઈ જાય, નિરપેક્ષ થઈ જાય પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ - ૪ - દીક્ષા લેજે.
ત્યારે માતા-પિતાએ આમ કહેતા મેઘકુમારે તેમને કહ્યું – હે માતાપિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર ! તું અમારો એક જ પુત્ર છે ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ નિરપેક્ષ થઈને ભગવંત પાસે યાવત્ પ્રવ્રુજિત થજે, પણ હે માતાપિતા ! આ મનુષ્ય ભવ અધુવ, અનિત્ય, અશાશ્વત, સેંકડો વ્યસન અને ઉપદ્રવથી વ્યાપ્ત છે, વિજળી સમાન ચંચળ, અનિત્ય, પાણીના પરપોટા સમાન, તૃણના અગ્રભાગે રહેલ જળબિંદુ સમાન, સંધ્યાના રાગ સમાન, સ્વપ્ન દર્શનવત્, સડણ-પતન-વિધ્વંસણ ધર્મી છે. વળી પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે, હે માતાપિતા ! કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? તેથી
હે માતા-પિતા ! હું આપની અનુજ્ઞાથી ભગવંત પાસે યાવત્ દીક્ષા લેવા ઈચ્છુ છું. ત્યારે તે મેઘકુમારને માતા-પિતાએ આમ કહ્યું – હે પુત્ર! આ તારી સદ્દેશ, સર્દેશ ત્વચા, સદેશ વય, સદેશ લાવણ્ય-રૂપ-ચૌવન-ગુણયુક્ત, સર્દેશ રાજકુલથી આણેલી પત્નીઓ છે, હે પુત્ર! તું એમની સાથે વિપુલ માનુષી કામભોગોને ભોગવ, પછી ભુક્તભોગી થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસે ચાવત્ દીક્ષા લેજે.
ત્યારે તે મેઘકુમારે માતાપિતાને કહ્યું – હે માતાપિતા! જે તમે મને એમ કહો છો કે – આ તારી પત્નીઓ સશ છે ચાવતુ પછી તું દીક્ષા લેજે. પણ હે માતાપિતા ! માનુષી કામભોગ અશુચિ, અશાશ્વત, વમન-પિત્ત-કફ-શુક્ર-લોહી ઝરતું છે, ગંદા ઉછ્વાસ-નિ:શ્વાસવાળું, ગંદા મુત્ર-મળ-સીથી ઘણું પ્રતિપૂર્ણ છે, મળ-મૂત્ર-કફ-મેલ-નાસિકા મળ-વમન-પિત-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, ધ્રુવઅનિત્ય-અશાશ્ર્વત-સડન-પતન-વિધ્વંસન ધર્મી છે, પહેલા કે પછી અવશ્ય છોડવાનું
છે. હે માતાપિતા ! વળી તે કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? પછી કોણ
જશે ? તેથી હે માતાપિતા ! હું ઈચ્છુ છું યાવત્ પ્રવૃતિ થઉં.
ત્યારે તે મેઘકુમારને માતાપિતાએ આમ કહ્યું – હે પુત્ર ! આ તારા પિતા, પિતામહ, પિતાના પિતામહથી આવેલ ઘણું હિરણ્ય-સુવર્ણ-કાંસુ-વસ્ત્ર-મણિ-મોતીશંખ-શીલ-પ્રવાલ-તરન-સારરૂપ દ્રવ્ય પ્રપ્તિ છે યાવત્ સાતમા કુલવંશ [પેઢી] સુધી ચાલે તેમ છે. તેને ખૂબ જ દાન કરતા-ભોગવતા-પરિભાગ કરો. હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કાર સમુદાય છે, એટલું તમે ભોગવો, ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ, ભગવંત પાસે દીક્ષા લેજે.
ત્યારે તે મેઘકુમારે માતાપિતાને આમ કહ્યું – હે માતાપિતા ! જે તમે એમ કહો છો કે હે પુત્ર ! આ પિતા, પ્રપિતા યાવત્ ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ
Page #39
--------------------------------------------------------------------------
________________
६४
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૩૨ દીક્ષા લેજે. પણ તે માતાપિતા હિરણય, સુવર્ણ યાવતુ સાર દ્રવ્ય અનિચોરાજી-દાયિત-મૃત્યુ સાધિત છે. તે અગ્નિ સામાન્ય ચાવતું મૃત્યુ સામાન્ય છે, સડણ-પતન-વિદdય ધામ છે, પહેલા કે પછી અવશ્ય યાજ્ય છે. વળી હે માતાપિતા કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? પછી કોણ જશે ? ચાવતુ દીu લેવા ઈચ્છું છું.
ત્યારે તે મેઘકુમારને તેના માતાપિતા જ્યારે ઘણી વિષય-અનુકૂળ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપના વડે સમજાવવા, પ્રજ્ઞાપિત કરવા, સંબોધિત કરવા કે મનાવવામાં સમર્થ ન થયા, ત્યારે વિષયને પ્રતિકૂળ, સંયમ પતિ ભય અને ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી આમ કહ્યું –
હે પુત્ર! આ નિન્જ પ્રવચન સત્ય, અનુત્તર કૈવલિક, પ્રતિપૂર્ણ, નૈયાયિક, સંશુદ્ધ, શચકતક, સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, નિયણિમાર્ગ, નિવણમાગ, સર્વ દુઃખ પ્રક્ષીણ માર્ગ છે. [પરંતુ સર્ષ માફક એકાંત દૈષ્ટિક, છુસ સમાન એકાંત વારવાળું, લોઢાના ચણા ચાવવા સમાન, રેતીના કવલ સમાન સ્વાદહીન, ગંગા મહાનદીના સામા પૂરમાં તરવા સમાન, મહાસમુદ્રને ભૂા વડે હુસ્તર, તીણ તલવારને આક્રમવા સમાન, મહાશિલા જેવી ભારે વસ્તુઓને ગળામાં બાંધવા સમાન ખગની ધાર ઉપર ચાલવા સમાન છે...
હે પુત્ર, શ્રમણ નિન્જને આધાકમ, શિક, કીતકૃત, સ્થાપિત, રચિત, દુભિકd, કાંતારભકત, વલિકાભકd, પ્લાનભકત, મૂલ-કંદ-ફળબીજ-હરિત ભોજન ખાવું કે પીવું ન કહ્યું. - હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ ભોગવવા યોગ્ય નથી. તે ઠંડી કે ગમ, ભુખ કે તરસ, વાત-પિત્ત-કફ-સંનિપાત જન્ય વિવિધ રોગાતંક, પ્રતિકૂળ વયનો, ગ્રામ કંટક, ઉત્પન્ન બાવીશ પરીષહ, ઉપસર્ગોને સહન કરવા સમર્થ નથી, હે પુત્ર! તેથી માનુષી કામભોગોને ભોગવ, ત્યારપછી ભુકતભોગી થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસે દીક્ષા લેજે
ત્યારે તે મેઘકમારે માતા-પિતાને આ પ્રમાણે કહેતા સાંભળી તેઓને આમ કહ્યું - હે માતાપિતા! જ્યારે તમે મને એમ કહો છો કે હે યુઝ / નિશ્વિ પ્રવચન સત્ય, અનુત્તર છે યાવતુ પછી ભકતભોગી થઈ ભગવંત પાસે ચાવતુ દીક્ષા લેજે, પણ હે માતાપિતા ! નિર્ગસ્થ પ્રવચન કલીભ કાયર કાપુરષો, આલોક પ્રતિબદ્ધ, પરલોકના સુખને ન ઈચ્છનાર સામાન્યજન માટે દુર છે, પણ ધીર, દેઢ સંકલાવાળાને આમાં પાલન કરવાનું શું દુષ્કર છે ? તેથી હે માતાપિતા / આપની અનુજ્ઞા પામીને હું શ્રમણ ભગવંત પાસે યાવતું દીક્ષા લેવા ઈચ્છું છું.
• વિવેચન-૩ર :
નાથ - પુત્ર. ઈટ-ઈચ્છાવિષયવથી, કમનીય હોવાથી કાંત, પ્રેમ તિબંધનcવથી પ્રિય, મન વડે ઉપાદેયપણે હોવાથી મનોજ્ઞ, મન વડે જણાય માટે મનોમ, શૈર્યગુણ યોગથી ધૈર્ય, વિશ્વાસ સ્થાન, કાર્યકરણમાં સંમત, ઘણાં કાર્યોમાં બહુમત • x• કાર્ય
વિધાન પછી પણ અનુમત, આભરણ રનવત્ x • ચિંતામણી રત્નાદિ સમાન, અમારા જીવિતના ઉચ્છવાસ વધારનાર અથવા જીવિત ઉત્સવ સમાન, હૃદયનાં આનંદ જનક - X • છે.
અમે જીવીએ છીએ ત્યાં સુધી ભોગ ભોગવ. • x • પુત્ર પૌત્રાદિ વડે કુલવંશસંતાન તંતુની વૃદ્ધિ કરીને - x • બધાં પ્રયોજનોથી નિપેક્ષ થઈને [દીક્ષા લે] મધુવ - સૂર્યોદયવત ધ્રુવ નહીં, પ્રતિનિયત કાળે અવશ્ય થનાર નહીં. નિયત - ઐશ્વર્ય છતાં પણ દરિદ્વાદિ ભાવથી, શાશ્વત - ક્ષણ વિનશ્ચરચી, સન - ધુતચોરી આદિ તે સેંકડો ઉપદ્રવ સંભવ અથવા સદા ઉપદ્રવોથી વ્યાપ્ત છે. શન - કુષ્ઠાદિ વડે આંગળી આદિનું ખરવું, ખડ્ઝ વડે બાહુ આદિનું છેદન તે પાન, વિધ્વંસ-ક્ષય એવો જેનો સ્વભાવ છે. તે પૂર્વે કે પછી અવશ્ય ત્યાજ્ય છે. વળી કોઈ જાણતું નથી કે - x - પહેલા કે પછી કોણ મરશે.
વાચનાંતરમાં મેઘકુમારની પત્નીનું વર્ણન આ રીતે મળે છે - આ તારી પનીઓ વિપુલ કુલની બાલિકાઓ છે, કલાકુશળ-સર્વકાળ લાલિત સુખોચિત, માવ ગણયુકત, નિપુણ, વિનયોપચાર પંડિત વિચક્ષણ - પંડિત મણે વિયાણ છે. મંજુલકોમળ, શબ્દથી પરિમિત, મધુર-અકઠોર, ભણિત-હસિત-ઈત્યાદિ છે. અવિકલ કુલશીલ-શાલિની, વિશુદ્ધ કુળવંશ-સંતાન તંતુ વર્લ્ડન પ્રકૃષ્ટ ગર્ભ સંભવ લક્ષણ પ્રભાવી છે. મનોનુકૂલ, હૃદયને ઈષ્ટ, તારી ગુણ વડે વલ્લભ આઠ ભાયઓ, નિત્ય ભાવાનું રક્ત, સવાંગ સુંદરીઓ છે. - - - માનુષ્ય કામભોગ-તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીરોને અભિપ્રેત, અશુચિકારણત્વથી અશુચિ, વમનને ઝરનાર આદિ છે, આ રીતે બીજા પદો પણ જાણવા. - - -
વિશેષ એ કે - - કફ, શુક-સાતમી ધાતુ, શોણિત-લોહી, દુરૂપ-વિરૂપ જે મુગ-મળપૂતાદિથી બહુપતિપૂર્ણ. વ્યાર ૦ મળ, પ્રસવણ-મૂત્ર, સિંધાન-નાકનો મેલ, વાંતાદિ, સંભવ-ઉત્પત્તિ.
આ તારા આર્થિવ પિતામહ, પિતાના પિતામહ, પિતાના પ્રપિતામહ, તેની પાસેથી આવેલ અથવા આર્યક-પ્રાર્યક-પિતાનો જે પયય કે પરિપાટીથી આવેલ છે. અગ્નિ સાધિત, દાવાદ-પુત્રાદિ, આ જ દ્રવ્યના અતિપાતને અવશ્ય પ્રતિપાદનાર્થે પર્યાયાંતરચી કહે છે - અગ્નિ સામાન્યાદિ.
વસ્ત્રાદિનું લાંબા ગાળે શયન, વદિ વિનાશ તે પતન, નાશ, સ્વાભાવિક ઉચ્છેદ ધર્મ જેનો છે તે... સંવાતિ - સમર્ચ, વિષય-શબ્દાદિનો અનુલોમ-પ્રવૃત્તિજનકcવથી અનુકૂલ-વિષયાનુલોમ, આગાપન-સામાન્ય થકી પ્રતિપાદન, પ્રજ્ઞાપના-વિશેષથી કથન, સંબોધન વડે સંજ્ઞાપન, વિજ્ઞપ્તિથી વિજ્ઞાપન. • x - ત્યારે વિષય પ્રતિકૂળ-શબ્દાદિ વિષયોના પરિભોગ નિષેધકત્વથી પ્રતિલોમ, સંયમથી ભય અને ઉદ્વેગ કરીને-સંયમના કરવ પ્રતિપાદન પર એવી પ્રજ્ઞાપના વડે પ્રજ્ઞાપિત કરતા • x -
નિર્ણન્ય-સાધુ, પ્રવચન એ જ પ્રવચન, સજ્જનોને હિતકારી છે અથવા સદ્ભૂત તે સત્ય. જેનાથી પ્રધાનતર કોઈ નથી તે અનુત્તર, એવું બીજું પણ અનુત્તર હોય, તેથી કહે છે – કૈવલિક, કેવલ એટલે અદ્વિતીય અથવા કેવલી પ્રણિત, પ્રતિપૂર્ણ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૫-૧૫૩૨
૬૫
અપવર્ગ પ્રાપક ગણ વડે ભરેલ, નૈયાયિક-મોક્ષગમક અથવા ન્યાયમાં થનાર. સંશુદ્ધસામન્યથી શુદ્ધ, એકાંત અકલંક. શરા-માયાદિ, કાપવું તે શલ્યકર્તક. સિદ્ધિહિતાર્થ પ્રાપ્તિ, તેનો માર્ગ, તે સિદ્ધિ માર્ગ. મુક્તિ માર્ગ-અહિતકર્મ વિમ્યુતિનો ઉપાય,
ત્યાં લઈ જાય છે યાન, નિરુપમ યાન તે નિર્માણ-સિદ્ધિ ક્ષેત્ર, તેનો માર્ગ છે નિયણિ માર્ગ, એ રીતે નિર્વાણ માર્ગ પણ કહેવો. વિશેષ એ કે - નિવણ એટલે સકલ કમી વિરહજન્ય સુખ. સર્વ દુઃખના ક્ષયનો માર્ગ.
સપના પક્ષે માંસ ગ્રહણના એકત્વ લક્ષણ એકનિશ્ચયા દૃષ્ટિ, જેની છે તે એકાંતદષ્ટિક. છરીની જેમ એક ધારવાળો અથતુ અપવાદ ક્રિયાના અભાવથી અથવા એક વિભાગ આશ્રિત ધારા જેની છે તે. લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ચારિત્ર, રેતીના કણ જેવું નિરાસ્વાદ, વૈષયિક સુખ આસ્વાદન અપેક્ષાથી કહ્યું, ગંગાની જેમ • x - પ્રવચન પાલન દુત્તર છે, •x• તીર્ણ ખગાદિ ઉપર આક્રમણ સમાન આ પ્રવચન છે અર્થાત તેની જેમ પાલન અશક્ય છે, મહાશિલાદિને અવલંબવા સમાન દુકર, જે વ્રત-નિયમ છે તે તલવારની ધાર માફક સેવવા રૂપ છે. અર્થાતુ આ પ્રવચનનું અનુપાલન તેની જેમ કુકર છે. આનું કરવું કેમ છે ? તે કહે છે - X • રચિત - ઔશિક ભેદથી લાડુના ચૂર્ણને ફરી લાડુપણે બનાવવા. જ્યાં ભિક્ષાકાર્યો દુકાળમાં સંસ્કારાય તે દુભિક્ષભક્ત. એ રીતે બીજા પણ કહેવા.
વિશેષ એ કે - કાંતાર એટલે અરણ્ય, વÉલિકા-વૃષ્ટિ, ગ્લાન હોય તેને આરોગ્યને માટે જે અપાય તે ગ્લાન ભક્ત. મૂળ-પાણિજ્ઞાટિકાદિ. શીતાદિ સહેવા સમર્થ નથી. રોગ-કુષ્ઠાદિ, આતંક-જલ્દી ઘાત કરનાર શૂળાદિ. વિવિધ ઈન્દ્રિય વર્ગ પ્રતિકૂળ, તે ગ્રામકંટક.
જેમ લોઢાના ચણાદિની ઉપમા દુ:ખથી સેવાતા નૈર્ગસ્થ પ્રવચનને માટે કહી પણ તે દીકર કોના માટે ? ક્લીબ-મંદ સંતનનવાળા, કાતર-કાયર, કાપુરષ-કુત્સિત મનુષ્ય, દુરનુચદુ:ખથી સેવિત. - x - પણ ધીર-સાહસિકને દુરનુચર નથી, જેને નિશ્ચય કર્મ છે તેને કંઈ દુકર નથી.
સુત્ર-33 -
ત્યારપછી મેઘકુમારને તેના માતાપિતા જ્યારે વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી ખ્યાપના, પ્રજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવા, બૂઝાવવા, સંબોધન અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થ ન થયા, ત્યારે ઈચ્છા વિના મેઘકુમારને આમ કહ્યું - હે માં એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રીને લેવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મેઘકુમાર, માતા-પિતાની ઈચ્છાને અનુવતતો મૌન રહ્યો.
ત્યારે તે શ્રેણિક રાજ, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મેઘકુમારના મહાઈ, મહાઈ મહાહ, વિપલરાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારે કૌટુંબિક પુરષોએ યાવતું તે પ્રમાણે કર્યું. ત્યારે તે શ્રેણિક રાજા ઘણાં ગણનાયક-દંડનાયક વડે ચાવતુ પરીવરીને મેષકુમારને ૧૦૮-૧૦૮ સુવણ, ય, સુવણરૂણ, મણિમય, સુવર્ણમણિમય, રૂધ્યમણિમય, સુવણરૂધ્યમણિમય, માટીના કળશો વડે [ ૮૬૪ કળશો સવ[14/5
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઉદક, માટી, પુષ, ગંધ, મારા, ઔષધિ તથા સરસવ વડે ભરીને, સર્વતિ-સવ બળ વડે યાવતુ ટુંદુભિનિઘોંષ નાદિત રવથી મોટા-મોટા રાજાભિષેક વડે અભિસિંચિત કરો. કરીને શ્રેણિક રાજાએ મેઘને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આમ કહ્યું -
હે નંદ ! તમારો જય થાઓ. હે ભદ્ર! તમારો જય થાઓ. હે જગત નંદ ! તમારું ભદ્ધ થાઓ. તમે ન જીતેલને જીતો, જીતેલા મિત્રપક્ષનું પાલન કરો, જીતેલા મણે વસો, ન જીતેલ શત્રુપક્ષને જીતો, યાવતું મનુષ્યોમાં ભરત ચકી માફક રાજગૃહ નગરના અન્ય ઘણાં ગામ, આક્ર, નગર ચાવતું સંનિવેશનું આધિપત્ય કરતા યાવત વિયરો. એમ કરીને જય-જય શGદ કરે છે. ત્યારે તે મેઘ, મહાન રાજા થઈ ચાવતું વિચારે છે.
ત્યારપછી તે મેઘરાજાના માતા-પિતાએ આમ કહ્યું - હે પુમા બોલો, શું દઈએ? શું આપીએ ? તારા હૃદયને શું ઈચ્છિત છે ?
ત્યારે તે મેઘરાજાએ માતાપિતાને આમ કહ્યું - હે માતાપિતા ! હું ઈચ્છ છું કે કુમિકાપણથી રજોહરણ, પાત્ર, વાણંદને બોલાવો.
ત્યારે તે શ્રેણિક રાજ કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! બે જાઓ, શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લઈને બે લાખ મુદ્રાથી કુમિકાપણથી રજોહરણ અને પાકા લાવો અને એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરયો શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી હષ્ટતુષ્ટ થઈ શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લઈને, કુમિકાપણથી બે લાખ મુદ્રા વડે રજોહરણ અને પત્ર લાવ્યા, એક લાખથી વાણંદ બોલાવ્યો.
ત્યારે તે વાણંદ, તે કૌટુંબિક પુરપ વડે બોલાવાતા હષ્ટ ચાવત્ હર્ષિત હદયથી સ્નાન કરી, બકુકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી. શુદ્ધ-પાવેય મંગલ ઉત્તમ વસ્ત્ર પહેર્યા, અા-મહાઈ આભરણથી અલંકૃત્ શરીરી થઈ શ્રેણિક રાજાની પાસે આવ્યા. આવીને રાજાને બે હાથ જોડી, અંજલિ કરી આમ કહ્યું - હે દેવાનપિય! આજ્ઞા કરો કે મારે શું કરણીય છે?
ત્યારે તે શ્રેણિક રાજા વાણંદને આમ કહે છે - હે દેવાનુપિયા તું જ, સુરભિ ગંધોદક વડે સારી રીતે હાથ-પગ ધોઇ, ચાર પડવાળા શેત વાણી મુખ બાંધીને મેઘકુમારના નિષ્ક્રમણ યોગ્ય ચાર અંગુલ છોડીને અગ્રકેશને કાપો. ત્યારે તે વાણંદ, શિક રાજાએ આમ કહેતા હર્ષિત યાવતું હદયી થઈ ચાવતું આજ્ઞા સ્વીકારી. પછી સુરભિ ગંધોદક વડે હાથ-પગ ધોયા, ધોઈને શુદ્ધ વરુ વડે મુખ બાંધ્યું, બાંધીને પરમ યતનાથી મેઘકુમારના નિષ્ક્રમણ યોગ્ય ચાર અંગુલને છોડીને અગ્રકેશ કાયા.
ત્યારે તે મેઘકુમારની માતાએ મહાઈ હંસલક્ષણ પટણાટકથી અગ્રકેશને લીધા, લઈને સુરભિ ગંધોદકથી ધોઇ, ધોઈને સરસ ગોશીષ ચંદન વડે ચર્ચા કરી, પછી શ્વેત વસ્યામાં બાંધ્યા, બાંધીને રન સમુગકમાં મૂક્યા, મૂકીને પેટીમાં રાખ્યા. રાખીને જલધારા-નિગુડીના ફૂલટુટેલા મોતીના હાર સમાન
Page #41
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૩૩
૬૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અશ્રુઘરા પ્રવાહિત કરતી, રોતી-રોતી, આકંદન કરતી-કરતી, વિલાપ કરતીકરતી આ પ્રમાણે બોલી
| મેઘકુમારના આ કેશનું દર્શન અભ્યદયમાં, ઉત્સવમાં, પર્વ તિથિઓમાં, અવસર-અજ્ઞ-પર્વમાં અંતિમ દર્શન થશે. એમ કરીને ઓશીકા નીચે તે પેટીને રાખી.
ત્યાપછી તે મેઘકુમારના માતાપિતાએ ઉત્તરાભિમુખ સીંહાસનને રખાવ્યું. મેરકુમારને બીજી-સ્ત્રીજી વખત સોના-ચાંદીના કળશથી સ્નાન કરાવ્યું, રુંવાટીવાળસુકુમાલ ગંધ કાષાયિક વાથી શરીર લુંટ્યું. સરસ ગૌશીર્ષ ચંદન વડે શરીરને લેપન કર્યું, કરીને નાકના શ્વાસના વાયુ વડે ઉડી જાય તેવા યાવતુ હંસલiણ પટણાટકને પહેરાવ્યું. પછી હાર-અર્ધ હાર - એકાવલિ-મુકતાવલિ-કનકાવલિ
નાવલિ-પ્રાલંબ પાદ પ્રલંભ-ત્રુટિ-કેયુ-અંગદ-દશ આંગળીમાં વીંટી-કટિસુકુંડલ-ચૂડામણિ-રતનજડિત મુગટ પહેરાવ્યા. પહેરાવીને દિવ્ય ફૂલની માળા પહેરાવી. પછી દઈમલય-સુગંધિત ગંધ લગાવી.
ત્યારે તે મેઘકુમારને ગંથિમ-વેષ્ટિમ-પૂરિમ-સંઇતિમ ચાર પ્રકારની માલા વડે કલાવૃક્ષ સમાન લંકૃત, વિભૂષિત કરે છે.
ત્યારે તે શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનપિયો ! જલ્દીથી અનેકશન ખંભથી સંનિવિષ્ટ, લીલાશિત પુતળી, ઈહમૃગ-વૃષભ-તુરગ-નર-મગ+વિહગ-Mાલગ-ર્કિનર-ર-સરભખ્યમ-કુંજ-વનલતપદાલતના ચિત્રોથી યુક્ત, ઘંટાવલિના મધુરસ્મનોહર સ્વર થતા હોય, શુભકાંત-દર્શનીય હોય, નિપુણ કારીગર દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રનોના ઘુઘરના સમૂહથી વ્યાપ્ત હોય, dભ ઉપર બનેલ વેદિકાથી યુક્ત હોવાથી મનોહર દેખાતી હોય, ચિત્રિત વિધાધર યુગલથી શોભિત હોય, સૂર્યના હજારો કિરણો, હજારો રૂપો વાળી, દેદીપ્યમાન, અતિ દીપ્યમાન ઓને તૃપ્તિ આપનાર સુખા/ યુકત, સગ્રીક રૂપવાળી, શીઘ-ત્વરિત-ચપલ-વેગવાળી-હજારો પુરષ દ્વારા વહન કરાતી શીબિકાને ઉપસ્થાપિત કરો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો હૃષ્ટતુષ્ટ થઈ ચાવતું સ્થાપે છે. ત્યારે તે મેઘકુમાર તે શિભિકામાં આરૂઢ થઈને, ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેસે છે.
ત્યારે તે મેઘકુમારની માતા, સ્નાન કરી, બલિકર્મ કરી, યાવત્ અલ્પ પણ મહાઈ ભરણથી અલંકૃત શરીરી થઈ શીબિકામાં આરૂઢ થઈ. પછી મેઘકુમારની જમણી બાજુના ભદ્રાસને બેઠી, પછી મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પpx લઈને શિભિકામાં મેઘકુમારની ડાબી બાજુમાં બેઠી. ત્યારપછી મેઘકુમારની પાછળ એક ઉત્તમ વરણી, જે શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, સંગત ગતિ - હાસ્ય - વચન - ચેષ્ટા - વિલાસ - સંલાપ - ઉલ્લાસ - નિપુણ યુક્તોપાચાર કુશલ, પરસ્પર મળલ - સમશ્રેણિ સ્થિત-ગોળ-ઉંચા-પુષ્ટ-પીતિ જનક-ઉત્તમાકારના સ્તનોવાળી, હિમ-રચાંદી-કુંદપુણચંદ્રમા સમાન પ્રકાશિત, કોરંટ પુણોની માળાથી
યુકત ધવલ છોને હાથમાં લઈને લીલાપૂર્વક ઉભી રહી.
ત્યારપછી મેઘકુમાર પાસે બે ઉત્તમ તરુણી, જે શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી યાવતુ કુશળ હતી, તે શિબિકામાં આરૂઢ થઈ, થઈને મેઘકુમારની બંને બાજુ વિવિધ મણિ-કનક-ર-મહાઈ-તપનીયમય-ઉજ્જવલ અને વિચિત્ર દંડવાળા ચમચમાતા, સૂક્ષ્મ-ઉત્તમ-દીવાળવાળા, શંખ-કુંદપુષ્પ-જલકણ-રજતમંથન કરેલ અમૃતના ફીણ સમાન સરખા બે ચામર ધારણ કરીને લીલાપૂર્વક dyતી ઉભી રહી.
ત્યારપછી તે મેઘકુમાર સમીપે શૃંગારરૂપ ચાવ4 કુશલ ઉત્તમ તરુણી યાવ4 શિબિકામાં આરૂઢ થઈ. પછી મેકુમારની પાસે પૂર્વ દિશા સંમુખ ચંદ્રકાંતવજ-વૈદૂર્ય-વિમલ દંડના તાલવૃત્તને લઈને ઉભી રહી. -- ત્યારપછી તે મેઘકુમારની પાસે એક ઉત્તમ વરણી યાવત સુરણ શિબિકામાં આરૂઢ થઈ, થઈને મેઘકુમારની પૂર્વ-દક્ષિણે શ્વેત રજતમય વિમલ સલિલ પૂર્ણ મuહાથીના મોટા મુખ સમાન આકૃતિવાળા ભંગારને ગ્રહણ કરીને ઉભી રહી.
ત્યારપછી તે મેઘકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! સર્દેશ-સર્દેશ વચા-સૌંશ વયવાળા, એક સમાન આભરણ સમાન વેશધારી ૧ooo ઉત્તમ વણોને બોલાવો યાવ બોલાવે છે.
ત્યારે શ્રેણિક રાજ દ્વારા બોલાવાયેલ તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, નાન કરી યાવતુ એક આભરણ સમાન વસ્ત્રો પહેરી શ્રેણિક રાજ પાસે આવે છે. આવીને શ્રેણિક રાજાને આમ કહ્યું – હે દેવાનપિય! આજ્ઞા કરો કે જે અમારે કરણીય હોય ત્યારે તે શ્રેણિકે તે હજાર ઉત્તમ કૌટુંબિક વરુણોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જાઓ અને મેઘકુમારની સહરાપુરષવાહિની શિબિકાને વહન કરો.
ત્યારે તે શ્રેણિક રાજ દ્વારા આમ કહેવાતા હષ્ટ-તુષ્ટ થયેલા ઉત્તમ ૧ooo કૌટુંબિક તણો મેઘકુમારની સહમપુરષવાહિની શિબિકાને વહે છે . • ત્યારે તે મેઘકુમાર સહમપુરષવાહિની શિબિકામાં આરૂઢ થતાં તેની સામે પહેલાં આ આઠ મંગલ દ્રવ્યો અનુક્રમે ચાલ્યા. તે આ રીતે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. ચાલતુ ઘણાં ધનાર્થી શાવતુ સ્ટાર્થી ચાવતુ અનવરત અભિનંદાતા અને અભિdવાતા આ પ્રમાણે કહ્યું -
હે નંદ ! તમારો જય થાઓ, ભદ્ધ થાઓ. હે ભદ્ર ! તમે ન જીતેલ ઈન્દ્રિયોને જીતો, જીતેલ સાધુધર્મનું પાલન કરો, હે દેવ! વિMોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમર કસી, તપ દ્વારા રાગ-દ્વેષ રૂપ મલ્લોનું હનન કરો. પ્રમાદ રહિત થઈ ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કમરૂપી શત્રુનું મર્દન કરો. અજ્ઞાનાંધકાર રહિત સર્વોત્તમ કેવળજ્ઞાનને પામો. પરીષહ રૂપી સેનાનું હનન કરી, રીષહોસથી નિર્ભય થઈ, શાશ્વત અને અચલ પરમપદ
૫ મોક્ષને પામો. તમારા ધર્મ સાધનમાં વિન ન થાઓ. આ પ્રમાણે કહીને તેઓ ફરી-ફરી મંગલમય જય-જય શબ્દનો પ્રયોગ કરો.
Page #42
--------------------------------------------------------------------------
________________
9/-/4/33
૬૯
ત્યારપછી તે મેઘકુમાર રાજગૃહ નગરની વચ્ચોવચથી નીકળે છે, નીકળીને ગુણશીલ ચૈત્યે આવે છે, આવીને સહપુરુષવાહિની શિબિકાથી નીચે ઉતરે છે. • વિવેચન-૩૩ :
મત્સ્ય - મહાપ્રયોજન, મહાઈ-મહામૂલ્ય, મહાર્ટ-મહાપૂજ્ય, મહાત્ કે યોગ્ય રાજ્યાભિષેક-રાજ્યાભિષેક સામગ્રીને એકઠી કરો, સુવર્ણાદિ ૮૬૪-કળશો, ભૌમેજમાટીના, સર્વોદક-સર્વતીર્થનું જળ, નયનય - તમે જયને પામો, નંદ-સમૃદ્ધ, સમૃદ્ધિ પ્રાપક, ભદ્ર-કલ્યાણકારી ! હે જગણંદ તારું ભદ્ર થાઓ. આ ગમમાં ચાવત્ શબ્દથી આમ જાણવું –
દેવોમાં ઈન્દ્ર, અસુરોમાં ચમર, નાગોમાં ધરણ, તારામાં ચંદ્ર સમાન, ગામ, આકર અહીં ચાવત્ શબ્દથી નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ, સંબાધ, સંનિવેશનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ, મહત્તસ્કત્વ, આજ્ઞા-ઐશ્વર્યસેનાપત્ય કરતા, પાલન કરતા, મહત્ આહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ તાલત્રુટિન-ધનમૃદંગ-પ્રત્યુત્પન્ન વાત્રિના સ્વથી વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરે છે. અહીં કર આદિ લેવાય તે ગામ, આકર-ખાણ, કર ન લેવાતો હોય તે નગર, - ૪ - ૪ - સંવાહ-પર્વતાદિ દુર્ગમાં લોકો ધાન્યને વહન કરે છે તે, સાદિ સ્થાન સંનિવેશ, આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા. પુરોવર્તિત્વ-અગ્રેસરત્વ, સ્વામિત્વ-નાયકત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, મહત્તસ્કત્વ-ઉત્તમત્વ, - x - આજ્ઞાપ્રધાનત્વ અને સેનાપતિનો
ભાવ...
વ - આખ્યાનક પ્રતિબદ્ધ કે નિત્યાનુબંધ, જે નાટ્ય-નૃત્ય અને ગાન, વગાડાતી જે તંત્રી, વીણા, તાળી, કંસિકા તાલ, વાજિંત્ર, ઘનસમાન ધ્વનિ જે મૃદંગ, ચતુર પુરુષો વડે વગાડાતા, તેનો જે અવાજ. - X + X "
માં શબ્દથી આમ જાણવું - મહાત્ હિમવંત, મહાન મલય-મંદર, મહાઈન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ દીર્ઘરાજ કુલવંશ પ્રસૂત, નિરંતર રાજલક્ષણ વિરાજિત અંગવાળો, બહુજન વડે બહુમાનથી પૂજિત, સર્વ ગુણ સમૃદ્ધ, મૂર્ધાભિસિક્ત. _પત્ત - દયાવાન, મર્યાદાકારિત્વી સીમંકર, મૃત્ મર્યાદા પાલકત્વથી સીમંધર, એ રીતે ક્ષેમંક-ક્ષેમંધર જાણવું.
હિતપણાથી જનપદ પ્રિય, શાંતિકારિત્વથી જનપદ પુરોહિત, સેતુકર-માર્ગદર્શક, કેતુકર-અદ્ભૂત કાર્યકારિત્વથી, પુરિસવ-પુરુષો મધ્યે ઉત્તમ, શૂરત્વથી પુરુષસીંહ, શાપ સમત્વથી પુરુષાશિવિષ, - ૪ - પુરુષવર ગંધહસ્તી, અઙ્ગ - આઢ્ય, વિત્ત દર્શાવાત્. અતિ વિસ્તીર્ણ ભવન-શયન-આસનવાળા, યાન-વાહનથી સંકીર્ણ... તથા - “બહુધન બહુ જાય વચ્ચએ'' ધન - ગણિમાદિ, ઘણાં જાત્યરૂપ રજત જેને છે તે. આવોશ - અર્થલાભનો પ્રયોગ - ઉપાય. સંપ્રત્યુત્તા - જેના વડે વ્યાપાર કરાયેલ છે તે. વિધિ - તજેલ બહુજન ભોજન દાનથી અવશિષ્ટ-ઉચ્છિષ્ટના સંભવથી અથવા સંજાત વિસ્જીદ્દ વિવિધ ભક્તપાન. ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ આદિ, જેના કોશકોષ્ઠાગાર-આયુધાગાર પ્રતિપૂર્ણ છે તે. - ૪ - ૪ - કંટક એટલે પ્રતિસ્પર્ધી-ગોત્રજા, વિનાશ વડે ઉપહત સમૃદ્ધિ અપહારથી નિહત, માનભંગથી ગણિત, દેશનિકાલથી
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ઉષ્કૃત. તેથી જ અકંટક બનેલ. - X - X - x - રાજ્યને સાધિત કરતા વિચરે છે. વિત્ત પત્નયામો - આપને સ્વીકાર્ય નહીં, તેવું શું વિનાશ કરીએ ? અથવા તમારા અભિમતને શું આપીએ ? તથા તમને જ શું આપીએ ? તારા હૃદયને વાંછિત એવો કયો મંત્ર છે ? વૃત્તિયાવળ - દેવતાધિષ્ઠિતત્વથી સ્વર્ગ-મૃત્યુ-પાતળ લક્ષણ ત્રણે ભૂમિમાં સંભવિત વસ્તુ સંપાદક દુકાન. ાવર - વાણંદ, શ્રીગૃહ-ભાડાંગાર, નિલ્લે - સર્વથા મળ રહિત પોતિય-વસ્ત્ર, મહાર્ટ-મહા યોગ્ય કે મહાપૂજા વડે. હંસલક્ષણશુક્લ કે હંસ ચિહ્નરૂપ, શાટક-વસ્ત્ર માત્ર, વિસ્તૃત પટ. સિંદુવાર-વૃક્ષ વિશેષ.
આ કેશ [વાળ] નું દર્શન - પ્યુય - રાજ્યલાભાદિ, ઉત્સવ, પિય સમાગમાદિ મહોત્સવ, પ્રસવ-પુત્રજન્મમાં, તિથિ-મદન તેરસમાં, ક્ષણ-ઇન્દ્રમહોત્સવ, યજ્ઞ-નાગાદિ પૂજા, પર્વણી-કાર્તિકી આદિ.
90
ઞશ્ચિમ - ‘અ'કાર અમંગલના પરિહાર્યત્વથી ‘પશ્ચિમ' છેલ્લું દર્શન થશે. આ કેશદર્શન કેશરહિત અવસ્થાવાળા મેઘકુમારનું જે દર્શન, બધાં દર્શનને છેડે થશે અથવા પશ્ચિમ નહીં તે પશ્ચિમ-જે મેઘનું દર્શન કરાવશે.
ઉત્તરાવળ - ઉત્તર દિશામાં જે અવતરણ-ઉત્તરાભિમુખ. (કેમકે) રાજ્યાભિષેક કાળે પૂર્વાભિમુખ બેસાડેલ. શ્વેત પીત - ચાંદી, સોનાના, પાયપનંવ - પગસુધી જે લાંબુ છે, તેવું ઘરેણું, ત્રુટિત-બાહુરક્ષક, કેયૂર, અંગદ બંને આકારભેદથી બાહુના જ આભુષણ વિશેષ છે. - X - દર્દર-કુંડિકાદિ ભાજનના મુખને વસ્ત્ર બાંધીને ગાળેલ કે તેમાં પકવેલ, મલય-મલય પર્વત થયેલ શ્રીખંડ [સુખડ] સંબંધી. હાર આદિનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
ગ્રંથિમ-સૂત્રાદિ વડે ગુંથેલ, વેષ્ટિમ-ગુંયેલ હોવા છતાં જે વીંટાળાય છે, જેમકે ફૂલનો દડો, પૂરિમ-જે વંશશલાકામય પાંજરાદિમાં પૂરાય છે તે, સંઘાતિમ-જે પરસ્પર નાળ સંઘાત દ્વારા જોડાય છે.
-
ના વરતનુળી - શ્રૃંગારના આગાર જેવી કે શ્રૃંગાર પ્રધાન આકારવાળી, - x - x - વિલાસ-નેત્રવિકાર. કહ્યું છે કે હાવ એ મુખવિકાર છે, ભાવ-ચિત્ત સમુદ્ભવ છે, વિલાસ-નેત્રજન્ય છે, વિભ્રમ-ભૂ સમુદ્ભવ છે.
સામેના - શેખર, તે સ્તનના વિષયથી ડીંટડી જાણવી, તેનાથી પ્રધાન. પરસ્પર કંઈક જોડાયેલ, યમલ-સમશ્રેણિ સ્થિત, યુગલ-યુગલ રૂપ, વર્તિત-વૃત્ત, ગોળ, અશ્રુન્નત-ઉંચા, પીન-સ્થૂળ, રતિદા-સુખ દેનાર, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવાળા, પયોધર-સ્તન -- રાંદ્ર જેવો પ્રકાશ.
સૉરંટ - કોરંટ પુષ્પ ગુચ્છ યુક્ત પુષ્પ માળા. ધવલમાત પત્ર-છત્ર. - x - અહીં કનક અને તપનીયમાં શો ભેદ? કનક પીળું છે, તપનીય તે રક્ત છે ચિલિયા-દીપતા - ૪ - ૪ - સન્નિકાશ-સર્દેશ. - અહીં ચંદ્રપ્રભ-ચંદ્રકાંત મણિ, તાલવૃત-વિંઝણો, આકૃતિ-આકાર. - ૪ - નિયોંગ-પરિકર. અă આઠ-આઠ, વીપ્સામાં દ્વિવચન છે. મંગલક-માંગલ્ય વસ્તુ.
..
વક્રમાળય - શરાવ, બીજા મતે પુરુષારૂઢ પુરુષ. બીજા મતે સ્વસ્તિક પંચક, બીજા મતે પ્રાસાદ વિશેષ. ધ્વજ - આદર્શ. અહીં ચાવત્ શબ્દથી. ત્યારપછી પૂર્ણકળશ
Page #43
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૩૩
e૨
ભંગાર, દિવ્ય છગપતાકા, ચામર સહિત, આલોકિત દર્શનીયા, વાયુ વડે ઉડતી વૈજયંતી, ગગનતલને સ્પર્શતી આદિ આગળ ક્રમાનુસાર ચાલી. ત્યારપછી વૈડૂર્યથી દીપ્યમાન વિમલદંડ, લાંબી કોરંટ પુષ્પની માળાથી ઉપશોભિત, ચંદ્રમંડલ સમાના વિમલ આતપત્ર, પ્રવર સીંહાસન, મણિ-રત્નની પાદપીઠ - સંપાદુકાયુગલ, ઘણાં કિંકર-કર્મકર-પુરુષ પદાતિથી પરિવરેલ, આગળ અનુક્રમે ચાલ્યા.
ત્યારપછી ઘણાં લાઠી-ક્ત-ચાપ-dજ-ચામ-કુમર-પુસ્તક-ફલક-પીઠક-વીણકૂપ-હડફને ગ્રહણ કરનારા અનુક્રમે ચાલ્યા. પછી ઘણાં દંડી-મુંડી-સિહંડી-પિછિણહાસ્યકર-ડમકર-ચાટુકરને કીડા કરતા, ગાયતા, નાચતા, હસતાં, શોભતા, રક્ષણ કરતા, જય-જય શબ્દ કરતા આગળ અનુક્રમે ચાલ્યા.
ત્યારપછી - X - ૧૦૮ ઘોડા, - X - ૧૦૮ હાથી, છત્ર-ધ્વજ-ઘંટા-પતાકા-ઉત્તમ તોરણ સહિત, નંદી ઘોષ-ઘંટડીના જાળથી પરિક્ષિત-હેમમય ચિત્ર-તિનિસ-કનકનિયુક્ત કાઠમય-સુશ્લિષ્ટ વિત મંડલધુ-ઉત્તમ અશ્વોથી યુક્ત, - x • x • ૧૦૮ રથો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી અસિ-શક્તિ-કોંત-તોમર-સૂળ-લકુટ-આદિ યુકતપદાની આગળ અનુક્રમે ચાલ્યા.
ત્યારે તે મેઘકુમાર હારથી સારી રીતે ચિત વક્ષ:સ્થળ, કુંડલથી ઉધોતીત મુખ, મસ્તકે દીપ્ત મુગટ, અધિક રાજdજ લક્ષ્મીચી દીપતો, કોરંટ પંપના માલ્ય દામવાળા છગને ધારણ કરી, મોત ચામર વડે વીંઝાતો, ચાતુરંગિણી સેનાથી સમ્યફ અનુગમન કરાતો ગુણશીલ ચૈત્ય જઘાને તૈયાર થયો. તે મેઘની આગળ મહાન અશો, અશધર, બંને પડખે નાગ, નાગધર ઉત્તમ હાથી, પાછળ રથ, રથ સંગેલી હતા.
ત્યારે તે મેઘકુમાર અભ્યાગત મૂંગાર, પ્રગૃહિત તાલવૃd, શેત છત્રયુક્ત, વીઝાતા વીંઝણા સાથે, સર્વ ઋદ્ધિ-ધુતિ-મ્બલ-સમુદાય-આદ+વિભૂતી-વિભૂષા-સંભ્રમગંધપુષ્પ માલ્યાલંકાર-ગુટિત શબ્દ નિનાદપૂર્વક, મહા ઋદ્ધિ ચાવત્ સમુદાય, શંખપ્રણવ-ભેરીઝલ્લરી-ખર મહી આદિના નિર્વોસ સહ રાજગૃહ મધ્યેથી નીકળ્યો.
ત્યારે તે મેઘકુમારના રાજગૃહનગરની વચ્ચોવચ્ચેથી નીકળતી વેળા ઘણાંધનાર્થી, કામાર્થી, ભોગાર્ગી, લાભાર્થી, કિલ્બિષિક, કરોટિકા, કારવાહિકા, શંખિકા, ચક્રિયા, લાંગલિકા, મુખમંગલિકા, પૂષ્ય માનવ, વર્ધમાનકો, તેવી ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-મણામ-મણાભિસમ હૃદયંગમ્ય વાણી વડે [જય જય કરે છે.] - X - X - X
SUF - આભરણ કરંક, મુંબઈ - મુંડિત, fછfor • શિખાવાળા, સુમાર • પરસ્પર કલહ વિધાયક, ઘાટુર્જર - પ્રિય બોલનાર, સોઈત - શોભા કરતા, માતા - આશીર્વચનો સાંભળતા, મેઘકુમારની તે સમૃદ્ધિને જોતાં, જાત્ય-કાંબોજાદિ દેશોદભવ - X - X - X - થાવ - દર્પણ આકર, રામરકો - ચામર દંડ, તેના વડે પરિમંડિત - X - X - X - Hઈ મહાત્ અaો, જે અશ્વોને ધારે તે અશ્વધર. નામ - હાથી, નાગધર-જે હાથીને ધારણ કરે છે, ક્યાંક 'વર' એવો એવો પાઠ છે, તેથી અવરા, નાગવરસ, ઈત્યાદિ. રથસંગિણેલી-રમાળા અથવા રહસંમેલિ-રથ સમૂહ.
* * * * * પાવ - ભાડાંનો પટહ, ભેરી-ઢક્કાકાર, ઝલ્લરી-વલયાકાર,
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ખરમૂહી-કાહલ, મોટા પ્રમાણવાળો મલ તે મુરજ, તે જ નાનો હોય તો મૃદંગ. દભિ-ભેરી આકાર સંકટ મુખી આ બધાનો નિઘોંષ-મહાધ્વનિ. નાદિત-ઘંટની માફક વાગ્યા પછીના કાળે થનાર, સ્વ-ધ્વનિરૂપ.
અર્થાર્થી-દ્રધ્યાર્થી, કામાર્થી-શબ્દ, રૂપનો અર્થી, ભોગાર્મી-ગંધ, રસ, સ્પર્શનો અર્થી, લાભાર્થી-સામાન્યથી લાભના ઈચ્છુક, કિલ્બિષિક-પાતકના ફળવાનું નિ:સ્વાંઘપંગુ આદિ. કારોટિકા-કાપાલિકા, કર-રાજદેય દ્રવ્ય તેને વહે છે તે કારવાહિકા અથવા કર વડે બાધિત-પીડિત તે કમ્બાધિત. શાંખિક-શંખ, વાદન, શિલ જેમાં છે તે શાંખિક અથવા જેમાં મંગવ્ય-ચંદન આધારભૂત શંખ હોય તે શાંખિક, ચક્ર-પ્રહરણ જેમાં છે તે સાદિક-યોદ્ધો. જેમાં ચક છે તે ચાક્રિક-કુંભકારાદિ અથવા ચક દેખાડીને ચાયના કરનાર, લાંગલિક-હાલિક, ગળામાં લટકતું પ્રહરણ વિશેષ. મુખમંગલિક-જે ચાટુ વચન બોલે છે, પુષ્પમાણવ-નગ્નાચાર્ય, વદ્ધમાનક-સ્કંધારોપિત પુરુષ.
નિવઘ - વિનોને જીતો, દેવો કે સિદ્ધ મધ્યે વસો. નિહણાહ-રાગદ્વેષ મલનો નાશ કરવો. તપ-અનશનાદિ. ધૃત્યા-યિતસ્વાથ્યથી. ઘણિય-અત્યર્થ • x • x • પાવય-પ્રાપ્ત કરો. વિતિમિર-જ્ઞાનતિમિસ્પટલ રહિત, અનુત્તર-કેવળજ્ઞાન • x • પરીષહચમું-પરીષહ સૈન્ય. • x -
• સૂત્ર-૩૪ :
ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને આગળ કરીને શ્રમણ ભગવત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમસ્કાર કરે છે, કરીને આમ કહ્યું - હે દેવાનુપિય ! મેઘકુમાર અમારો એક જ પુત્ર છે, ઈષ્ટ-કાંત ચાવતુ જીવિત ઉચ્છવાસ સમાન, હદયને આનંદજનક, ઉભરના પુણાવત, તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનનું તો કહેવું જ શું?
જેમ કોઈ કમળ-ક્ત કે કુમુદ, કાદવમાં ઉત્પન્ન થાય અને જળથી વૃદ્ધિ પામે છતાં કાદવની રજ કે જળકમથી લિપ્ત થતું નથી, તેમ જ મેઘકુમાર કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો છતાં કામ કે ભોગ રજથી કે લેપાયેલ નથી. હે દેવાનુપિયા આ મેઘ, સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-જરા-મરણથી ભયભીત થયો છે, આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારિક પdજ્યા લેવા ઈચ્છે છે.
હે દેવાનપિયા અમે આપને શિષ્ણભિક્ષા આપીએ છીએ. હે ભગવન ! આપ શિષ્ણભિક્ષાને અંગીકાર કરો.
ત્યારે મેઘકમારના માતાપિતાએ આમ કહેતા શ્રમણ ભગવંત મહાવીર આ વાતને સમ્યફ રીતે સ્વીકાર્યો.
ત્યારે મેઘકુમાર ભગવંત પાસેથી ઈશાન ખૂણામાં ગયો, જઈને આપમેળે આભરણ, અર્વકાર ઉતાયાં, ત્યારે મેકુમારની માતાએ શેવ લrણ પટ શાટકમાં તે આભરણ-અલંકારને સ્વીકાર્યા, સ્વીકારીને હાર-જલકણ-નિર્ગુડીપુષ-ટુટેલ મુકતાવલી સમાન આંસુ ટપકાવતી, રડતી-પડતી, કંદન કરતી, વિલાપ કરતી
Page #44
--------------------------------------------------------------------------
________________
૧/-//૩૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતી આ પ્રમાણે બોલી -
હે પુત્ર! [ચાત્રિમાં યતના-ઘટના-પરાક્રમ કરશે. આ વિષયમાં પ્રમાદ ન કરજે અમારે માટે પણ આ જ માર્ગ થાઓ, એમ કરીને મેઘકુમારના માતિપિતા, શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરે છે, કરીને, જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
• વિવેચન-૩૪ :
“એક જ પુત્ર” એ ધારિણી અપેક્ષાઓ જાણવું, શ્રેણિકને ઘણાં પુત્રો હતા. * * * * * જથળ • પ્રાપ્ત સંયમયોગમાં પ્રયત્ન કરવો, પાd સંયમ યોગની પ્રાપ્તિ અર્થે ઘટના કરવી, પરાક્રમ કરવું. તે માટે સંયમે પ્રમાદ ન કરવો.
• સૂગ-૩૫,૩૬ ?
[૩૫] ત્યારે તે મેઘકમરે સ્વયં જ પંચમષ્ટિક લોચ કર્યો કરીને શ્રમણ ભગવત મહાવીર પાસે આવે છે. આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરે છે, વંદન-નમસ્કાર કરે છે, કરીને આમ કહ્યું -
ભગવન! આ લોક જરા-મરણથી આદીત છે, પ્રદીપ્ત છે, આદીતપ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ, પોતાનું ઘર બળી જાય ત્યારે તે ઘરમાં રહેલ અચભારવાળી, પણ બહુમૂલ્ય હોય છે, તેને ગ્રહણ કરીને સ્વયં એકાંતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કે બચાવેલ આ પદાર્થ, મારે માટે પૂર્વે કે પછી હિd-સુખ-ક્ષમ-નિઃ શ્રેયસ-આગામિકતા માટે થશે. એ જ પ્રમાણે મારો પણ આ એક આત્મારૂપી ભાંડ છે, જે મને ઈટકાંત-ધિય-મનોજ્ઞ-મણામ છે, આ આત્માને હું બચાવી લઈશ, તે મને સંસર ઉચ્છદર થશે. તેથી હું ઈચ્છું છું કે હે દેવાનુપિયા આપ પોતેજ મને પ્રતજિત કરો-મુંડિત કરો • શીખવો - શિક્ષિત કરો. આપ જ આચાર-ગોચર-વિનય-વૈનાયિક-ચરણ-કરણ-ચાગામમાં પ્રચયિક ધર્મ કહો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, મેઘકુમારને સ્વયં જ દીક્ષા આપે છે, આચાર ચાવ4 ધર્મ કહે છે - હે દેવાનુપિયઆ રીતે ચાલવું-ઉભવું-બેસવુંપડા બદલવા-ખાવું-બોલવું, આ રીતે ઉત્થાનથી ઉઠીને પાણ-ભૂત-જીવરાવની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, આ વિષયમાં પ્રમાદ ન કરવો. • • • ભરે તે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સાંભળી, સારી રીતે સ્વીકાર્યો, તે આજ્ઞા મુજબ ચાલે છે, ઉભો છે યાવતુ ઉત્થાનથી ઉઠીને પ્રાણ-ભૂત-જીત-સવોની યતના કરવી-સંયમ પાળવો.
[35] જે દિવસે મેઘકુમાર મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારિક પ્રવજ્યા લીધી, તે દિવસના સંધ્યાકાળે સનિક ક્રમથી શ્રમણ-નિળિોના શસ્ત્રસંતાસ્કોના વિભાજન કરતા મેઘકુમારનો શા-સંથારો બારણાંની પાસે આવ્યો, ત્યારે તે શ્રમણ-
નિક્યો રાત્રિના પહેલા-છેલ્લા કાળ સમયમાં વાંચના, પૃચછના, પરાવતના, ધમનિયોગ ચિંતન માટે, ઉચ્ચાર અને પ્રસવણને માટે આવતાજતા હતા.
તેમાંથી કેટલાંક શ્રમણો મેઘકુમારને હાથ વડે સંછું છે, એ રીતે કોઈના પગની મસ્તક સાથે, કોઈના પગની પેટ સાથે ટક્ક થઈ. કેટલાંક ઓળંગીને, કેટલાંક વધુ વખત ઓળંગીને ગયા, કોઈએ પોતાના પગની રજથી તેને ભરી દીધો. રીતે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણ માટે પણ આંખ મીચી ન શક્યોઉંઘી ન શકો.
ત્યારે તે મેઘકુમારને આવા પ્રકારનો આધ્યાત્મિક કાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - હું શ્રેણિક રાજાનો પુત્ર-ધારિણી દેવીનો આત્મજ મેઘ યાવતું જેનું નામ શ્રવણ પણ દુર્લભ હતું, ત્યારે જ્યારે હું ઘર મળે રહેતો હતો, ત્યારે આ શ્રમણ નિસ્થિો મારો આદર કરતા હતા, જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, પદાર્થોના હેતનાનો-કારણો-ઉત્તરો વારંવાર કહેતા હતા. ઈટ અને કાંત-જ્ઞાણીથી આલાપ-સંલપ કરતા હતા. પણ જ્યારથી હું મુંડિત થઈ, ઘરથી નીકળી પદ્ધતિ થયો છું ત્યારથી શ્રમણો મારો આદર યાવતુ સંલાપ કરતા નથી.
ઉલટાના આ શ્રમણ-નિગ્રન્થો, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે વાંચના, પૃચ્છનાદિ માટે આવતા-જતા મારા સંથારાને ઉલંધે છે ચાવતું લાંબી રાતમાં હું આંખ પણ મીંચી શક્યો નથી, તો મારે માટે શ્રેયકર છે કે મારે કાલે રાત્રિનું પ્રભાત થતા યાવત સૂર્ય તેજથી દીપ્ત થતાં, શ્રમણ ભગવત મહાવીરને પૂછીને પાછો ઘેર જઈશ. આમ વિચારે છે, વિચારીને આધ્યિાન કારણે દુ:ખથી પીડિત અને વિકલયુક્ત માનસ પામીને મેઘકુમારને તે રાત્રિ નરક માફક વ્યતીત થઈ.
રાત્રિ વ્યતીત કરીને પ્રભાત થતાં, સૂર્ય યાવતું તેજથી દીપ્ત થતાં, ‘મેઘ' ભગવંત પાસે આવ્યા, આવીને પ્રદક્ષિણા કરી, વદી-નમી, સેવે છે.
• વિવેચન-૩૫,૩૬ -
મીન - થોડો બળતો, પ્રીત - પ્રકર્ષથી બળતો, આવન-પ્રદીપ્ત - અત્યંત બળતો. • x • ાિવાયTifસ - ધ્યાન કરતો, ભાંડવિકેય હિરણ્યાદિ, • x • પચ્છા પુરાય-પશ્ચાદ્ગામી કાળે, પૂર્વે આ લોકમાં-જીવલોકમાં અથવા પશ્ચાત્ લોકમાં - આગામી જન્મમાં. - X - X -
ને 3 - એક, અદ્વિતીય ભાંડવતુ, પ્રવાજિ-વેશ આપીને, મુંડિત-લોય કરીને, સેધિતકરણ, પડિલેહણાદિ શીખવવા તે, શિક્ષિત-સૂત્રાર્થના ગ્રહણથી. આચારૂ જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાન કાળ અધ્યયનાદિ, ગોચર-ભિક્ષાટન, રૈનયિક-વિનયનું ફળ, કર્મક્ષયાદિ. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડ વિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમ યાત્રા, મામાતે માટે જ આહાર માત્રા, આ આચારાદિમાં વર્તવું છે... તે ધર્મને કહો. * * *
ત્યારે ભગવંતે ધર્મ કહ્યો - કઈ રીતે? યુગમાત્ર દૈષ્ટિ ભૂમિ ઉપર રાખીને ચાલવું, શુદ્ધ ભૂમિમાં ઉર્વ સ્થાને રહેવું, સાંધા-ભૂમિ પ્રમાર્જનાદિ કરીને બેસવું, સામાયિકાદિ ઉચ્ચારણાપૂર્વક શરીર પ્રમાર્જના કરીને સુવું તથા સંથારો-ઉત્તરપટ્ટો, બાહનું ઓશીકે, ડાબે પડખે આદિ. વેદનાદિ કારણથી ચાંગાસદિ દોષરહિત ભોજન કરવું, હિત-મિત-મધુરાદિ વિશેષણથી બોલવું. ઉત્યાનથી ઉઠીને-પ્રમાદ, નિદ્રા છોડીને જાગેલ. પ્રાણ આદિની રક્ષા કરવી કે યતના કરવી.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૩૫,૩૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રાણ - બે, ત્રણ, ચાર કહ્યા. ભૂત-વનસ્પત્યાદિ, જીવ-પંચેન્દ્રિય અને બાકીના બધાંને સત્ત્વો જાણવા. આ પ્રાણાદિના સંયમમાં પ્રમાદ ન કરવો પણ ઉધમ કરવો. અપરાણકાળ સમય-વિકાળ, ચયાસનિકતા-જયેઠના ક્રમ મુજબ, શય્યા-શયન, તે માટે સસ્તાભૂમિ અથવા શય્યા-વસતિમાં સસ્તારક તે શય્યાસંતાક. ધર્માર્ચમનુયોગવ્યાખ્યાન, ધર્મ-વ્યાખ્યાનની ચિંતા-ધમનુયોગચિંતા, તે માટે જતાં કે આવતો.
મોસંય ઉલ્લંઘે છે, પ્રકથિી બે-ત્રણ વખત ઉલ્લંઘે છે. પગની જરૂ૫ રેણુ વડે ગુંડિત. ની વાત - સમર્થ નથી-નિદ્રા કસ્વાને. આધ્યાત્મિક-આત્મવિષયક ચિંતિત-સ્મરણરૂપ, પ્રાર્થિત-અભિલાષારૂપ. મનોગત-મનમાં જ વર્તે, બહાર નહીં તેવો વિકલ્પ ઉત્પન્ન થયો કે ઘરે જઈ વસીશ અથવા ઘરે પાછો જઈસ. માલત - આદર કરતા. અર્થ-જીવાદિ પદાર્થ, હેતુ-તેને જાણવા અન્વય-વ્યતિરેક લક્ષણ, કારણઉપપતિ મણ, વ્યાકરણ-બીજે પ્રશ્ન કરે ત્યારે ઉત્તર આપવો. આખ્યાનિત-કંઈક, સંપત્તિ-વારંવાર. સંપેહેઈ-પલિોયન કરે છે. માર્ક્સ - સાન વિશેષથી દુ:ખપીડિત, વશાd-વિકલાવશ ઉપગત જે માનસ, તેને પ્રાપ્ત. નિરયપતિરપિકાં-નક સર્દેશ દુ:ખના સાધચ્ચેથી, તે જનીને પસાર કરી.
• સૂ-39 :
ત્યારે મેઘને આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને આમ કહ્યું - હે મેઘા તે સગિના પહેલા અને છેલ્લા કાળ સમયમાં શ્રમણ-નિગ્રન્થને વાચના, પૃચ્છના યાવતું લાંબી રાત્રિ મુહૂર્ણ માત્ર પણ ઉંધી શક્યો નહીં, ત્યારે હે મેઘ આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવત સંકલ્પ થયો કે - જ્યાં સુધી હું ઘેર હતો, ત્યાં સુધી શ્રમણ નિન્જો મારો આદર કરતા યાવતુ જાણતા હતા, પણ
જ્યારથી મુંડ થઈ, ઘેરથી નીકળી અણગાર પdજ્યા લીધી છે, ત્યારથી આ શ્રમણો મારો આદર કરતા નથી યાવતુ જાણતા નથી, ઉલટાના શ્રમણ નિpળ્યોમાંના કેટલાંક રાશિમાં વાચનાએ જતા યાવતુ પાદર વડે ગુંડિત કરે છે. તો મારે શ્રેયકર છે કે મારે કાલે પ્રભાત થયા પછી ભગવંતને પૂછીને પછી ગૃહ મધ્યે વસી. એમ કરીને, એમ વિચારી આd ધ્યાનથી દુઃખપીડિત માનસથી ચાવત રાશિ વીતાવી. પછી મારી પાસે તું આવ્યો.
તો હે મેધ! આ વાત બરોબર છે? - - હા, છે.
હે મેઘ! તું આની પહેલાના ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતની તળેટીમાં, વનરો દ્વારા કરાયેલ નામવાળો, શ્વેત શંખ-દલ-ઉજ્જવલ-વિમલ-નિર્મળ-દહીંગાયના દૂધના ફીણ, ચંદ્રના જેવા પ્રકાશવાળો, સાત હાથ ઉંચો, નવ હાથ લાંબો, દશ હાથ મધ્ય ભાગે, સપ્તાંગ પ્રતિષ્ઠિત, સૌમ્ય, સમિત, સુરૂપ, આગળથી ઉંચો, ઉંચા મસ્તકવાળો, સુખાસન, પાછળના ભાગે વરાહ સમાન, બકરી જેવી • છિદ્ધહીન-લાંબી કુક્ષીવાળો, લાંબા ઉદર, હોઠ અને સુંઢવાળો, ધનુપૃષ્ઠ જેવી આકૃતિવાળી વિશિષ્ટ પીઠવાળો, આલીન પ્રમાણયુક્ત વૃત્ત-પુષ્ટ-ગમયુકત, આલીન પ્રમાણયુકત પુંછવાળો, પતિપૂર્ણ-સુચાર-કુમવત પગવાળો, ચેત-વિશુદ્ધ-નિનિપહd-વીસ નખવાળો, છ દાંતવાળો સુમેરપ્રભ નામે હસ્તિરાજ હતો.
ત્યારે હે મેઘા! તું ઘd હાથી અને હાથણી, કુમાર હાથી-હાથણી, બાળ હાથી-હાથણી સાથે સંપરિવૃત્ત થઈ, એક હજાર હાથીનો નાયક-માદકપ્રાગર્થ-સ્થાપક-જૂથપતિ-વૃંદપરિવર્તક હતો. આ સિવાય ઘણાં એકલા બાળ હાથીનું આધિપત્ય કરતો યાવતું વિચારતો હતો.
ત્યારે હે મેઘા તું નિરંતર મત, સદા ક્રીડા પરાયણ, કંદર્યરતિ, મૈથુનશીલ, અતૃપ્ત, કામભોગની વૃક્ષાવાળો, ઘણાં હાથી અાદિથી પરિતૃત્ત થઈને વૈતાઢય પર્વતની તળેટીમાં, પવત-દરી-કુહર-કંદ+કંદર-ઉઝ-નિઝર-વિદગત-પલ્લવચિHલ-4ટક-ફટકપલ્લવટ-અટવી-ટૅક્રકૂટ-શિખર-પાભાર-મંચ-માળા-કાનનવન-વનખંડ-વનરાજી-નદી-નદીકચ્છ-ચૂથો-સંગમ-વાપી-પુષ્કરિણી-દીલિંકાગંગલિકાન્સરોવર-શ્વર પંકિત અને સરસર પતિમાં વનચરો દ્વારા તેને વિચારવાની છુટ અપાયેલી. ઘણાં હાથીની સાથે પરિવૃત્ત થઈને, વિવિધ સ્તર પલ્લવ, પ્રચુર પાણી અને પાસનો ઉપયોગ કરતો, ઉદ્વેગરહિત, સુખે સુખે વિચરતો હતો.
ત્યારે હે મેઘા તે અન્ય કોઈ દિવસે પાટ, વ, શરદ, હેમંત અને વસંત, આ પંચ ઋતુઓના ક્રમશઃ વ્યતીત થયા પછી ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો. ત્યારે જેઠ માસમાં, વૃક્ષો પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થતા સુકા ઘાસપાન-કચરાથી અને વાયુના વેગથી પ્રદીપ્ત, ભયાનક અનિથી ઉત્પન્ન વનના દાવાનળની જવાળાથી વનનો મધ્ય ભાગ સળગી ઉઠ્યો. દિશાઓ ધુમાડાથી વ્યાપ્ત થઈ ગઈ. પ્રચંડ વાયુ વેગથી અનિની વાળા ટુટીને ચારો તરફ પડવા લાગી, પોલા ઝાડ અંદર-અંદર જ સળગવા લાગ્યા. વન-પ્રદેશોના નદી-નાળાના જળ મૃત મૃગાદિના મૃતકોથી કોહવાયુ, કીચડ કીડાથી વ્યાપ્ત થયું કિનારાનું પાણી સૂકાઈ ગયું - -
- તથા ભંગારક દીન-કંદિત-રવ કરવા લાગ્યા. ઉત્તમ વૃક્ષો ઉપર સ્થિત કાગડા અતિ કઠોર અને અનિષ્ટ શબ્દ કરવા લાગ્યા. તે વૃક્ષોનો અગ્રભાગ અગ્નિકણોને કારણે મુંગા સમાન લાલ દેખાવા લાગ્યો. પક્ષીસમૂહ તૃષાથી પીડિત થઈને પાંખ ઢીલી કરીને, જિલ્લા અને તાલુને બહાર કાઢીને તથા મોં ફાળીને શાસ લેવા લાગ્યા. ગ્રીષ્મની ઉષ્ણતા, ઉષ્ણ વાયુ, કઠોર-પરણચંડ વાયુ તથા સુકા ઘાસના પાન અને ક્યારાના ઢગલાને કારણે ભાગતા, મદોન્મત્ત અને ગભરાયેલ સિંહાદિ શાપદને કારણે પર્વત આકુળ-વ્યાકુળ થઈ ગયો. તે પર્વત ઉપર મૃગતૃષ્ણા રૂપ પફબંધ બાંધ્યો હોય તેમ લાગતું હતું. ત્રાસ પ્રાપ્ત મૃગ, પશુ, સરિસૃપ તડપવા લાગ્યા.
હૈિ મેઘ ! ત્યારે ત{ સુમેરપભ હાથીની મુખ-વિવર ફાટી ગયું, જિજનો અગ્રભાગ બહાર નીકળી ગયો, મોટા-મોટા બંને કાન ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણમાં તત્પર થયા. લાંબી-મોટી સુંઢ સંકોચાઈ ગઈ, પૂંછ ઊંચી કરી લીધી, પીના સમાન વિરસ અરેરાટીના શબ્દથી આકાશતલને ફોડતો એવો, સત્કાર કરતો, ચોતરફ-સર્વત્ર વેલોના સમૂહને છેદતો, ત્રસ્ત અને ઘમાં હજારો વૃક્ષોને ઉખેડતો, રાજ્યભષ્ટ રાજા સમાન, વાયુથી ડોલતા વહાણ
Page #46
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૭
માફક અહીં-તહીં ભમતો, વારંવાર લીંડા મૂકતો, ઘણાં હાથી આદિ સાથે દિશાવિદિશામાં અહીં-તહીં ભાગદૌડ કરવા લાગ્યો.
હે મેઘ! તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત દેહવાળો, આતુર, ભુખ તરસથી દુર્બળ, કલોત, બહેરો, દિમૂઢ થઈને, પોતાના જૂથથી છૂટો પડી ગયો. વનની દાવાનળની વાલાથી પરાભૂત થયો, ગમ-તરસ-ભૂખથી પીડિત થઇને, ભયભીત અને પ્રસ્ત થયો. ઉદ્વિગ્નન્સજાતભયથી તું ચોતરફ અહીં-તહીં દોડવા લાગ્યો, ઘણો દોડવા લાગ્યો. ત્યારે ઓછા પાણી અને વધુ કાદવવાળા એક મોટા સરોવર (ને જોઈને પાણી પીવા માટે કિનારા વગરના તે સરોવરમાં તું ઉતરી ગયો.
હે મેઘ ! ત્યાં તું કિનારાથી દૂર ગયો પણ પાણી સુધી ન પહોંચ્યો, માર્ગમાં કાદવમાં જ ફસાઈ ગયો. • • હે મેઘ! તેં - “હું પાણી પીઉં” એમ વિચારી તારી સુંટ ફેલાવી, તે પણ પાણી મેળવી શકી નહીં ત્યારે હે મેઘ ! તું “હું ફરી શરીરને કાદવથી બહાર કાઢેએમ વિચારી શેર કર્યું તો વધારે કાદવમાં ખેંચી ગયો.
ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે તેં કોઈ એક યુવાન અને શ્રેષ્ઠ હાથીને સંઢ, પણ અને દંત-મુસલ વડે પ્રહાર કરીને મારેલ હતો અને તારા ઝુંડમાંથી ઘણાં સમય પૂર્વે કાઢી મૂક્યો હતો. તે હાથી ઘણી પીવા સરોવરમાં ઉતર્યો ત્યારે તે યુવાન હાથીએ તને જોયો. જોઈને પૂર્વ વૈરનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ તે કોધિત, રટ, કથિત, ચંડસ્વરૂપ, દાંત કચકચાવતો તારી પાસે આવ્યો. આવીને તને તીણ દંતમુસલ વડે ત્રણ વખત તારી પીઠને વીંધી. વીંધીને પૂર્વના વૈરનો બદલો લીધો. પછી હસ્ટ-તુષ્ટ થઈને પાણી પીધું. પીને જે દિશામાંથી આવ્યો હતો, ત્યાં પાછો ચાલ્યો ગયો.
- હે મેઘા ત્યારે તારા શરીરમાં ઉજવલ, વિપુલ, મિતુલ, કર્કશ ચાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ, તેનાથી તારું શરીર પિત્ત-જવરથી વ્યાપ્ત થયું, શરીરમાં દાહ ઉત્પન્ન થઈ તું વિચર્યો.
ત્યારે હે મેઘ! તું તે ઉજવલ ચાવતું દુસ્સહ વંદનાને સાત દિન-રાત પર્યન્ત ભોગવી ૧૨૦ વર્ષનું પરમાણુ પાળીને આર્તધ્યાન વશ અને દુ:ખથી પીડિત થઈ, કાળ માટે કાળ કરીને આ જ જંબૂદ્વીપમાં ભરત ફોઝમાં દક્ષિણદ્ધિ ભરતમાં ગગા મહાનદીના દક્ષિણ કિનારે વિમગિરિની તળેટીમાં એક મત વગંધહર્જિાથી, એક શ્રેષ્ઠ હાથણીની કૂક્ષીમાં હાથીબચ્ચા પે ઉત્પન્ન થયો. ત્યારપછી તે હાથણીઓ નવ માસ પૂર્ણ થતાં વસંત માસમાં તને જન્મ આપ્યો.
ત્યારે હે મેઘ ! તું ગભવિસથી વિમુક્ત થઈ બાળ હાથી થઈ ગયો, જે લાલકમળ સમ લાલ અને સુકુમાલ થયો. જયકુસુમ તવર્ણ પારિજાતક નામે વૃક્ષના પુષ્પ, લાક્ષસ, સરસ કુંકુમ અને સંધ્યાકાલીન વાદળના રંગ સમાન ફતવણ થયો. પોતાના જૂથપતિને પિય થયો. ગણિકા સમાન હાથણીઓના ઉદર પ્રદેશમાં પોતાની સુંઢ નાંખતા કામક્રીડામાં તત્પર રહેવા લાગ્યો. અનેક સેંકડો હાથીઓથી પરિવૃત્ત થઈ તું પર્વતના રમણીય કાનનમાં સુખપૂર્વક
૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વિચરવા લાગ્યો.
ત્યારે હે મેઘા તું બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવનને પ્રાપ્ત થઈ, યુથપતિ મૃત્યુ પામતાં, તું ચૂથને સ્વયં જ વહેવા લાગ્યો.
ત્યારે હે મેઘા વનયરોએ તારું મેરુપભ નામ રાખ્યું. વાવ તું ચતુર્દત હસ્તિ રન થયો. હે મેઘ! તું સાત અંગોથી ભૂમિને સ્પર્શ કરનાર આદિ પૂવોંક્ત વિશેષણથી યુક્ત રાવત સુંદર રૂપવાળો થયો. હે મેઘા છે ત્યાં Boo હાથીઓના સૂથનું આધિપત્ય કરતો યાવતું અભિરમણ કરવા લાગ્યો.
ત્યારે અન્ય કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં જ્યેષ્ઠ માસમાં વનના દાવાનળની વાળાથી વનપદેશ બળા લાગ્યું, દિશાઓ ધૂમાડાથી વ્યાપ્ત થઈ, યાવ4 મંડલ વાયુની માફક ભમતો, ભયભીત થઈ ત્યાં ચાવતું સંભાત ભય વડે ઘણાં હાથી ચાવતુ બાળ હાથી સાથે પરિવરીને ચોતરફ દિશા-દિશામાં ભાગવા લાગ્યા.
ત્યારે હે મેઘા તને તે વનદાવાનળ જોઈને આવા પ્રકારે આધ્યાત્મિક યાવ4 સંકલ્પ થયો. મેં ક્યાંક આવા સ્વરૂપનો અગ્નિ સંભવ પૂર્વે અનુભવ્યો છે. ત્યારે હે મેઘા વિશુદ્ધ થતી લેયાઓ અને શોભન અધ્યવસાયથી, શુભ પરિણામ વડે તેના આવક કર્મોનો ક્ષયોપશમ થતાં, ઇહા-પોહ-માર્ગણાગવેષણા કરતાં સંજ્ઞી જીવોને પ્રાપ્ત એવું જાતિસ્મરણ ઉત્પન્ન થયું.
ત્યારે હે મેધા તેં આ અને સભ્યફ પ્રકારે જાણ્યું કે - મેં નિશ્ચયથી અતીત બીજ ભવમાં આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની તળેટીમાં ચાવતુ ત્યાં આવા સ્વરૂપનો મા અનિ સંભવ અનુભવેલો હતો. • • ત્યારે તે મેવ! તું તે જ દિવસની અંતિમ પ્રહર સુધી પોતાના મૂળ સાથે ભાવતું મૃત્યુ પામીને, ત્યારપછી હે મેઘ ! તું સાત હાથ ઉંચા ચાવતુ સંજ્ઞી-જાતિસ્મરણથી યુકd ચતુદત્ત મેટપ્રભ નામે હાથી થયો.
ત્યારપછી હે મેઘા તને આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવતુ સંશ ઉત્પન્ન થયો કે - મારે માટે એ શ્રેયકર છે કે આ ગંગા મહાનદીના દક્ષિણી કિનારે, વિંધગિરિની તળેટીમાં દાનિશી રક્ષા કરવાને માટે પોતાના યુથ સાથે મોટું મંડળ બનાવું - આ પ્રમાણે વિચારીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો.
ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે પ્રથમ વષકિાળમાં ઘણી વષ થતાં ગંગા મહાનદી સમીપે ઘણાં હાથી ચાવતુ નાની હાથણી સાથે અને goo હાથીથી પરિવૃત્ત થઈને એક યોજન પરિમિત મોટું પરિમંડલ એવા અતિ મોટા મંડલને બનાવ્યું. તેમાં જે કંઈ વૃણ, ઝ, કાષ્ઠ, કંટક, લતા, વલી, સ્થાણુ, વૃક્ષ કે છોડ હતા, તે બધાંને ત્રણ વખત હલાવી, પગથી ઉખાડ્યા અને સૂંઢથી પકડી એક તરફ ફેંક્યા.
- ત્યારે હે મેઘ ! તું તે મંડલ સમીપે ગા મહાનદીના દક્ષિણી કિનારે, વિંધ્યાચલની તળેટીમાં પર્વતાદિમાં યાવતું વિચર્યો.
ત્યારે હે મેધા અન્ય કોઈ દિવસે મધ્ય વષષ્ઠિતુમાં મહાવૃષ્ટિ થતાં, તું
Page #47
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૧૭ તે સ્થાને ગયો જ્યાં મંડલ હતું. ત્યાં જઈને તે મંડલને બીજી વખત સારી રીતે સાફ કર્યું. એ રીતે અંતિમ વર્ણ રાત્રિમાં ઘોર વૃષ્ટિ થતાં જ્યાં મંડલ હતું, ત્યાં ગયો. જઈને ત્રીજી વખત તે મંડલને સાફ કર્યું. ત્યાં રહેલ તૃણાદિ સાફ કરી ચાવતું સુખે વિચર્યો.
હે મેઘ ગજેન્દ્ર ભાવમાં વીતો અનુક્રમે નલિનિવનનો વિનાશ કરનાર, કુંદ અને લોઘના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન, અતિ હિમવાળી હેમંતઋતુ વ્યતીત થઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવ્યો. ત્યારે તું વનમાં વિચરતો હતો. ત્યાં કીડા કરતાં વન્ય હાથણીઓ તારા ઉપર વિવિધ કમળ અને પુણોનો પ્રહાર કરતી હતી. તે તે ઋતુમાં ઉત્પન્ન પુણોથી બનેલ ચામર જેવા કણના આભૂષણથી મંડિત અને રમ્ય હતો. મદને વશ વિકસિત ગંડસ્થળોને આદ્ધિ કરનાર તથા કરતા સુગંધી મદજળથી તું સુગંધી બની ગયો. હાથણીથી ઘેરાયેલ રહેતો હતો. સર્વ રીતે ઋતુ સંબંધી શોભા ઉતપન્ન થયેલી -
- તે ગ્રીષ્મ કાળમાં સૂર્યના પ્રખર કિરણો પડતા હતાં. શ્રેષ્ઠ વૃક્ષોના શિખરોને અતિ શુષ્ક બનાવી દીધા, તે ભયંક્ય લાગતા હતાં. ભંગારના ભયંકર શબ્દ થતા હતા. વિવિધ સ્ત્ર, કાષ્ઠ, વ્રણ, કચરાને ઉડાળનાર પ્રતિકૂળ પવનથી આકાશતલ અને વૃક્ષસમૂહ વ્યાપ્ત થયો. તે વંટોળને કારણે ભયાનક દેખાવા લાગ્યા. તૃષાથી ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત થઈ, અહીં-તહીં ભટકતા શાપદથી યુકત હતા. જોવામાં આ ભયાનક ગ્રીષ્મઋતુ, ઉત્પન્ન દાવાનળથી અધિક દારુણ થઈ.
તે દાવાનળ વાયુના સંચારથી ફેલાયો અને વિકસિત થયો. તેનો શબ્દ અતિ ભયંકર હતો. વૃક્ષોથી પડતી મધુ ધારાથી સિંચિત થતાં તે અતિ વૃદ્ધિ પામ્યો. ધધકતા ધ્વનિથી વ્યાપ્ત થયો. તે દિપ્ત ચિનગારીથી યુકત અને ધૂમ માળાથી વ્યાપ્ત હતો. સેંકડો શ્વાદોનો અંત કરનાર હતો. આવા તીવ દાવાનળને કારણે તે ગ્રીષ્મવ્યકત અતિ ભયંક્ર દેખાતી હતી.
હે મેઘા છે તે દાવાનળ-જdલાથી આચ્છાદિત થઈ ગયો. ઈચ્છાનુસાર ગમનમાં અસમર્થ થયો. ધૂમ-અંધકારથી ભયભીત થયો. તાપને જોવાથી તારા બંને કાન તુંબડા સમાન સ્તબ્ધ થયા. મોટી-લાંબી સૂંઢ સંકોચાઈ ગઈ. ચમકતા નેઝ, ભયથી ચકળ-વકળ થવા લાગ્યા. વાયુથી થતાં મહામેઘના વિસ્તારવત વેગથી તરું સ્વરૂપ વિસ્તૃત દેખાવા લાગ્યું. પહેલા દાવાનળથી ભયભીત થઈ, પોતાની રક્ષાર્થે, જ્યાં તૃણાદિ ખસેડી સાફ પ્રદેશ બનાવેલ અને જ્યાં તે મંડલ બનાવેલ, ત્યાં જ્યાં તે વિચાર્યું. આ એક ગમ.
[બીજે ગમે ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે ક્રમથી પાંચ ઋતુ વ્યતીત થતાં ગ્રીષ્મકાળ સમયમાં જેઠ માસમાં વૃક્ષ ઘસાવાથી ઉત્પન્ન ચાવતુ સંવર્તિત અનિથી મૃગ-પશુ-પક્ષી-સરિસર્પ ચારે દિશામાં ભાગવા લાગ્યા. ત્યારે તું ઘણાં હાથીઓ સાથે મંડલમાં જવાનો વિચાર કર્યો.
ત્યાં બીજ પણ સીંહ, વાઘ, વિગતા, હીપિકા, આચ્છ, કચ્છ, પારાસર,
સરભ, શિયાળ, વિરાલ, શ્વાન, કોલા, સસા, કોકંતિકા, ચિત્તા, ચિલ્લલ પૂર્વે પ્રવેશેલા, અનિ ભયથી ગભરાઈ એક સાથે બિલધમી રહેલા હતા. - - રે હે મેઘા તું પણ તે મંડલમાં આવ્યો, આવીને તે ઘણાં સહ ચાવતું ચિલલ સાથે એક સ્થાને બિલધામથી રહ્યો.
ત્યારે હે મેઘા તેં પણથી શરીરને ખણ” એમ વિચારી પણ ઉંચો કર્યો. ત્યારે તે ખાલી જગ્યામાં, બીજા બળવાનું પાણી દ્વારા ધકેલાયેલ એક સસલો પ્રવેશ્યો. ત્યારે હે મેઘ! શરીર ખજવાળી પછી પગ નીચે મુકું એમ વિચાર્યું ત્યારે સસલાને પ્રવેશેલ જોઈને પાણ-ભૂત-જીવ-સવની અનુકંપાથી તે મને અદ્ધર જ ઉપાડી રાખ્યો પણ નીચે ન મૂક્યો. ત્યારે હે મેઘા તે તે પ્રાણ વાવ સવ અનુકંપાથી સંસર પરિમિત કર્યો, મનુષાણુ બાંધ્યું.
ત્યારપછી તે વન્ય દવ અઢી રાગિદિવસ તે વનને બાળીને શાંત થયો. પૂર્ણ થયો, ઉપરત થયો, ઉપશાંત થયો, બૂઝાઈ ગયો. ત્યારે તે ઘણાં સીંહો યાવત ચિલ્લલ, તે વનદવને નિષ્ઠિત યાવત બુઝાયેલ જાણીને અગ્નિભયથી વિમુકત થઈ, તૃણા અને ભુખથી પીડિત થઈ મંડલથી બહાર નીકળ્યા. નીકળીને ચોતરફ સdદિશામાં ફેલાઈ ગયા. ત્યારે તે ઘણાં હાથી યાવત્ ભૂખથી પીડિત થઈને તે મંડળથી નીકળીને ચારે દિશામાં ચાલ્યા ગયા]
ત્યારે હે મેઘા તે જીણ, જરાન્જરિત શરીરી, શિથિલ-વલિdવ્યાd ગમ વાળો, દુર્બળ, ક્લાંત પ્રિત, દ્રષિત, અત્યામ, અબલ, અપરાક્રમ, અસંક્રમણ થાઈ થાણસમ સ્તબ્ધ થઈ, વેગથી નીકળી જઉં, એમ વિચારી પગને પ્રસારતા વિધતુથી હણાયેલ રજતગિરિના શિખર સમાન ધરણિતલ ઉપર સવગિથી ધડામ કરતો પડ્યો.
ત્યારે હે મેઘા તારા શરીરમાં ઉજ્જવલ વેદના ઉત્પન્ન થઈ ચાવતું દાહથી વ્યાપ્ત થઈ તે વિચારવા લાગ્યો. ત્યારે હે મેઘ! તેં તે ઉજવલ યાવતુ દુસહ વેદના ત્રણ રામદિવસ વેદતો વિચરી સો વર્ષનું આયુ પાળીને આ જ ભૂદ્વીપમાં ભરત ફોગમાં રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં કુમાર યે ઉત્પન્ન થયો.
• વિવેચન-૩૩ :- વૃત્તિનો મહત્ત્વનો સાર ભાગ-1
હે મેઘ! એમ કહી, ભ૦ મહાવીરે કહ્યું. તૃનં-નિશ્ચિત. હંત-કોમળ આમંત્રણ. વનચક-શબર આદિ, સસેહ-સાત હાથ ઉંચો. નવાયત - નવ હાથ લાંબો, મધ્ય ભાગમાં દશ હાય પ્રમાણ. સતાંગ-પગ, હાથ, પુચ્છ, લિંગ સ્વરૂપ. મમ - અવિષમ ગમ, સુસંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, પાઠાંતસ્થી સીંગ - અરૌદ્રાકાર કે નીરોગી અને fમત : પ્રમાણ યુક્ત અંગવાળો. ઉદગ્ર-ઉચ્ચ, શુભ કે સુખ આસન-સ્કંધાદિવાળો. પૃષ્ઠત:-પાછળના ભાગે વરાહ-શુકરવ-મેલ હોવાથી. જેની કુક્ષી બકરી માફક ઉન્નત છે, માંસલ હોવાથી છિદ્રરહિત કુક્ષિ, અપલક્ષણ રહિત હોવાથી અલંબકુક્ષિ, ગણપતિ માફક હોઠ અને સુંઢવાળો.
બનીન - સુશ્લિષ્ટ પ્રમાણયુક્ત, વૃત, ઉપચિત અંગો, -x - અથવા આલિનાદિ
Page #48
--------------------------------------------------------------------------
________________
9/-/4/39
વિશેષણ ગાત્ર-ઉર અને અપ-પૃષ્ઠ ભાગ. વાચનાંતરમાં આ બે વિશેષણ છે – ઉન્નત, મુકુલમલ્લિકાવત્. શ્વેત દાંતવાળો. - x - તથા સુંઢના અગ્રભાગને સંકોરોલ. આલીન પ્રમાણયુક્ત પુચ્છ આદિ - ૪ - પાંડુર-સફેદ, સુવિશુદ્ધ-નિર્મળ, સ્નિગ્ધ-કાંત, નિરુપહતફોડાદિ દોષરહિત.
૮૧
હાથી-પરિપૂર્ણ પ્રમાણવાળા કુમારાવસ્થાવાળા, કલભ-બાલ્યાવસ્થાવાળા, નાયકપ્રધાન કે ન્યાયક, હિતમાર્ગદિનો દેશક. પ્રાકર્ષી-અગ્રગામી, પ્રસ્થાપક-વિવિધકાર્યમાં પ્રવર્તક, યૂથ પતિ-તેમનો સ્વામી, વૃંદપરિવર્ણક-તેની વૃદ્ધિને કરનાર. સદા પ્રલલિતપ્રક્રીડિત, કંદર્પરતિ-કેલિપ્રિય, મોહનશીલ-સંભોગપ્રિય, અવિતૃપ્ત-સંભોગાદિમાં અનુપરત ઈચ્છાવાળો. સામાન્યથી કામભોગમાં અતૃપ્ત.
।
ગિપિર્વત, દરી-કંદરા, કુહ-પર્વતીયફાટ, કંદરા-ગુફા, ઉલ્ઝ-પાણીનો પ્રપાત, નિર્ઝર-ઝરણા, વિદર-ક્ષુદ્રનધાકાર, પલ્વલ-પ્રહ્લાદનશીલ, ચિલ્લલ-કાદવમિશ્ર, કટકપર્વત તટ, કટક પલ્લવ - પર્વત તટ સ્થિત જળાશય વિશેષ, તટી-નદી આદિના તટમાં, વિતટી-અટવી. ટૂંક - એક દિશામાં છિન્નપર્વત, શિખપર્વતની ઉપરનો કૂટ, પ્રાભાર-કંઈક નમેલ પર્વત ભાગ. મંચ-સ્તંભ ઉપર રહેલ ફલકમય, નધાદિ ઓળંગવા માટે છે. માળ-શ્વાપદાદિથી રક્ષાર્થે બનાવેલ.
કાનન-સ્ત્રી અને પુરુષોને સાથે ભોગ્ય વન વિશેષ. અથવા જેના પછી પર્વત કે અટવી હોય છે, તે કાનન કે જીર્ણ વૃક્ષો. વન-એકજાતિય વૃક્ષ, વનખંડ-અનેક જાતિય વૃક્ષ, વનરાજી-એક કે અનેક જાતિય વૃક્ષોની શ્રેણી, નદીકક્ષ-નદીના ગહનમાં, યૂથ-વાનરાદિ સૂર્યના આશ્રયમાં. સંગમ-નદીના મીલન, વાપી-ચોખૂણી, પુષ્કરિણીવર્તુળાકૃતિ વાવ. - x - દીÉિકાદિ-જળાશય વિશેષ. - ૪ - ૪ - ૪ -
પામ૰ પ્રાવૃત્ · અષાઢ-શ્રાવણ, વર્ષારાત્રિ-ભાદરવો - આસો, શસ્ત્ર-કારતક માગસર, હેમંત-પોષ મહા, વસંત-ફાગણ ચૈત્ર આ પાંચ ઋતુ ગયા બાદ. જેઠ માસમાં વૃક્ષના ઘર્ષણથી સમુત્પન્ન - ૪ - મહાભયંકર - અતિભયકારી. હુતાવહ-અગ્નિ. વનદવ-વનનો અગ્નિ, - ૪ - x - છિન્ન જ્વાલા - ત્રુટિત જ્વાલાસમૂહ પો′′વડા • પોલા વૃક્ષોમાં મધ્યમાં ધ્યાયમાન-દહ્યમાન. - ૪ - કુચિત-સડી ગયેલ, - ૪ - વિમિળમ - કૃમિવત્ કાદવ, - X - X + X - શૃંગારક-પક્ષી વિશેષ, જેનો દીન, દિત સ્વર હોય છે તે. સરપરુષ - અતિ કર્કશ-અનિષ્ટ.
નિષ્ઠાનાંવ્યાત - કાગડાના શબ્દો, વિદ્રુમાળીવ - પ્રવાલ માફક લાલ, અગ્નિ પ્રયોગ કે પલ્લવ પ્રયોગથી જેમાં અગ્રણી છે તે. - x - x - X - સંપુતિનુંડ - અસંવૃત્ત મુખવાળા, મમંત શ્વાસ છોડતા. ઉષ્મા-ઉષ્ણતા, ઉષ્ણપાત-સૂર્યકિરણનો સંતાપ, ખપુરુષ ચંડમારુત-અતિ કર્કશ પ્રબળ વાયુ, શ્વાપદ-સિંહાદિ, મૃગતૃષ્ણામૃગજળ, ગિરિવર-પર્વત રાજ, ત્રસ્ત-ભયભીત, પ્રાય-આટવ્ય ચતુષ્પદ વિશેષ, સરિસૃપગોધા આદિ - ૪ - ૪ - મહાન તુંબકિત-ભયથી અરઘટ્ટ-ગુંબ આકાસ્કૃત અર્થાત્ સ્તબ્ધ. પુણ્ય-વ્યાકુળતાથી શબ્દ ગ્રહણમાં પ્રવણ કાન જેના છે તે. યો-સ્થૂળ, પીવ-મોટી સુંઢવાળો, પીનાયા-મૃતકથી નિવૃત્ત વૈનાયિક, તે પ્રકારે જે વિરા રટિત, તે રૂપ શબ્દ વડે આકાશતળને ફોડતો. પાદ દર્દ-પગના આઘાતથી કંપાવતો. 14/6
-
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
દિસોદિસિ-દિશા વિદિશા, આતુર-વ્યાકુળ, કુંતિ-ભુખથી દુર્બળ. - x - પરભાહતબીજા વડે બાધિત. ભીત-ભયવાળો, ત્રસ્ત-ક્ષોભવાળો, વસિત-આનંદ રસ શોષાવાથી શુષ્ક, ઉદ્વિગ્ન-આ અનર્થથી કઈ રીતે બન્યું, એમ વિચારતો. સંજાતભા-સર્વ રીતે ઉત્પન્ન ભચવાળો. - ૪ - પાણિયપાન-પાણી પીવાને માટે. સેયંસિ વિસન્ન-કાદવમાં ફસાયો. બલિયતર-ગાઢતર.
ર
તદ્ í૰ આદિ - હે મેઘ ! એક યુવા હસ્તીએ સુંઢ-પગ-દંતમુશલના પ્રહારથી વિનાશ કરવાને લાગ્યો. વિદ્ધ - હણાયો. - ૪ - આસુસુપ્ત - ક્રોધના ચિહ્નો પ્રગટ થયા. રુષ્ટ-ક્રોધનો ઉદય, કુપિત-ક્રોધનો ઉદય વધવો, ચાંડિયિત-રૌદ્રરૂપ પ્રગટ થવું, મિસિમિસીમાણ-ક્રોધાગ્નિ વડે દેદીપ્યમાન એવો અથવા આ બધાં શબ્દો એકાર્યક છે, તે કોપના પ્રકર્ષને પ્રતિપાદનાર્થે અથવા વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે છે. કાફ - વિંધે છે. નિજ્જાએ-સમાપન કરે છે. વેદના કેવી? ઉજ્વલ, વિપુલશરીરમાં વ્યાપક હોવાથી. તિતુલ-મન-વચન કાયરૂપ અનર્થોનો જય કરનારી અથવા તુલામાં આરૂઢ કરાયેલની માફક. કર્કશા-કર્કશ દ્રવ્ય માફક અનિષ્ટા. દુઃખાદુઃખરૂપ, સુખરૂપ નહીં - દુસ્સહ. દાહ વક્કુંતીએ - જેને દાહ ઉત્પન્ન થયો છે તે. અવસżદુહટ્ટ - આર્તધ્યાન વશ થયેલ અને દુઃખથી પીડિત એવો. સ્ટુપલ્લ-લાલ કમળવત્ લાલ. જયા સુમન - આક્ત પારિજાતક વૃક્ષ વિશેષ. - ૪ - ૪ -
ગણિયા-ગણિકા આકાર, કોત્ય-ઉદર દેશ, તેમાં કામ ક્રીડા પરાયણત્વથી
સુંઢ ફેરવતો. કાળ-મરણ, તે જ ધર્મ-જીવપર્યાય, તે કાળધર્મ. નિવ્વત્તિય નામધેજ્જઅહીં ચાવત્ શબ્દથી જો કે સમગ્ર પૂર્વોક્ત હાથી-વર્ણન સૂચવેલ છે, તો પણ શ્વેતતાને વર્જીને જાણવું. કેમકે અહીં તેનું સ્તૂપણું વર્ણવેલ છે. - ૪ - અહીં ફરી “સપ્તાંગ” આદિ કહ્યું છે તે વાચનાંતર જાણવું. વર્ણક અપેક્ષાએ તે લખ્યું છે.
નેસાદિ - તેજોલેશ્યાદિમાંની કોઈપણ વેશ્યાની પ્રાપ્તિ. અધ્યવસાય-માનસિક પરિણતિ, પરિણામ-જીવપરિણતિ. જાતિસ્મરણ આવરણીય કર્મ-મતિ જ્ઞાનાવરણીયનો ભેદ, ક્ષયોપશમ-ઉદિતનો ક્ષય અને અનુદયનો ઉપશમ. ઈહા-સદ્ અર્થ અભિમુખ વિતર્ક. સંજ્ઞીની પૂર્વ જાતિ-પૂર્વ જન્મ, તેનું જ જે સ્મરણ. જેને પૂર્વભવે સંજ્ઞીત્વ હોય તે સંજ્ઞીપૂર્વ, અસંજ્ઞીને જાતિવિષય સ્મરણ ઉત્પન્ન ન થાય. અભિસમેસિ-જાણશે. પ્રત્યપરાણ-અપરાણ, સાંજે. દવગ્ગિજાયકારણă-દવાગ્નિથી સંજાત કારણ - ભયહેતુની નિવૃત્તિ માટે. અહીં અર્થ એટલે નિવૃત્તિ.
મંદત્ત ધામ - વૃક્ષાદિના ઉપઘાતથી તે કરે છે. ધ્રુવ-નાની શિખા, આહુણિયપ્રકંપ્ય, ચલાવીને, ધ્રુવત્તિ - ઉદ્ધરે છે. ́પ્તિ - છાદન કરે છે. વિવધન-વિનાશ. હેમંત-શીતકાળે. કુંદ-પુષ્પજાતિ વિશેષ, લોઘ્ર-વૃક્ષ વિશેષ - ૪ - તુષાર-હિમ, ગ્રીષ્મઉષ્ણકાળે, વિવર્તમાન-વિચરતો.
કજપ્રરાવ-પદ્મકુસુમ વડે ઘાત-પ્રહાર જેમાં કે જેનો છે તે. વનરેણુ-વન્ય ધૂળ, વિવિધ-અનેક પ્રકારે, - ૪ - ૪ - તુમઁ-g, • % - ૪ - વસુમ - ઋતુજન્ય ફુલો વડે. કટતટ-ગંડતટ, ક્લિન્ન-ભીનુ કરાયેલ, સુરભિજનિતગંધ-મનોજ્ઞકૃત્ ગંધ. - x - x - પરિશોષિત-નીરા કરાયેલ, શ્રીધર-શોભાવાળા - ૪ - ૪ - શૃંગાર-પક્ષી વિશેષ,
Page #49
--------------------------------------------------------------------------
________________
9/-/9/39
સુવતાં-રુદન કરતા, ભૈવ-ભયંકર, સ્વ-શબ્દ. - X + X - - પ્રતિમાત-પ્રતિકૂળ વાયુ, આદિગ્ધ-વ્યાપ્ત, નભસ્તલ-આકાશ. પડુમમાણ-પટુત્વથી ઉપતાપકારી. - ૪ - x - દોષ-વેદનાદિ, દોષિતા-ઉત્પન્ન દોષવાળા કે દૂષિત. - X - X + Xx -
પ્રસાર-પ્રસરણ, વિશૃંભિત-પ્રબલરૂપ. - x - ભીમભૈરવ-અતિ ભીષ્મ, ઉદ્ધાવમાન
૮૩
પ્રવર્હુમાન, ધગધગાયમાન-જાજ્વલ્યમાન. સ્પંદોદ્ધત - બળતા લાકડાનો પ્રબળ સ્પંદ.
- ૪ - અંતકરણ-વિનાશકારી - જ્વાલા વડે આરોપિત-આચ્છાદન કરાયેલ, નિરુદ્ધવિવક્ષિત દિશામાં જતા રોકેલ અને ધૂમજનિત અંધકારથી ડરેલ. આત્મપાલ-આત્માને જ પાળે છે તે અથવા આતપાલોકેન અર્થાત્ અગ્નિના તાપદર્શનથી - ૪ - ૪ - આભોગ-વિસ્તાર, બધી દિશામાં જેના દીપ્ત નયન ભમે છે તે.
વેગથી મહામેઘ માફક વાયુ વડે ઉદિત મહારૂપ, કઈ રીતે ? તે કહે છે – જે દિશામાંથી તે થયો, તે-તારા વડે, પૂર્વે, દવાગ્નિથી ભયભીત હૃદય વડે તૃણાદિને દૂર કરાયા. તેનો જ પ્રદેશ-મૂલાદિ અવયવ અને વૃક્ષો જેમાંથી, તે અગત તૃણપ્રદેશ વૃક્ષ. વૃક્ષોદેશ-વૃક્ષપ્રધાન ભૂમિનો એક દેશ કે રુક્ષદેશ. - ૪ - ૪ - આ એક ગમ
પાઠ જાણવો.
.
વળી તદ્ તુમ મેદા! અન્નવા વાડું ઈત્યાદિ જે છે તે બીજો ગમ-પાઠ જાણવો. - ૪ - ૪ - તેમાં વૃક-વરુ, દ્વીપિક-ચિત્તો, અચ્છ-છિ, પરાસર-શભ, કોલશૂકર, કોકંતિક-લોમટક. ચિલ્લલક-વન્ય જીવ વિશેષ. અગ્નિભયવિદ્યુત-અગ્નિના ભાથી અભિભૂત. બિલધર્મ-બિલ આચાર, જેમ એકત્ર બિલમાં, જેમાં મર્કટાદિ સમાય છે, તે રીતે રહ્યા. અંતરંસિ - તે અંતરમાં, પગ મૂકવાના પૂર્વના સમયમાં.
પ્રાણાનુકંપા આદિ ચાર પદ દચાના પ્રકર્ષના પ્રતિપાદનાર્થે છે. નિધ્રુિમ્ - નિષ્ઠાને પામેલ. સ્વકાર્ય કરેલ. ઉપશાંત-જ્વાલાના શાંત થવાથી, મુર્મુરાદિના અભાવે અંગારાનું બુઝાવું. જીર્ણ-શિથિલ અને કડચલીપ્રધાન જે ત્વચા. ગન્ધામ - શરીર બળ ઘટી જ્વાચી. વત્ત - અવખંભ વર્જિતત્વથી, અપરાક્ર્મ - નિષ્પાદિત સ્વફળ અભિમાન વિશેષરહિતત્વથી. ઠાણુખંડ-ઉંચા સ્થાને સ્તંભન કરાયેલ ગાત્ર. પ્રાભા-કિંચિત્ નમેલ ખંડ. » X -
• સૂત્ર-૩૮ :
ત્યારપછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભવાસથી બહાર આવ્યો, બાલ્યભાવથી મુક્ત થઈને યૌવનને પ્રાપ્ત થઈને, મારી પાસે મુંડ થઈને ઘરથી નીકળી અણગારિત પ્રવ્રજ્યા લીધી. તો હે મેઘ! યાવત્ તું તિર્યંચયોનિ ભાવને પામ્યો હતો અને જ્યારે તેં સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કરેલ ન હતું, ત્યારે તે પાણાનુકંપાથી યાવત્ અંતરમાં તારો પગ ઉંચે રાખ્યો પણ નીચે ન મૂક્યો, તો પછી હે મેઘ ! આ વિપુલ કુલમાં જન્મ પામ્યો, ઉપઘાત શરીર પ્રાપ્ત થયું, લબ્ધ પંચેન્દ્રિયોનું દમન કર્યું, એ રીતે ઉત્થાન, બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ સંયુક્તથી, મારી પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લીધી પછી, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે શ્રમણ નિગ્રન્થ વાચનાર્થે યાવત્ ધર્માનુયોગના ચિંતનને માટે, ઉચ્ચાર-પ્રચવણને માટે આવતા-જતા હતા. ત્યારે તેમના હાથ-પગનો સ્પર્શ થયો યાવત્ રકણોથી
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
તારું શરીર ભરાઈ ગયું. તેને સમ્યક્ પ્રકારે સહેતો - ખમતો - તિતિક્ષતો કે અધ્યાસિત કરતો નથી ?
૮૪
ત્યારે તે મેઘ અણગાર, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, શુભ પરિણામ વડે, પ્રશસ્ત અધ્યવસાયથી, વિશુદ્ધયમાન થતી લેશ્યાથી, તદ્ આવરણીય કર્મના ક્ષયોપશમથી ઈહા-પોહ-માર્ગણ-વેષણા કરતા સંજ્ઞીપૂર્વ જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેનાથી પોતાના પૂર્વોક્ત વૃત્તાંતને સમ્યક્ પ્રકારે જાણ્યું.
ત્યારે તે મેઘકુમાર, શ્રમણ ભગવંત મહાવીર વડે સ્મરણ કરાવાયેલ પૂર્વ જાતિસ્મરણથી બમણા સંવેગવાળા થયા. આનંદાશ્રુપૂર્ણ મુખ, હર્ષના વશથી મેઘધારાથી આહત કદંબપુષ્પ સમાન તેના રોમ વિકસિત થયા. તેણે ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – હે ભગવન્ ! આજથી મારી બે આંખોને છોડીને શેષ સમરત શરીર શ્રમણ નિર્ગુન્થો માટે સમર્પિત કરું છું. એમ કહીને ફરી પણ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું
ધર્મને કહો.
હે ભગવન્ ! હું ઈચ્છુ છું કે આપ સ્વયં જ બીજી વખત મને વર્જિત કરો, સ્વયં જ મુંડિત કરો યાવત્ સ્વયં જ આચાર ગોચર યાત્રા મા વૃત્તિક ત્યારે ભગવંતે મેઘકુમારને સ્વયં જ તજિત કરી ચાવત્ યાત્રા માત્રા વૃત્તિક ધર્મને કહ્યો. હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું-ઉભવું-બેસવુંપડમાં બદલવા-ખાવું-બોલવું, ઉત્થાનથી ઉઠીને પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોની સંયમ વડે સમ્યક્ સના કરવી.
ત્યારે તે મેઘ, ભગવંત પાસે આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સમ્યક્ રીતે સ્વીકારે છે, પછી તે રીતે ઉભે છે યાવત્ સંયમથી સંયમિત થાય છે. - - ત્યારે તે મેઘ, અણગાર થયા સિમિત આદિ અણગાર વર્ણન કહેવું. - - ત્યારે તે મેઘ અણગાર, ભગવંત મહાવીર પાસે રહીને તથાવિધ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણ્યા, ભણીને ઘણાં જ ઉપવાસ-છટ્ઠ-અક્રમ-દશમ-બારા-માસ કે અર્ધમાસ ક્ષમણથી પોતાને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
-
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ચૈત્ય થકી
નીકળીને બહારના જનપદોમાં વિહાર કરે છે.
• વિવેચન-૩૮ -
અહિનદ્ધસંમત્ત અપતિલબ્ધ-અસંજાત, અપ્રાપ્ત. - ૪ - દાંત-ઉપશમને પામેલ.
- ૪ - પાઠાંતરથી નિરુપહત શરીર પ્રાપ્ત એવો લબ્ધ પંચેન્દ્રિય. ૰ ઉપલક્ષ્યમાન રૂપથી ઉત્થાનાદિ વડે સંયુક્ત એવો તે. તેમાં ઉત્થાન-ચેષ્ટા વિશેષ, બળ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, પુરુષાકાર-અભિમાન વિશેષ, પરાક્રમ-તેજ સાધિત ફળ.
નો ભય અભાવે સમ્યક્ સહેવું, ક્ષોભ અભાવે ખમવું, દૈન્યનું અવલંબન ન લઈ તિતિક્ષવું, અવિચલિતકાયપણે અધ્યાસિત કરવું અથવા આ પદો એકાર્થિક છે. મેઘ અણગારને જાતિસ્મરણ ઉત્પન્ન થતાં શું થયું ? પૂર્વોક્ત વસ્તુ સમ્યક્ જણાવા લાગી. સંસ્મારિત પૂર્વજાત્યોઃ - પૂર્વ જન્મ સંબંધી સરણ-ગમન. પાઠાંતરથી પૂર્વભવ યાદ આવ્યો. તથા પૂર્વ કાળની અપેક્ષાએ બમણો સંવેગ પામ્યો. આનંદાશ્રુથી મુખ
Page #50
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૮
ભરાઈ ગયું.
•xxનગાર વર્ણન આ પ્રમાણે- ઇય, ભાષા, એષણા, આદાનભાંડમાનનિક્ષેપણા, ઉચ્ચાર પ્રસવણo, મન, વચન, કાય એ આઠેયી સમિત, ગુતિ-મન, વચન, કાયાનો નિરોધ. તેથી જ ગુd, ગુપ્તેન્દ્રિયાદિ, સંગોનો ત્યાગી, વ્યવહારથી અવક કે લાળ, •x• ખંતિખમ-ક્ષાંતિ વડે જે ખમનાર, સોહી-આત્મા અને પરને શોધે તે શોધી કે શોભી. અપુસુએ-અપસુક્ય, અનુસુક. અબહિલેસે-સંયમથી અબહિભૂત ચિત્ત વૃત્તિ. નિમૅચું પાવયણં - નિર્ગસ્થ પ્રવચનાનુ માર્ગે વિચરે છે.
• સૂત્ર-૩૯
ત્યારપછી તે મેઘ આણગાર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવન મહાવીરને વાંદે-નમે છે, વાંદી, નમીને આમ કહ્યું - હે ભગવન ! આપની અનુજ્ઞા પામીને માસિકી ભિક્ષુ પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છું છું.
હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કર પ્રતિબંધ ન કર,
ત્યારે તે મેઘ, ભગવંતની અનુજ્ઞા પામી, માસિકી ભિક્ષુ પ્રતિમા સ્વીકારીને વિચરે છે. માસિકી ભિક્ષુ પ્રતિમાને યથાસૂત્ર, યથાકા, યથામા સફ પ્રકારે કાયા વડે સ્પર્શે છે, પાળે છે, શોભિત કરે છે, તીર્ણ કરે છે, કીનિ કરે છે, સમ્યફ કાયા વડે સ્પર્શ-પાળી-શોભાવી-સ્તરી-કિર્તન કરીને ફરી પણ ભગવંતને વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! હું આપની અનુજ્ઞા પામીને બે માસિકી ભિક્ષુપતિમાને સ્વીકારીને વિચારવા ઈચ્છું છું.
હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
પહેલીમાં જે આલાવો કહ્યો, તેમ બીજી, ત્રીજી, ચોરી, પાંચમી, છમાસિકી, સપ્તમાસિકી, પહેલી સાત અહોરાગિકી, બીજી સાત અહોરામિકી, બીજી સાત અહોરાગિકી, અહોરાત્રિદિનની, એક રાત્રિદિનની કહેવી..
ત્યારપછી તે મેઘ અણગાર ભર ભિક્ષુપતિમાઓને સમ્યફ કાયાથી wellપાળી-શોભાવી-તીર્ણ કરી - કિર્તન કરી, ફરી પણ વાંદી-નમીને આમ કહ્યું – હે ભગવન ! આપની અનુજ્ઞા પામી હું ગુણરત્ન સંવત્સર તપકર્મ કરવાને ઈચ્છ છું. - - હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો ri ત્યારે તે મેઘ અણગર પહેલા માસે નિરંતર ચતુભક્ત તપોકર્મ વડે દિવસના ઉકુટુક આસને રહી, આતાપના ભૂમિમાં સૂભિમુખ રહી આતાપના લેતા અને રાત્રે વીરાસનમાં, અપાતપણે રહેતા હતા.
બીજ માસે છ૪ તપત્રીજા માસે અઠ્ઠમ તપ ચોથા માસે ચાર ઉપાસના નિરંતર તપોકમ વડે દિવસના ઉકૂટુક આસને રહી સૂર્ય સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા, રો અપાવૃત્તપણે વીરાસને રહ્યા. - પાંચમે માસે પાંચ ઉપવાસને નિરંતર તપકર્મ વડે કરતા, દિવસે ઉભુટક આસન વડે સૂયભિમુખ આતાપના લેતા ઈત્યાદિ.
એ રીતે આ આલાવા વડે છઠ્ઠા મહિને છ ઉપવાસ, સાતમે સાત, આઠમે આઠ, નવમે નવ, દશમે દશ, અગિયારમે અગિયાર, બારમે ભાર, તેમે તેટ,
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ચૌદમે ચૌદ, પંદરમે પંદર અને સોળમાં મહિને નિરંતર [૧૬-ઉપવાસ] ચોઝીશ ભકત તપોકમ વડે દિવસે ઉકુટુક આસનથી સૂયભિમુખ થઈ આતાપના ભૂમિમાં આતાપના લેતા, રો અપાવૃત્ત થઈને વીરાસને રહે છે.
ત્યારે તે મેઘ અનગરે ગુણરન સંવત્સર તપોકમને સુત્રાનુસાર યાવતું સમ્યફ કાયા વડે સ્પર્શી, પાળી, શોભાવી, તીર્ણ કરી, કિર્તન કરી, યથાસૂત્રયથાકભ યાવતુ કીનિ કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદે-નમે છે, વાંદનમીને ઘણાં છઠ્ઠું- મ-ચાર, પાંચ ઉપવાસ, માસક્રમણ, અર્ધમાસ ક્ષમgift વિમિ તપોકમ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
• વિવેચન-૩૯ :
યથાસુખ-સુખને અતિક્રમ્યા વિના, મા પડિબંધ-વિઘાત કર્યા વિના. ભિખુપડિમા-અભિગ્રહ વિશેષ. પહેલી એક માસિકી, એ રીતે બીજીથી સાતમી સુધી ક્રમથી બે, ત્રણ ચાવત્ સાત માસ પ્રમાણની છે. આઠમીથી દશમી પ્રત્યેક સાત અહોરાત્ર પ્રમાણ છે. અગિયારમી અહોરણ પ્રમાણ અને બારમી ચોક સત્ર પ્રમાણ છે.
- આ પ્રતિમા ધૃતિયુક્ત મહાસત્ની, ભાવિતાત્મા ગુરની અનુજ્ઞાની સમ્યક સ્વીકારે છે. ગચ્છમાં જ હોય છે. જઘન્યથી તેમનો મૃતાધિગમ્ય નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી - સંપૂર્ણ દશ પૂર્વ હોય છે. જિનકભી માફક દેહના ત્યાગી, ઉપસર્ગ સહેનાર, એષણા અભિગ્રહ યુક્ત અને અલેપકૃત્ ભોજન કરનાર હોય છે. દુષ્ટ અશ, હસ્તિ આદિ આવે તો પણ ભયથી ડગલું પણ ખસતા નથી. આવા નિયમને સેવતો-પાળતો અખંડિત માસ પર્યન્ત વિચરે છે. ઈત્યાદિ ગ્રંથાંતરથી વિધિ દશવી.
અહીં ૧૧-ગ જ્ઞાતા હોવા છતાં મેઘ અણગારનું પ્રતિમા અનુષ્ઠાન કહ્યું. તે સર્વજ્ઞ સમુપદિષ્ટ હોવાથી અનવધ જાણવું.
યથાસૂત્ર-સૂત્રને અતિકમ્યાવિના, યથાકલા-પ્રતિમા આચાર ઉલ્લંધ્યા વિના, યથામા-જ્ઞાનાદિ અથવા ક્ષાયોપથમિક ભાવને ઉલ્લંધ્યા વિના. કાયાથી-મનોરથ માત્રથી નહીં, ફાસઈ-ઉચિત કાળે વિધિ ગ્રહણથી. પાલયતિ-પ્રતિજાગરણથી અસકૃત ઉપયોગથી, શોભયતિ-પારણાના દિને ગુરએ આપેલ શેષભોજન કરણથી, અથવા શોધયતિ-અતિયાર પંકના ધોવાથી, તીરયતિ-કાળ પૂર્ણ થયા પછી પણ થોડો કાળ રોકાવાથી. કીર્તયતિ-પારણા દિને આને-આને આવું કૃત્ય કર્યું, એમ કીર્તન કરવાથી.
ગુણ-નિર્જરા વિશેષની રચના-કરણ, સંવત્સર-સ ભાગ વર્ષથી જે તપમાં ગુણરચના સંવત્સર ગુણો જ અથવા જેમાં રનો છે, તે ગુણરત્ન સંવત્સર જે તપમાં છે તે. તે ૧૩ માસ, અધિક ૧૩-દિનનો તપકાળ અને 93-દિન પારણાના હોય છે. આ રીતે ૧૬-માસમાં આ તપ કરાય છે.
આ તપમાં ચોકમાણીમાં ૧૫ તપદિન, બે માસીમાં-૧૦ છઠ્ઠ, વણમાસીમાં ૮ અટ્ટમ, ચાર માસમાં ઈત્યાદિ વૃત્તિ લિખિત ગાયાનુસાર જાણવું.
•x - વેલ્થ - ચાર ભોજન જેમાં ત્યજાય છે તે, આ ઉપવાસની સંજ્ઞા છે, એ પ્રમાણે છ ભક્તાદિમાં બે વગેરે ઉપવાસ જાણવા. અનિખિત-અવિશ્રાંત, નિરંતર, દિયા-દિવસે, સ્થાન-આસન, આતાપના કરતા, ઉત્કટક અને વીરાસન બંનેની વ્યાખ્યાન
Page #51
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૯ પૂર્વે કહેલી છે. અપાવૃત-વત્રરહિતપણે.
• સૂત્ર-૪૦,૪૧ :
૪૦] ત્યારે તે મેઘ અણગર, તે ઉદાર વિપુલ, સગ્રીક, પ્રત્યાનપૂર્વક, ગૃહિત, કલ્યાણ-શિવ-ધન્ય-માંગલ્ય-ઉદગ-ઉદાર-ઉત્તમ-મહાનુભાવ-નાપોંક વડે શક, ભુખી, રુક્ષ, નિમસિ, લોહી રહિત, કડકડ થતાં હાડકાં યુd, અસ્થિચમનિવઈ, કૃશ, નસોથી વ્યાપ્ત થશે. તે પોતાના જીવના બળથી ચાલતા હતા, જીવના બળથી જ ઉભા રહેતા હતા. ભાષા બોલીને થાકી જતા હતા, બોલા અને બોલવા વિચારતા પણ થાકી જતા હતા
જેમ કોઈ કોલસા-કાછ-પાન-તલ-એરંડકાષ્ઠની ભરેલી ગાડી હોય, તે ઉષ્ણ શક હોવાથી શબ્દ કરતી ચાલતી કે ઉભી રહેતી હોય, તેમજ મેઘ અણગાર શબદ ખડખડો કરતાં ચાલતા કે ઉભા હતા. તેઓ તપથી તો પુષ્ટ હતા, પણ માંસ, લોહીથી હૃાસ પામેલ હતા. તે ભસ્મરાશિથી આચ્છાદિત અગિનની માફક તપતેજથી, તપતેજશ્રીથી ઘણાં શોભતા હતા.
તે કાળે સમયે આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર સાવવું પૂવનિકૂવી ચાલતા, ગ્રામાનુગામ જતાં, સુખે સુખે વિચરતા રાગૃહ નગરે ગુણશીલ ચૈત્યે આવ્યા, આવીને યથપતિરૂપ અવગ્રહ અવગહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
ત્યારે તે મેઘ અણગારને રાત્રિના મધ્ય રાત્રિ કાળે ધર્મ-જાગરિકાથી જાગતા આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. - નિશે હું આ ઉદાર, આદિ પૂર્વવત ચાવતું બોલીશ એમ વિચારતા પણ થાકી લઉં છું. હજી પણ મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ, શ્રદ્ધા, વૃતિ, સંવેગ છે, તો જ્યાં સુધી મારામાં ઉત્થાનાદિ છે, યાવતું મારા ધમચિાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર, જિત, સુહdી વિચરે છે, ત્યાં સુધીમાં મારે શ્રેયકર છે કે કાલે રાત્રિ વીત્યા પછી, પ્રભાત થયા પછી સાવ તેજથી વસંત સુર્ય ઉગતાં ભગવંતને વાંદી-ગ્નમીને શ્રમણ ભગવત મહાવીરની અનુજ્ઞા પામીને વાં જ પાંચ મહાdત આરોહીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થ, નિઝન્થીઓને ખમાવીને, તથારૂપ કૃતાદિ સ્થવિરો સાથે વિપુલ પર્વત ધીમે-ધીમે ચઢીને સ્વયં જ ઘન મેઘ સËશ પૃedીશિલાપક પ્રતિલેખીને, સંલેખના મોસણાથી ઝોષિત થઈ, ભોજન-પાનનો ત્યાગ કરીને પાદપોપગમન ખિનીelન ધારણ કરીને કાળની અપેક્ષા રાખ્યા વિના વિચરીશ.
આ પ્રમાણે વિચાર્યું. વિચારીને કાલે રાત્રિ વીતતા પ્રભાત થયા પછી યાવતું સુર્ય જવલંત થતાં ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણ કરે છે, કરીને વાંદી-નમીને ઉચિત સ્થાને શુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ, વિનયપૂર્વક અંજલી એડી, પર્યાપાસના કરે છે. મેઘ એમ આમંઝી ભગવંતે મેઘને કહ્યું -
નિશે હે મેઘા સમિમાં મધ્યરાત્રિ કાળ સમયે ધર્માસ્કિા થકી જાગરણ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતા, આવા સ્વરૂપે આધ્યાત્મિક યાવત સંકલ્પ થયો કે - વિશે હું આ ઉદાર ચાવત તું અહીં આવ્યો. હે મેઘ! આ અર્થ સમર્થ છે?
હા, છે. • • હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કર - ૪ -
ત્યારે તે મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને હૃષ્ટ યાવતુ હદયી થઈ, ઉલ્લાનથી ઉઠીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદી-નમીને સ્વયં જ પાંચ મહાdત આરોહે છે, આરોહીને, ગૌતમાદિ શ્રમણ નિલ્થ, નિગ્રન્થીઓને ખમાવે છે, ખમાવીને તથારૂપ કૃતાદિ સ્થવિરોની સાથે વિપુલ પર્વત ધીમે ધીમે ચડે છે, ચડીને સ્વયં જ ઘનમેઘ સંદેશ પૃવીશિલા કને પડિલેહે છે, પડિલેહીને ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહે છે. પછી દર્ભસંસ્કારને પાથરે છે, પછી તેના ઉપર આરૂઢ થાય છે. પૂર્વાભિમુખ પશંકાસને બેસીને, બે હાથ જોડી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંત યાવત સિદ્ધ સંપતોને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય યાવત્ સિદ્ધિગતિ પ્રાપ્તિની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલ ભગવંતને અહીં રહેલ હું વંદુ છું. એ પ્રમાણે વંદન-નમન કરે છે, વાંદી-નમીને આમ કહ્યું –
પૂર્વે પણ મેં ભગવત પાસે સર્વે પ્રાણાતિપાનના પચ્ચકખાણ કર્યા છે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ઐશન્ય, પરસ્પરિવાદ, અરતિરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ કર્યો છે. અત્યારે પણ હું તેમની જ સમીપે સર્વે પ્રાણાતિપાત યાવતુ મિયાદનશચનો ત્યાગ કરું છું. સર્વે અશન-પાન-ખાદિમસ્વાદિમ ચારે પ્રકારના આહારને જાવજીવ પચ્ચકખુ છું. - આ શરીર, જે ઈષ્ટ-કાંત-ધિય યાવત વિવિધ રોગાતંક, પરીષહ-ઉપસર્ગ સ્પર્શે નહીં, એ રીતે રક્ષા કરી છે. ચરમ શ્વાસોચ્છવાસ પર્યન્ત તેને વોસિરાવું છું. - આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને, પાદપોપગમન (અનશન સ્વીકારી) કાળને ન અપેક્ષતા વિચરે છે. ત્યારે તે સ્થવિર ભગવંતો મેઘ અણગારની ગ્લાનપણે સેવા કરે છે.
ત્યારે તે મેઘ આણગાર ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગો ભણીને બહુ પ્રતિપૂર્ણ બાર વર્ષ શામણય પયરય પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝોષિત કરીને, ૬૦ ભક્તને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિકમણ કરીને, શલ્યોને ઉદ્ધરીને, સમાધિ પામી, અનુક્રમે કાળધર્મ મૃિત્યુ પામ્યા.
ત્યારે તે સ્થવિર ભગવંતે મેઘ અનગરને અનકમે કાળધર્મ પામેલા જાણીને, પરિનિવસિ નિમિતે કાયોત્સર્ગ કરે છે, કરીને મેઘના ઉપકરણાદિ ગ્રહણ કયાં, કરીને વિપુલ પર્વતે ધીમે ધીમે ચડ્યા, ચડીને ગુણશીલ ચૈત્ય શ્રમણ ભગવત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવત વંદન-નમસ્કાર કર્યો, કરીને પ્રમાણે કહ્યું –
Page #52
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૪૦,૪૧
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિશે આપ દેવાનુપિયના અંતેવાસી મેઘ નામે અણગર, જે પ્રકૃતિભર્વક ચાવતુ વિનિત હતા, તે આપ દેવાનુપિયની અનુજ્ઞા પામીને ગૌતમાદિ શ્રમણ નિથિ અને નિબ્બીઓને ખમાવીને અમારી સાથે વિપુલ પર્વત ધીમે ધીમે ચડ્યા, ચડીને સ્વયં જ ધનમેઘ સદેશ પૃથ્વીશીલાપટ્ટક પડિલેહીને, ભકતપાનનો ત્યાગ કરીને, અનુક્રમે કાળધર્મ પામ્યા. આ દેવાનુપિય મેઘ અણગારના ઉપકરણ છે.
[૪૧] ભગવન / એમ આમંઝીને, ગૌતમસ્વામીએ ભગવંતને વંદન-નમન કયાં, કરીને આમ કહ્યું – નિચ્ચે આપ દેવાનુપિયના શિષ્ય મેઘ અણગાર જે પ્રકૃતિભર્વક રાવતું વિનીત હતા, તે કાળધર્મ પામી ક્યાં ગયા ? હે ગૌતમ! તેમણે તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગીયાર અંગના અધ્યયન કયાં, કરીને બાર ભિક્ષુ પ્રતિમા આરાધી, ગુણરન સંવત્સર તપોકર્મ કરી, કાયા વડે સ્પર્શ યાવત કિર્તન કરી, મારી અનુજ્ઞા પામીને ગૌતમાદિ સ્થવિરોને ખમાવીને, તથારૂપ યાવત વિપુલ પર્વતને આરોધે છે, આરોહીને દર્ભ સંરતારકને બીછાવીને દર્ભ સંસ્કારકે બેસીને સ્વયં જ પાંચ મહાવ્રત ઉચ્ચાયાં, બાર વર્ષનો બ્રામણય પયરય પાળીને માસિકી સંલેખના વડે આત્માને આરાધીને ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, શલ્ય ઉદ્ધરીને, સમાધિ પ્રાપ્ત કરી કાળ મસે કાળ કરીને ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારારૂપથી ઘણાં યોજન, ઘણાં શત યોજન, ઘણાં સહસ્ર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડી યોજન, ઘણાં કોડાકોડી યોજન ઊંચે દૂર ગયા પછી, સૌધર્મ યાવતુ અચુત, ૩૧૮ રૈવેયક વિમાનાવાસોને ઓળંગીને વિજય મહાવિમાને દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાં કેટલાંક દેવોની 33ઋાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાં મેઘદેવની પણ 33-સાગરોપમ સ્થિતિ થઈ.
ભગવન ! આ મેઘ દેવ તે દેવલોકથી આયુ-સ્થિતિ-ભવ ક્ષયથી અનંતર ઍવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બોધ પામશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે, સર્વે દુઃખોનો અંત કરશે. - - - આ પ્રમાણે હે જંબુ આદિકર તીર્થક્ર, શ્રમણ ભગવત મહાવીર યાવતુ સંપાd અલા-ઉપાલંભ નિમિતે પહેલા જ્ઞાત-આધ્યયનનો આ અર્થ કહ્યો • • તેમ હું કહું છું.
• વિવેચન-૪૦,૪૧ -
ઉરાલ-પ્રધાન, વિપુલ-બહુદિનત્વથી વિસ્તીર્ણથી શોભા વડે. પયત-ગુરુ વડે અપાયેલ પ્રયત્નવાળા અથવા પ્રમાદ સહિતતાથી. પ્રગૃહીત-બહુમાન પ્રકર્ષથી ગૃહીંત, કલ્યાણ-નીરોગતા કરણથી, શિવ-શીવહેતુત્વથી, ધન્ય-ધનને લાવનાર હોવાથી, મંગચદરિયોપશમથી. ઉદગ્ર-તીવ, ઉદાર-નિસ્પૃહ અતિરેકવણી, ઉત્તમ-ઉર્વ તમસ અથવું અજ્ઞાન હિત. મહાનુભાગ - અચિંત્ય સામર્થ્યથી શુક - નીસશરીરત્વથી, ભુખભુખના વશથી રૂક્ષીભૂત થયેલ. કિટિકિટિકા-નિર્માસ, અસ્થિ સંબંધી ઉપવેશનાદિ ક્રિયાભાવી શબ્દ વિશેષ - x • x • કૃશ-દુર્બળ - ૪ -
જીવંજીવેણ-જીવબળથી, શરીર બળથી. ભાસંભાસિતા આદિ વડે ત્રણે કાળ બતાવ્યો. ગિલામતિ-ગ્લાન થાય છે. * * * * * કોયલાથી ભરેલ શકટિકા-ગાડી, એ રીતે કાઠ, પાંદડાદિ, તિલ-તલદંડક, તડકો દેવાથી શુક થયેલ. કેમકે ભીના કાઠ, પત્રથી ભરેલીમાં અવાજ ન થાય. • - X - X - તવ-તપોલક્ષણ તેજથી. કહેવા માંગે છે કે – જેમ રાખથી ઢંકાયેલ અગ્નિ બહાથી જરહિત અને અંદરથી જવલિત હોય, તેમ મેઘ અણગાર પણ બહાસ્યી સાપયિત માંસાદિવથી નિસ્તો, અંદરથી તો શુભ ધ્યાનથી જવલિત હતા. અર્થાતુ પતેજશ્રી વડે અતિ શોભે છે.
મારા ઉત્થાનાદિ સર્વથા ક્ષીણ થયા નથી એ ભાવ છે. •x - મારા ધર્માચાર્ય, સહત્ની-પુરષવગંધહસ્તી, અથવા શુભ-ક્ષાયિક જ્ઞાનાદિ અર્થો જેને છે તે. •x - કડાઈ-કૃત યોગ્યાદિ, મેહઘન સન્નિશાસ-ઘનમેઘ સર્દેશ કાળી. ભોજન-પાનના પ્રત્યાખ્યાન, કાળ-મરણ. - X - X -
સંપલિયંક નિસણ-પઘાસન વિશિષ્ટ. પેન્જ-રામમામ, દોસ-પ્રીતિ મામ, અભ્યાખ્યાન-અસત્ દોષારોપણ, વૈશૂન્ય-પિશુનકર્મ, પરસ્પરિવાદ-બીજાની દોષ કથા વિતાવી. ધર્મ-અધર્મ અંગોમાં અરતિરતિ. માયામૃષા-મ્બીજો વેશ કરીને લોક વિપતારણ. સંલેખના-કપાયશરીરની કૃશતાને સ્પર્શે છે. પાઠાંતરી સંલેખનાસેવના જુe.
માસિયા-માસિકી, માસ પરિમાણ. •x - અણસણા - નશન વડે છેદીને. જો પ્રત્યેક દિવસે લોકમાં બે-બે વખત ભોજન કરે છે, એ રીતે 30-દિવસ વડે ૬૦ ભોજનનો ત્યાગ કરે છે. નિવ્વીનત્તર - પરિનિર્વાણ ઉપસતિ અર્થાતું મરણ, તેનો પ્રત્યય-નિમિત જેવું છે કે, મૃતક પરિષ્ઠાપના કાયોત્સર્ગ, તે કાયોત્સર્ગને કરે છે.
આચારભંડગ- જ્ઞાનાદિ ભેદ ભિન્ન આચારને માટે ભાંડ-ઉપકરણ, વર્નાકપાદિ આચારભાંડ પ્રકૃતિભકહ ચાવત્ શબ્દથી પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિપતનું ક્રોધ-માનમાયા-લોભ, મૃદુ-માર્દવ સંપન્ન, આલીન-ભદ્રક-વિનીત. તેમાં પ્રકૃતિ-સ્વભાવ, ભદ્રકઅનુકૂળવૃત્તિ, પ્રકૃતિથી જ ઉપશાંત-ઉપશાંતાકાર, મૃમાર્દવ-અતિ માર્દવ આલીનઆશ્રિત.
ક્યાં ઉત્પન્ન થયો ? વિજય વિમાન-અનુતર વિમાનોના પ્રથમ પૂર્વદિગુ ભાગવર્તી. તેમાં ઉત્કૃષ્ટાદિ સ્થિતિના ભાવથી કહે છે - તેમાં - આયુક્ષયથી અર્થાતુ આયુના દલિક નિર્જરવાણી. સ્થિતિક્ષય-આયુ કર્મની સ્થિતિ વેદનથી. ભવાય-દેવ ભવ નિબંધનભૂત કર્મની ગતિ આદિની નિર્જર. અનંતર દેવ ભવસંબંધી ચય-શરીરને તજીને અથવા ચ્યવીને નિષ્ઠિતાર્થતાથી સિદ્ધ થાય છે, વિશેષથી સિદ્ધિગમન યોગ્યતા અથવા મહદ્ધિ પ્રાપ્તિ વડે. કેવલાલોકગી બોધ પામે છે. સકલ કમશિોથી મુક્ત થાય. સકલ કર્મકૃત વિકાર વિરહિતતાથી સ્વસ્થ થશે. એટલે કે સર્વ દુઃખોનો અંત કરશે.
મર્પોપાલૈંનિમિત્ત • ગુર વડે આખ-હિતથી, ઉપાલંભ-શિષ્યને અવિહિત વિધાયી તે આખોપલંભ, તે નિમિત્ત જે પ્રજ્ઞાપનાનું છે તે. . . - પ્રથમ જ્ઞાત અદયયનના આ - અનંતર કહેવાયેલ મેઘકુમાર ચરિ લક્ષણ અર્થ કહ્યો. અવિધિ પ્રવૃત શિષ્યને ગુર વડે માર્ગમાં સ્થાપના માટે ઉપાલંભ દેવો, જેમ ભગવંત વડે મેઘકુમારને માટે દેવાયો.
Page #53
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૪૦,૪૧
જેમ મેઘમુનિને મહાવીરે મધુર નિપુણ વચન વડે સ્થાપ્યા તેમ ક્વચિત્ સ્ખલન પામે ત્યારે શિષ્યને આચાર્ય સ્થાપે. - X -
૧
ઢવીની - આ તીર્થંકરના ઉપદેશથી પ્રતિપાદિત કર્યુ છે, સ્વ બુદ્ધિ વડે નહીં, એ રીતે ગુરુવચન પરતંત્રતાથી સુધર્મસ્વામીએ પોતાના શિષ્ય જંબૂસ્વામીને બતાવ્યું. એ રીતે બીજા પણ મુમુક્ષુ વડે થવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ
અધ્યયન-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૯૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અધ્યયન-૨-“સંઘાટ”
— — — x — —
આ અધ્યયનનો પૂર્વના સાથે આ સંબંધ છે - પૂર્વમાં અનુચિત્ત પ્રવૃત્તિ કરનાર શિષ્યને ઉપાલંભ કહ્યો, અહીં અનુચિત્ત-ઉચિત પ્રવૃત્તિ કરનાને અનર્થ-અર્થ પ્રાપ્તિ પરંપરા થાય છે. આ સંબંધે આ સૂત્ર –
• સૂત્ર-૪૨ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે પહેલા તાધ્યયનનો આ અર્થ કહ્યો છે તો હે ભગવન્ ! બીજા જ્ઞાતાયનનો શો અર્ત કહ્યો છે ? હે જંબૂ ! નિશ્ચે, તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. - વર્ણન - તે રાજગૃહનગરની બહાર ઈશાન દિશામાં ગુણશિલક ચૈત્ય હતું - વર્ણન - તે ગુણશીલ ચૈત્યની સમીપે એક મોટું જિર્ણ ઉધાન હતું. તેનું દેવકુલ વિનષ્ટ થયેલું હતું. તોરણ, ગૃહ ભગ્ન થયેલ હતું. વિવિધ ગુચ્છ-ગુલ્મ-લતા-વલિ-વૃક્ષથી વ્યાપ્ત હતું. અનેક શત ૠાપદથી શંકનીય-ભયોત્પાદક હતું.
તે ઉધાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક મહાન ભગ્ન કૂવો હતો. તે ભગ્ન કૂવાની સમીપ એક મહાન વાલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ રમ્ય, મહામેઘના સમૂહ જેવો હતો. તે ઘણાં વૃક્ષ-ગુચ્છ-ગુલ્મ-đlવલ્લી-કુશ-સ્થાણુથી વ્યાપ્ત અને આચ્છાદિત હતા. તે અંદરથી પોલો અને
બહારથી ગંભીર હતો. અનેક શત થાપદને કારણે શંકનીય-ભયોત્પાદક હતો.
• વિવેચન-૪૨ :
આ અધ્યયનનો અર્થ સુગમ છે. વિશેષ એ કે જિર્ણોધાન હતું. વિનષ્ટ દેવકુલ, પસિડિત તોરણ-પ્રાકાર-દ્વાર-દેવકુલ સંબંધી ગૃહો છે તે, તથા વિવિધ ગુચ્છ-વૃંતાકી આદિ, ગુલ્મ-વંશ જાલી આદિ, લતા-અશોકલતાદિ, વલ્લી-ત્રપુષી આદિ, વૃક્ષ-સહકારાદિ, તેના વડે આચ્છાદિત, અનેક શત વ્યાલ-શ્વાપદ, શંકનીય-ભયજનક.
માલુકાકચ્છ - એકાસ્થિ ફળ વૃક્ષ વિશેષ માલુકા, તેનો કક્ષ-ગહન, તે માલુકા કક્ષ. જીવાભિગમ ચૂર્ણિ મતે - સિબિટિકાકચ્છક છે.
કૃષ્ણ, કૃષ્ણાવભાસ અહીં યાવત્ શબ્દથી નીલ-નીલાવભાસ, હરિતહરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તીવ્ર-તીવ્રાવભાસ, કૃષ્ણકૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિત-હતિચ્છાય શીત-શીતચ્છાય, સ્નિગ્ધસ્નિગ્ધચ્છાય, તીવ્ર-તીવ્રચ્છાય જાણવું. - ૪ - ૪ - કૃષ્ણ-અંજન સમાન, નીલ-મયુર ગ્રીવા સમાન, હરિત-પોપટની પાંચ સમાન, વલ્ગાદિના આકાંતત્વથી સ્પર્શ વડે શીત કહ્યો. - ૪ - છાયા એટલે સૂર્યના કિરણના આવરણ જનિત દીપ્તિ. ઘણ-કડિયઽચ્છાએઅન્યોન્ય શાખા, પ્રશાખાના અનુપ્રવેશથી ઘન-નિરંતર છાય, રમ્ય, મહામેઘોનો સમૂહ
તેની સમાન.
વાચનાંતરમાં અધિક પાઠ છે – પત્ર, પુષ્પ, ફળથી હરિત એવો શોભતો તથા શ્રી વડે અતી-અતી ઉપશોભિત થઈને રહેલ. કુસ-દર્ભ, ક્યાંક “કૂવા વડે' એવો પાઠ છે. આબુ - સ્થાણુ અથવા ખાત-ગર્લ વડે, અથવા ચોર ગવેષક ક્ષેત્ર તે
Page #54
--------------------------------------------------------------------------
________________
૯૪
૧-૨/૪૨ કૃવિખાણ. સંછન્ન-વ્યાપ્ત, પચ્છિન્ન-ચોતરફથી, અંત-મધ્યમાં • x • ઈત્યાદિ.
• સૂગ-૪૩ થી ૪૫ -
[૪૩] તે રાજગૃહમાં દીન્ય નામે સાર્થવાહ હતો. તે આટ્ય દિપ્ત રાવતું વિપુલ ભોજન-પાન યુકત હતો. તે ધન્ય સાર્થવાહને ભદ્રા નામે પની હતી. તે સુકુમાલ હાથપગવાળી, અહીન પતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજનગુણોથી યુકત, માનોન્માન પ્રમાણ પતિપૂર્ણ સુજાત સવ િસુંદર અંગવાળી, શશિવત્ સૌમ્યાકૃતિ, કાંત, પ્રિયદર્શના, સુરક્ષા, કરdલ પરિમિત શિવલીયુક્ત મધ્યભાગવાળી, કુંડલોથી ઘસાતી ગંડસ્થળ રેખાવાળી, કાર્તિકી પૂર્ણિમા સમાન પતિપૂર્ણ સૌમ્ય વદના, શૃંગારાકાર-સુંદર વેશવાળી ચાવતું પ્રતિરૂપ હતી. પિરંતુ તેવધ્યા હતી, તેથી] જાનું અને કૂપર જ તેના સ્તનોને પણતા હતા.
[૪] તે ધન્ય સાવિાહને પંથક નામે દાસ ચેટક હતો. તે સળગસુંદર, માંસોપવિત, બાળકોને રમાડવામાં કુશળ હતો.
તે ધન્ય સાવિાહ રાજગૃહ નગરમાં ઘણાં નગર-નિગમ-શ્રેષ્ઠી-સાવાહોને, અઢારે શ્રેણી-પ્રશ્રેણીઓને ઘણાં કાર્યો-કુટુંબો અને મંત્રણાઓમાં ચાવતુ ચકુભૂત હતો. નિજક [૩] કુટુંબીમાં પણ ઘણાં કાર્યોમાં ચાવતુ ચહ્નભૂત હતો.
૪િપ તે રાજગૃહમાં વિજ્ય નામે ચોર હતો. તે પાપ-સંડાલરૂપ-ભર્યક્ર રૌદ્રકમમાં, કુદ્ધ સમાન દિપ્ત-રકત નેત્રવાળો, ખર-કઠોર-મોટી-વિકૃત-બીભત્સ દાઢાવાળો, સંપુડિત હોઠવાળો, હવામાં ઉડતા-વીખરાયેલ-લાંબા વાળવાળો, ભમર અને રાહવણ, દયા અને પશ્ચાત્તાપરહિત, દરિણ, બીહામણો હતો.
તે નૃશંસ, નિરનુકંપ, સાપ માફક એકાંતÊષ્ટિ, છરા માફક એકાંતધારવાળો, ગીધ માફક માંસ લોલુપ, અનિવત્ સર્વભક્ષી પાણીની માફક સર્વગ્રાહી, ઉcકંચનવચન-માયા-નિવૃતિ-કૂટ-કપટ અને સાતિ સંપયોગમાં નિપુણ હતો. ચિરનગર વિનષ્ટ અને દુષ્ટ શીલાચાર ચઢિ હતો. ધુત-મધ-ભોજ-માંસમાં લોલુપ હતો. દરણ, હૃદયEારક, સાહસિક, સંધિ છેદક, ઉપધિક, વિસઘાતી, આલીયગતિસ્થભેદ લઘુહd સંપયુક્ત, બીજાનું દ્રવ્ય હરણ કરવામાં નિત્ય અનુબદ્ધ, તીવ વૈરી હતો.
તે રાજગૃહ નગરના પ્રવેશ અને નિગમનના ઘણાં દ્વારો, અપહૃારો, છિંડી, બંડી, નગરની ખાળ, સંવર્ધક, નિવક, જુગારના અખાડા, પાનગૃહ, વેશયાગૃહ, તેના દ્વર સ્થાનો, તકર સ્થાનો, તકર ગૃહો, શૃંગાટકો, શિકો, ચતુકો, ચતૂરો, નાગગૃહો, ભૂતગૃહો, યક્ષ દેઉલ, સભા, યાઉં, પર્યાશાળા અને શુન્યઘરોને જોતો-જતો, માર્યા કરતો, ગવેષ કરતો, ઘણાં લોકોના છિદ્ર-વિષમ-વિહુર-વસનમાં અભ્યદય-ઉત્સવ-ઘસવ-તિથિ-ક્ષણ-યજ્ઞ અને પવણીમાં મત્ત, પ્રમત્ત, વ્યસ્ત-શકુળ થઈ સુખ-દુઃખ-વિદેશથ-વિધવસિતના માર્ગ, છિદ્ર, વિરહ અને અંતરોની માગણ-ગવેષણા કરતો વિચરતો હતો.
- તે [વિજયચોર] રાજગૃહ નગરની બહાર આરામ-ઉધાન-વાપી-યુકરણીદીર્ધકા-ગુલિકા-સરોવર-સરપંક્તિ-સરસપંક્તિ-જિણfધાન-ભનકૂપ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ માલકાકચ્છ-સ્મશાન-ગિરિકંદર-સ્લયન અને ઉપસ્થાનોમાં ઘણાં લોકોના છિદ્રો ચાવતું તો વિચરતો હતો.
• વિવેચન-૪૩ થી ૪૫ -
આય, દીપ્ત અહીં ચાવતુ શબ્દથી વિસ્તીર્ણ, વિપુલ, ભવન, શયન, આસન, ચાન, વાહનાદિ - x • જાણવું. આની વ્યાખ્યા મેઘકુમાર રાજાના વર્ણનવત જાણવી. ભદ્રાનું વર્ણન ધારિણીવત્ છે. • x -
વઝ-અપત્ય ફળની અપેક્ષાએ નિષ્ફળ. અવિયાઉરિ-પ્રસવ પછી અપત્યમણથી પણ કુળથી વંધ્યા થાય છે. તેથી તે અવિજનન-શીલા કહ્યું. તેથી કહ્યું તે જાનુકૂપરની માતા હતી. આ શરીરના અંશો જ તેણીના સ્તનોને સ્પર્શે છે, સંતાન નહીં. - X - X -
દાસચેડ-દાસ એટલે મૃતકવિશેષના ચેટ-કુમાર અથવા દાસ એવો આ ચેટ. તક્કર-ચોર, પાપ-પાપકર્મકારી. ચાંડાલની જેમ રૂપ-સ્વભાવ જેનો છે , ચંડાલ કમી અપેક્ષાથી રૌદ્ર કર્મો જેના છે તે, આરુસિય-આરૂષ્યવહુ દીપ્ત-ક્ત નયનવાળો. ખાપરા-અતિકર્કશ, વિકૃત-બીભત્સ, દંષ્ટ્રિક-દશનવિશેષ, સંપુટિત-અસંવત-X
| ઉભૂત-વાયુ વડે પ્રકીર્ણ, લંબાતા વાળવાળો. ભ્રમર રાહુ-કાળો, નિમ્નકોશનિર્દય, નિરસુતાપ-પશ્ચાત્તાપરહિત. ઘણ-રૌદ્ર, પ્રતિભય-ભયજનક, નિઃસંશયિકશૌર્ય અતિશયથી જ તેને સાધીશ. પાઠાંતરણી નિસંસ-મનુષ્યોને હણે છે તે નૃશંસા અથવા નિ:શંસ-ગ્લાધા રહિત. નિરનુકંપ-પ્રાણિરક્ષા સહિત અથવા લોકોની અનુકંપાથી હિત. સર્પની જેમ એકાંત નિશ્ચયા દષ્ટિવાળો. • x - પ્રવત્ એકધાર.
જલમિવ સવગાહિ-જેમ પાણી પોતાના ક્ષેત્રમાં આવેલા બધાં પદાર્થોને ખેંચી લે છે, તેમ આ પણ બધું લુંટી લે છે. ઉકંચન, વંચનાદિ સાથે જે અતિસંપ્રયોગગાર્મ, તેના વડે બહુલ-પ્રચૂર છે તે તેમાં ઉd કંચનં મૂલ્યાદિ આરોપણાર્થે તે ઉકંચન, હીનગણની ગુણોત્કર્ષ પ્રતિપાદનાર્થે. વંચન-પ્રતારણા, માયાપરવંચનબુદ્ધિ, નિકૃતિ-બકવૃત્તિથી માછલી પકડવાની જેમ રહેવું. કૂટ-કાપિણ તુલાદિથી બીજાને છેતરવા જૂનાધિકરણ કપટ-નેપથ્ય ભાષાનું વિપર્યય કરવું છે. આ ઉકંચનાદિ સાથે અતિશય જે સંપ્રયોગ-યોગ, તેના વડે જે બહુલ છે તે અથવા સાતિશયથી દ્રવ્ય કસ્તુશ્કિાદિ વડે બીજાના દ્રવ્યનો સંપ્રયોગ - X - X - આ એક વ્યાખ્યાન કહ્યું.
બીજી વ્યાખ્યાનમાં આ રીતે છે - નિકૃતિ એટલે વંચનના પ્રચ્છાદનાર્થ કર્મ. સાતિ-અવિશ્વાસ, આનો સંપયોગ બહુલ. બાકી પૂર્વવત્. ચિર-બહુકાળ યાવ નગરમાં કે નગરના વિનટ તે ચિરનગર વિનષ્ટ. જે નગર બહુકાળથી વિનષ્ટ છે, તથા દુષ્ટ શીલ-સ્વભાવ, આકાર-આકૃતિ અને ચારિત્ર-અનુષ્ઠાન. ધુતપ્રસંગી-ધુતમાં આસક્ત. - X - X - ઈત્યાદિ
ફરીથી દારુણ ગ્રહણ, હૃદયદાક એ વિશેષણાર્થત્વથી છે, પુનરુક્તિ નથી. લોકોના હૃદયને વિદારે છે. પાઠાંતરી જનહિતકાક છે. સાહસિક અતિકિતકારી, સંધિછેદક : ક્ષેત્ર ખણનાર, ઉપધિક-માયિવથી પ્રચ્છન્નયારી, વિશ્રેત્મઘાતીવિશ્વાસઘાતક, આદીપક-અગ્નિદાતા, તીર્થ-તીર્થરૂપ દેવદ્રોણી આદિ. તે દ્રવ્ય ચોરવાને
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૫-//૪૩ થી ૪૫
માટે તેના પરિકભેદથી તીર્થભેદ. ક્રિયામાં દક્ષ હાય વડે સંપયુક્ત.
બીજાના દ્રવ્ય હરણમાં નિત્ય જોડાયેલ. તીવ્ર વૈર-વિરોધમાં અનુબદ્ધ. અતિગમન-પ્રવેશમાર્ગ, નિર્ગમન-નિસ્સરણ માર્ગ, દ્વાર-પ્રતોલી, અપરહાર-દ્વારિકા, કિંડિકા-વૃતિછિદ્રરૂપ, ખંડી-પ્રાકાર છિદ્રરૂપા, નગરનિર્દુમન-નગરનો જળ તિર્ગમ માર્ગ. સંવર્તન-માર્ગ મિલન સ્થાન, નિર્વર્તન-માર્ગ નિર્ઘટન સ્થાન, ધુતખલિક-ધુત સ્પંડિલ, પાનાગાર-મઘગૃહ, વેશ્યાગા-વેચાભવન, તસ્કર સ્થાન-શૂન્ચ દેતૃકુલ ગૃહ, તસ્વગૃહચોરનો નિવાસ, સભા-લોકોને બેસવાના સ્થાન
આભોગવન-જોતો, માય-અન્વય ધર્મ પયલિોચનથી, ગવષય-વ્યતિરેક ધર્મપર્યાલોચનથકી ઘણાં લોકોના છિદ્ર-પ્રવિલ પરિસ્વારસ્વાદિમાં ચોરના પ્રવેશનો અવકાશ વિષમ-તીવ્ર રોગાદિ જનિત આતુરત્વ, વિધુર-ઈષ્ટજન વિયોગ, વ્યસનરાજ્યાદિ ઉપલવ. અમ્યુદય-રાજયલક્ષ્મી, ઉત્સવ-ઈન્દોસવાદિ. પ્રસવ-જન્મ. તિથિમદન ત્રયોદશી આદિ, ક્ષણ-મ્બયુલોકને ભોજનદાનાદિરૂપ, યજ્ઞ-નાગાદિ પૂજા, પવણીકૌમુદી આદિ, મત-મધાદિ પીને - x - વ્યાક્ષિપ્ત-બીજા પ્રયોજનોમાં ઉપયુક્ત કે વિવિધ કાર્યાપિથી વિદેશ-દેશાંતર, વિપ્રોષિત-દેશાંતર જ્વામાં પ્રવૃત્ત સંસાણ-શ્મશાન, લયન-ગિરિવર્તી પાપાણગૃહ, ઉપસ્થાન-તથાવિધિમંડપ - ૪ -
• સૂત્ર-૪૬,૪s :
[૪૬] ત્યારે તે ભદ્વાભાયએિ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ સમયમાં કુટુંબ ાગરિકાથી જાગતા આવા પ્રકારે આધ્યાત્મિક વાવતું સંકલ્પ થયો-હું ધન્ય સાવિાહ સાથે ઘણાં વર્ષોથી શબ્દ-પ-રસ-ગંધ-રૂપ માનુષ કામભોગોને અનુભવતી વિરું છુંમેં પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી, તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓએ મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કર્યું છે, જે માતાઓ હું માનું છું કે પોતાની કુક્ષીથી ઉત્પન્ન, સ્તનોના દુધમાં લુબ્ધ, મધુર બોલ બોલતા, ગુણમુણ કરતાં, અને સ્તનના મૂળથી કાંખના પ્રદેશ સરકતા બાળકને સ્તનપાન કરાવે છે. પછી કમળ સમાન કોમળ હાથોથી તેને પકડીને પોતાના ખોળામાં બેસાડે છે અને વારંવાર પિય વયનવાળા મધુર ઉલાપ આપે છે. હું આદા, અપુરા, અલક્ષણા, અકૃતપુજા છું આમાંથી કંઈ ન પામી.
મારા માટે શ્રેયસ્કર છે કે કાળે રાત્રિ વીત્યા પછી પ્રભાત થતા યાવતું સૂર્ય ઉગતાં ધન્ય સાવિાહને પૂછીને-અનુજ્ઞા મેળવીને ઘણાં બધાં અાન-પાનખાદિમસ્વાદિમ તૈયાર કરાવીને, ઘણાં જ પુw-વ-ગંધ-માળ-અલંકાર લઈને, અનેક મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, મહિલા સાથે પરિવરીને જે આ રાજગૃહનગરની બહાર નાગ, ભૂત, યક્ષ, ઈન્દ્ર, સ્કંદ, ૨૮, શિવ, વૈશ્રમણાદિના આયતનમાં ઘણી નાપતિમાં અને વાવત વૈશ્રમણ પ્રતિમાને મહાર્ણ પુષ્ય પૂજા કરીને ઘુંટણ અને પગે પડીને આમ કહીશ - હે દેવાનુપિયા જે હું એક પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજ, દાન, ભાગ અને અાયનિધિની વૃદ્ધિ કરીશ. • • આ પ્રમાણે ઈષ્ટ વસ્તુની યાચના કરું
આ પ્રમાણે વિચારીને કાલે ચાવતુ ઉગતા ધન્ય સાર્થવાહ પાસે આવે
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છે, આવીને આમ કહ્યું - હે દેવાનુપિય! હું તમારી સાથે ઘણાં વર્ષોથી ચાવતું મધુર વયનવાળા ઉલ્લપ આપે છે, • x • તો હું ધન્ય, અપુન્ય, અકૃતલક્ષણા છું, હું આમાંથી કંઈ ન પામી, તો હે દેવાનુપિય ! ઈચ્છું છું કે તમારી અનુજ્ઞા પામીને વિપુલ આશનાદિ ચાવત વૃદ્ધિકરુ - એવી માનતા માનું.
ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભયર્તિ આમ કહ્યું – નિશ્ચયથી મારા પણ આ મનોરથ છે - કઈ રીતે તે પુત્ર કે પુત્રીને જન્મ આપે ? ભદ્રા સાવિાહીની તે વાતની અનુજ્ઞા આપી.
ત્યારે તે ભદ્રા સારાહી, ધન્ય સાવિાહથી અનુજ્ઞા પામીને હષ્ટ-તુષ્ટ વાવ4 હર્ષિત હદય થઈ વિપુલ આશન-પાન-Mદિમ-શ્વાદિમ તૈયાર કરીને, ઘણાં જ પુષ-વગંધ-માળા-અલંકાર ગ્રહણ કરીને, પોતાના પ્રેમી નીકળે છે, નીકળીને રાજગૃહનરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણીએ આવે છે, આવીને પુષ્કરિણીના કિનારે ઘણાં પુષ ચાવતું માળા, અલંકાર રાખે છે, રાખીને પુષ્કરિણીમાં ઉતરે છે, જળ વડે સ્નાન અને જળક્રીડા કરે છે, કરીને, નાન કરે છે, બલિકર્મ કરે છે, ભીના વસ્ત્ર અને સાડી પહેરી, ત્યાં કમળ ચાવતું સહમ ઝોને ગ્રહણ કરે છે, કરીને પુષ્કરિણીમાં ઉતરે છે, ઉતરીને ઘણાં યુગંધ-માળાને ગ્રહણ કરે છે..
ત્યારપછી જે નાગગૃહ યાવત વૈશ્રમાગૃહે આવે છે, આવીને ત્યાં નામ પ્રતિમા યાવતુ વૈશ્રમણ પ્રતિમાને મોર પીંછીથી પ્રમાર્જે છે જળની ધાર વડે અભિષેક કરે છે. કરીને રુંવાટીવાળા અને સુકુમાલ ગંધ ફાષાયિક વાળી ગx લું છે કે, લુછીને મહાર્ણ વસ્ત્રો પહેરાવે છે, માળા-ગંધ-ખૂણ-વણ આરોહણ કરે છે, કરીને યાવત્ ધૂપ સળગાવે છે, પછી શુંટણેથી પગે પડીને, અંજલી જોડીને આમ કહે છે - જે હું પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હું પૂજા કરીશ યાવત્ વૃદ્ધિ કરીશ. એમ કરીને માનતા માને છે.
માનતા માનીને પુષ્કરિણીએ આવે છે, આવીને વિપુલ અશનાદિનું આસ્વાદન કરતાં યાવતું વિચરે છે. ભોજન કરીને ચાવતું શુચિભૂત થઈ પોતાના ઘેર આવી ત્યારપછી ભદ્રા સાર્થવાહી ચૌદશ-આઠમ-અમાસ-પૂનમમાં વિપુલ આશનાદિને તૈયાર કરાવે છે, કરાવીને ઘણાં નાગ ચાવત વૈશ્રમણની માનતા માનતી ચાવતું એ પ્રમાણએ વિચરે છે.
[] ત્યારપછી તે ભદ્રા સાવાહી અન્ય કોઈ દિવસે કેટલોક સમય વીતતા કદાચિત ગર્ભવતી થઈ. ત્યારે તે ભદ્રા સાથીવાહી બે માસ વીત્યા પછી, બીજે માસ વર્તતો હતો ત્યારે આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે યાવતુ કૃતલક્ષણા છે, જે વિપુલ અનાદિ, ઘણાં જ પુષ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, મહિલા સાથે પરીવરીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણીએ આવે છે. આવીને પુષ્કરિણીમાં ન્હાય છે. વ્હાઈને બલિકર્મ કરીને, સવલિંકારથી વિભૂષિત થઈને વિપુલ આશનાદિને આસ્વાદન કરતી યાવતું પરિભોગ કરતી
Page #56
--------------------------------------------------------------------------
________________
૧/-/૨/૪૬,૪૭
પોતાના દોહદને પૂર્ણ કરે છે. - આ પ્રમાણે વિચાર કરે છે.
વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી ધન્ય સાતિાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થવાહને આમ કહે છે – હે દેવાનુપિય ! મને તે ગર્ભના પ્રભાવથી યાવત્ દોહદ પૂર્ણ કરું. હે દેવાનુપ્રિય ! તમારી અનુજ્ઞા પામીને યાવત્ વિહરવા ઈચ્છુ છું.
હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર.
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી, અન્ય સાથવાહની અનુજ્ઞા પામીને હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ વિપુલ અશનાદિ તૈયાર કરી ચાવત્ નાન કરી, યાવત્ ભીના વસ્ત્રસાડી પહેરીને નાગગૃહે જઈને યાવત્ ધૂપ સળગાવે છે. પછી પ્રણામ કરે છે, કરીને પુષ્કરિણીઓ આવે છે, ત્યાં તેના મિત્ર, જ્ઞાતિજન યાવત્ નગરમહિલા ભદ્રા સાર્થવાહીને સવલિંકાર વડે વિભૂષિત કરે છે.
ત્યારપછી તે ભદ્રા સાથેવાહી તે મિત્ર, જ્ઞાતિજન, નિક, સ્વજન, સંબંધી, પરિજન, નગરમહિલાઓ સાથે વિપુલ અશન આદિ યાવત્ પરંભોગ કરતી દોહદને પૂર્ણ કરે છે. કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી દોહદ સંપૂર્ણ થયા યાવત્ તે ગર્ભને સુખેસુખે પરિવહે છે. ત્યારપછી તે ભદ્રા સાથેવાહી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં, સાડા સાત રાત્રિદિવસ વીત્યા બાદ સુકુમાલ હાથ-પગવાળા બાળકને યાવત્ જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કરે છે, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. એ રીતે જ મિત્ર, જ્ઞાતિ ને જમાડીને આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કરે છે - કેમકે અમારો આ પુત્ર, ઘણી જ નાગ પ્રતિમા યાવત્ વૈશ્રમણ પ્રતિમાની માનતા માનવાથી ઉત્પન્ન થયેલ છે, તેથી અમારા આ પુત્રનું “દેવદત્ત” નામ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ દેવદત્ત' નામ રાખ્યું.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ પૂજા, દાન, ભાગ કર્યા અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી.
• વિવેચન-૪૬,૪૭ :
૩
કુટુંબ ચિંતામાં જાગરણ-નિદ્રાક્ષય, જાગ્રુત્યા-વિબુધ્ય માનતાથી, અથવા કુટુંબ જાગરિકાથી જાગતા. પયાયામિ-જન્મ આપીશ. તેમનું જન્મ, જાવિત ફળ સુલબ્ધ છે. એમ હું માનુ છું. - x -
પોતાની કુક્ષિમાં સંભૂત બાળક રૂપે. ાનના દુધમાં લુબ્ધક, મધુર સમુલ્લાપ કરતાં, મૃત્મન-તોતળું બોલતાં, સ્તનના મૂળથી કાંખ ભાગ સુધી સંચરતા, સ્તનના દુધને પીએ છે. - x - ખોળામાં બેસાડી માતા મધુર હાલરડા ગાય છે. આમાં હું કંઈ ન પામી.
ઘુંટણ વડે પગે પડીને નમસ્કાર કરે છે. યાગ-પૂજા, દાય-પર્વ દિવસાદિમાં દાન, ભાગ-લાભાંશ, અક્ષયનિધિ-ભાડાંગાનો અવ્યય, જેના વડે મૂળધનથી જીણિભૂત દેવકુળનો ઉદ્ધાર કરાય છે. - x - ઓછો છે તેમાં વધારો કરીશ.
14/7
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ઉવવાઇચ-યાચના કરવી, ઇપ્સિત્ વસ્તુને પ્રાર્થવી. ઉલ્લપડસાડય-સ્નાન વડે ભીના, ઉત્તરિય પરિધાન વસ્ત્રોવાળી. આલોએ-દર્શન થતાં, નાગ પ્રતિમાને પ્રણામ કરે છે, લોમહસ્ત-પ્રમાર્જનીકા, પરામૃશતિ-ગ્રહણ કરે છે, અભ્ખેઈ-અભિસિંચિત કરે છે. ઉડ્ડિ-અમાસ. આવન સત્ત - જેને ગર્ભમાં જીવ ઉત્પન્ન થયો છે તે.
EC
- સૂત્ર-૪૮,૪૯ :
[૪૮] ત્યારે તે પંથક દાસોટક દેવદત બાળકનો બાલગ્રાહી થયો.
દેવદત્ત બાળકને કેડે લઈને ઘણાં બચ્ચા-બી, બાલક-બાલિકા, કુમાર-કુમારી
સાથે પરિવરીને રમણ કરે છે.
ત્યારે તે ભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે સ્નાન કરેલ, બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરેલ, દેવદત્ત બાળકને સવલિંકારથી વિભૂષિત કરી, પંથક દાસોટકના હાથમાં સોંપ્યો.
ત્યારે તે પંથક, ભદ્રા પાસેથી દેવદત્તને લઈને કેડથી ઉઠાવી, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ઘણાં બચ્ચા યાવત્ કુમારિકાઓ સાથે પરીવરીને રાજમાર્ગે જાય છે. જઈને દેવદત્તને એકાંતમાં બેસાડી ઘણાં બચ્ચા સાવત્ કુમારિકાઓ સાથે પરીવરીને પ્રમત્ત થઈને વિચરે છે. આ સમયે વિજ્ય ચોર રાજગૃહના ઘણાં દ્વાર, પદ્વારાદિ યાવત્ જોતો-માર્ગણા-ગવેષણા કરતો, દેવદત્ત બાળક પાસે જાય છે, તે બાળકને સવલિંકાર વિભૂષિત જુએ છે. ત્યારપછી દેવદત્ત બાળકના આભરણ, અલંકારોમાં મૂર્છિત, ગ્રથિત, મૃદ્ધ,
આસક્ત થઈ, પંથકને પ્રમત્ત જોઈને દિશા આલોક કરે છે. કરીને દેવદત્ત બાળકને લઈને કાંખમાં દબાવી દે છે, પછી ઉત્તરીય વડે ઢાંકી દે છે, ઢાંકીને શીઘ્ર-વરિત-ચપળ-ઉતાવળે રાજગૃહ નગરના અપદ્વારેથી નીકળે છે. નીકળીને જિર્ણોધાનના ભાં કૂવા પાસે આવે છે, ત્યાં દેવદત્ત બાળકને મારી નાંખે છે. મારીને આભરણ અલંકાર લઈને, દેવદત્તના નિષાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને તે ભગ્ન કૂવામાં ફેંકી દે છે. પછી માલુકા કચ્છે આવે છે. તેમાં પ્રવેશી નિશ્ચલ, નિસ્યંદ, મૌન રહી દિવસ પસાર કરતો રહે છે.
---
[૪૯] ત્યારપછી તે પંથક દાસચેટક મુહૂત્તાંતરમાં દેવદત્ત બાળકને રાખ્યો હતો, ત્યાં આવ્યો. આવીને બાળકને ત્યાં ન જોતા રોતો-કંદન કરતો-વિલાપ કરતો દેવદત્ત બાળકને ચોતરફ માર્ગા-ગવેષણા કરે છે. પણ બાળકની ક્યાંય શ્રુતિ, છીંક, પ્રવૃત્તિ ન જણાતા પોતાને ઘેર-ધન્ય સાર્થવાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહે છે –
હે સ્વામી ! મને ભદ્રા સાર્થવાહીએ સ્નાન કરેલ બાળક સાવત્ હાથમાં સોંપ્યો. પછી હું દેવદત્ત બાળકને કેડે લઈને ગયો યાવત્ માર્ગા-ગવેષણા કરતા, તેને ન જાયો. હે સ્વામી ! દેવદત્તને કોઈ લઈ ગયું, અપહરણ કર્યું કે લલચાવી ગયું, એ રીતે ધન્ય સાર્થવાહને પગે પડીને આ વાતનું નિવેદન કર્યું. ત્યારે તે ધન્ય સાર્થવાહે પંથક દારસરોટકની આ વાત સાંભળી, સમજી પુત્રના મહાશોકથી વ્યાકૂળ થઈ, કુહાડીથી કપાયેલ ચંપક વૃક્ષ માફક ધર્
Page #57
--------------------------------------------------------------------------
________________
૧/-//૪૮,૪૯
૧૦૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતો ધરણી તળે સવગથી પડી ગયો.
ત્યારપછી તે ધન્ય સાવિાહ મહાતિર પછી આશ્ચત થયા, તેના પ્રાણ mણે પાછા આવ્યા, દેવદત્ત દટકની ચોતરફ માર્યા ગયેષણા કરે છે, પણ બાળકની કયાંય કૃતિ, શુતિ કે પ્રવૃત્તિ પ્રાપ્ત ન થતાં પોતાના ઘેર પાછો આવે છે, આવીને મહાઈ ભટણું લઈને નગર રક્ષક પાસે આવ્યો. આવીને તે મહાઈ ભેટનું ઘણું ધરીને આમ કહ્યું –
- હે દેવાનુપિય! મારો પુત્ર અને ભદ્રાનો આત્મજ દેવદત્ત બાળક અમને ઈષ્ટ ચાવતુ ઉંબરપુણવતું તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દશન વિશે તે કહેવું જ શું ? ત્યારે તે ભદ્રાએ સ્નાન કરેલ દેવદત્તને સવલિંકાર વડે વિભૂષિત કરી પંથકના હાથમાં આવ્યો યાવતુ પંથકે ગે પડીને મને નિવેદન કર્યું. તો હે દેવાનુપિય! ઈચ્છું છું કે દેવદત્ત બાળકની ચોતરફ માર્ગણા-ગવેષણા કરો.
તે નગરસાકે ધન્ય સાર્થવાહે આમ કહેતા ભર તૈયાર કરી સોથી બાંધ્ય, ધન પણ ઉપર પ્રત્યંચા ચઢાવી પાવતુ આયુધ-પહરણ લીધો, ધન્ય સાથે રાજગૃહના ઘણાં અતિગમન યાવતુ પાણીની પરબમાં માર્ગણાગવેષણ કરાતા રાજગૃહ નગરથી નીકળ્યા..
પછી જિર્ણોધાનના ભનકૂવા પાસે આવ્યા, આવીને દેવદત્તનું નિષ્પાપ, નિશેલ્ટ, નિજીવ શરીરને જોયું. જોઈને હા હા રે કાર્ય થયું, એમ કહીને દેવદત્તને ભનકૂવાથી બહાર કાઢ્યો, કાઢીને ધન્ય સાવિાહના હાથમાં આપ્યું.
• વિવેચન-૪૮,૪૯ :
બચ્ચા, બાળક, કુમાર એ કાળકૃત્ વય અવસ્થા છે. મૂર્ણિત-મૂઢ વિવેક ચૈતન્ય હિત. લોભતંતુ વડે ગ્રથિત, ગૃદ્ધ-આકાંક્ષાવાળો, અગ્રુપપ-તેમાં અધિકા એકાગ્ર શીઘાદિ એકાર્મિક શબ્દો છે. નિપાણ-ઉચ્છવાસાદિ રહિત, વિશેષ્ટ-પ્રવૃતિરહિત, જીવવિuાજઢ-આભારહિત, નિશ્ચલ-ચલનવર્જિત. નિણંદ-હસ્તાદિ ચલન સહિત, તુણીકવચનરહિત, શ્રુતિ-વાત, ક્ષત-ચિલ, પ્રવૃત્તિ-વ્યતીકર • x • પરસુનિયdવ-કુહાડી વડે છેદાયેલ.
નગણોતિય-નગર રક્ષક. સદ્ધબદ્ધવમિંયકવય-સંહનની વડે સાહકૃત, કસબંધન વડે, અંગરક્ષીકૃત - x • ઉપ્પીલિય સરાસણ પક્રિયા - આકાંત ગુણ વડે ધનુષ્યરૂપ પટ્ટિકા અથવા શરાસનપટ્ટિકા બાંધેલ. ધનુર્ધરોની બાહુમાં ચર્મપ બંધ. અહીં વેચક ધારણ કર્યું, વિમલવર ચિંધપટ્ટ બાંધ્ય આદિ • x - જાણવું. ગલિયાઉહ પહરણ - આયુધ, પ્રહરણ લીધા. - X -
• સૂઝ-૫૦,૫૧ -
[૫] ત્યારે તે નગરરક્ષક વિજયચોરના પદ ચિન્હોનું અનુસરણ કરતો માલુકાકચ્છ આવ્યો. તેમાં પ્રવેશીને વિજય ચોરને સાક્ષી અને મુદ્દામાલ સાથે પકડી, ગળામાં બાંધી, જીવતો પકડી લીધો. પછી અસ્થિ, મુષ્ટિ, ઘૂંટણ, કોણી આદિ પર પ્રહાર કરીને શરીરને ભગ્ન અને મથિત કરી દીધો. તેની ગર્દન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. દેવદત્તના આભરણ કજે કર્યો. પછી વિજય
ચોરને ગર્દનથી બાંધી, માલુકાકચ્છથી નીકળ્યા.
પછી રાજગૃહનગરે આવ્યા. નગરમાં પ્રવેશ્યા. પ્રવેશીને નગરની શૃંગાટક, શિક, ચતુક, ચવર, મહાપથ, પ્રથોમાં કોરડા-લતા-છેિવના પ્રહાર કરતા, તેના ઉપર રાખ, ધૂળ, કચરો નાંખતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપિયો : વિજય તકર યાવતુ ગીધ સમાન, માંસભક્ષી, બાલઘાતક, બાલમાફ છે, તો હે દેવાનુપિયો ! કોઈ રાજ. રાજપુત્ર, રાજઅમાત્ય આને માટે અપરાધી નથી, આ વિષયમાં તેના પોતાના કુકર્મ જ અપરાધી છે. એમ કહીને તેને કેદખાનામાં નાંખ્યો, પછી બેડીમાં નાંખ્યો, ભોજન-પાણી બંધ કરી દીધાં. ત્રણે કાળ ચાલુકાદિ તેને મારે છે.
ત્યારપછી તે ધન્ય સારવાહ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન સાથે રોતા યાવતું વિલાપ કરતા દેવદત્તના શરીરને મોટા ઋદ્ધિ સકાર સાથે નિહરણ કર્યું. ઘણાં લૌકિક મૃતકકૃત્ય . પછી કેટલાંક કાળ બાદ શોરહિત થયા.
[૫૧] ત્યારપછી તે ધન્ય સાર્થવાહ અન્ય કોઇ દિવસે રાજાનો નાનો અપરાધ કોઈ ચાડી કરનારે લગાવી દીધો. ત્યારે નગરરક્ષકે ધન્ય સાવિાહને પકડ્યો, પકડીને કેદખાને લાવ્યા. તેમાં પ્રવેશીને વિજયચોર સાથે એક બેડીમાં બાંધી દીધો.
ત્યારપછી તે ભદ્રા જાયઈ કાલે ચાવતુ સૂર્ય નીકળતા વિપુલિ આશનાદિ તૈયાર કર્યા કરીને ભોજન તૈયાર કરીને, ભોજન પેટીમાં રાખીને લંછિત-મુદ્રિત કરે છે. કરીને એક સુગંધી જળથી પરિપૂર્ણ નાનો ઘડો તૈયાર કર્યો. કરીને પંથક દાસચેટકને બોલાવીને આમ કહ્યું –
હે દેવાનુપિય ! તું , આ વિપુલ આશનાદિ ગ્રહીને કારાગારમાં ધન્ય સાવાહ પાસે લઈ જા. ત્યારે તે પંથક, ભદ્રાએ આમ કહેતા હસ્ટ-તુષ્ટ થઈ ભોજનની પેટી અને સુગંધી ઉત્તમ પાણીથી પૂર્ણ નાના કળશને લઈને પોતાના ઘેરથી નીકળી, પછી નગરની વચ્ચોવચ્ચેથી કેદખાનામાં સાર્થવાહ પાસે આવ્યા, આવીને ભોજનની પેટી રાખે છે. લાંછનને તોડે છે, પછી ભાજનોને લઈને જુવે છે. હાથ ધોવા પાણી આપ્યું. આપીને ધન્ય સાવિાહને તે વિપુલ આશનાદિ પીસ્યા.
ત્યારે તે વિજય તસ્કરે ધન્ય સાર્થવાહને કહ્યું – દેવાનુપિય! મને આ વિપુલ અનાદિમાંથી ભાગ છે. ત્યારે ધન્ય એ વિજ્ય ચોરને આમ કહ્યું - હે વિજયા ભલે હું આ વિપલ આશનાદિ કાગડા, કુતરાને દઈશ, ઉકરડામાં ફેંકી દઈશ, પણ તારા જેવા પુત્રઘાતક, પુત્રમાર, બુ, વૈરી, પત્યનીક, પ્રત્યમિત્રને આ વિપુલ આશનાદિનો સંવિભાગ નહીં કરું.
ત્યારે તે ધન્ય સાઈનાહ, તે વિપુલ આશનાદિને આહારે છે, પછી તે પંથકને વિસર્જિત કર્યો. ત્યારે તે પંથક, તે ભોજનપિટકને લઈને જે દિશાથી .
Page #58
--------------------------------------------------------------------------
________________
૧/-/૨/૫૦,૫૧
૧૦૧
૧૦૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
આવ્યો, તે દિશામાં પાછો ગયો.
ત્યારપછી તે ધન્યને તે વિપુલ આશનાદિ ખાવાથી મળમૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય, વિજયચોરને આમ કહ્યું - હે વિજયા એકાંતમાં ચાલ, જેથી હું મળ-મૂત્ર ત્યાગ કરું. ત્યારે વિજયે ધન્ય સાવિાહને આમ કહ્યું - હે દેવાનપિય! તેં વિપુલ અશનાદિ ખાધા, હવે મળ-મૂમની બાધા ઉત્પન્ન થઈ છે, હું તો આ ઘણાં ચાબુક યાવતુ લતાના પ્રહારથી ભુખ-તસથી પીડાઉ છું - મને મળ-મૂત્રની બાધા નથી. જવાની ઈચ્છા હોય તો તું એકાંતમાં જઈને મળ-મૂમનો ત્યાગ કર
ત્યારે ધન્ય સાર્થવાહ, વિજયચોરને આમ કહેતો સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે ધન્ય સાર્થવાહ મુહૂત્તતિર પછી ઘણી વધુ મળમૂત્રની બાધાની પીડા થઈ, ફરી વિજય ચોરને કહ્યું - હે વિજય! ચાલ ચાવત એકાંતમાં જઈએ. ત્યારે તે વિજયે ધન્યને કહ્યું - હે દેવાનુપિયા જે હવે વિપુલ આશનાદિમાં સંવિભાગ કર, તો હું તમારી સાથે એકાંતમાં આવીશ. ત્યારે ધન્ય વિજયને કહ્યું - હું પછી તને વિપુલ આશનાદિનો ભાગ કરીશ. ત્યારે તે વિજયે ધન્યની વાતને સ્વીકારી.
ત્યારે તે વિજય ધન્યની સાથે એકાંતમાં જઈને મૂળ-મૂત્ર ત્યાગ કરે છે. પાણીથી સ્વચ્છ અને પરમ શુચિ થયો. ફરીને સ્વસ્થાને આવીને રહ્યા. ત્યારે તે ભદ્રા કાલે યાવત સુર્ય ઉગતા વિપુલ આશનાદિ યાવતુ પીરસે છે. • • ત્યારે ધન્ય સાર્થવાહ, વિજય ચોરને તે વિપુલ અનાદિનો સંવિભાગ કરે છે, પછી ધન્યએ પંથકને વિસર્જિત કર્યો.
ત્યારે તે પંથક ભોજનની પેટીને લઈને કારાગરથી નીકળ્યો. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળી પોતાના ઘેર ભદ્રા સાવિાહી પાસે આવ્યો, આવીને ભદ્રાને કહ્યું - હે દેવાનુપિય! ધન્ય એ તમારા પુજાતકને યાવત્ પ્રત્ય મિત્રને તે વિપુલ આશનાદિનો સંવિભાગ કર્યો.
• વિવેચન-૫૦,૫૧ :
સડી ચોરીના માલ સાથે, સોવેન્જ-ગ્રીવા બંધન સાથે, જીવગાહ-જીવતો પકડયો. • x • મોટિત-જર્જરિત, ગામ-શરીર - x - અવડિગ બંધન-વાળીને બંને હાથોને પાછળના ભાગે લઈ જઈ બાંધવા. કસપહાર-ચાબુકથી મારવું - X• બાલઘાતકપ્રહાર કરવાથી, બાલમાંક-પ્રાણ વિયોજનથી, સયમથ્ય-રાજ અમાત્ય, અવરજીyઈઅનર્થ કરે છે, • x-x• લહુસંગસિ-જેનું આત્મસ્વરૂપ લઘુ છે, તે લઘુ સ્વક એટલે અલ્પ સ્વરૂપ, રાજયના વિષયમાં અપરાધ તે રાજાપરાધ. સંપ્રલd-પ્રતિ પાદિત. ભોયણપડિય-ભોજન સ્થાલાદિ આધારભૂત વાંસનું ભાજન.
પાઠાંતરથી ભોજન પિટકમાં અશનાદિ કરે છે, લાંછિત-રેખાદિ દાનથી મુદ્રિત. ઉલ્લેછેઈ-લંછનરહિત કરે છે. પરિવેશયતિ-ભોજન કરે છે, આઇતિ-ભાષામાં અરે ! શગુ-વૈરી, પ્રત્યનીક-પ્રતિકૂળ વૃત્તિ. પ્રત્યમિત્ર-વસ્તુ વસ્તુ પ્રતિ મિત્ર -x • ઉવાહિOબાધા કરે છે એકાંત-અટવીમાં જઈએ. છંદ-ચયારૂપી અભિપ્રાયથી.
• સૂઝ-૫૨ -
ત્યારે તે ભદ્રા સાવિાહી, પંથક દાસચેટકની પાસે આ વાત સાંભળી ક્રોધિત, રુટ યાવત મિસિમિતી ધન્ય સાથતાહ પ્રત્યે દ્વેષ કરવા લાગી. ત્યારે તે ધન્ય સાર્થવાહ અન્ય કોઈ દિવસ મિત્ર-જ્ઞાતિજન-નિજક-સ્વજન-સંબંધીપરિજન સાથે પોતાના સારભૂત દ્રવ્યથી રાજદંડથી શૈતાને છોડાવ્યો, છોડાવીને કેદખાનાથી નીકળ્યો..
પછી અલંકારસભામાં ગયો, અલંકાર કર્મ કર્યું. પુષ્કરિણિએ આવ્યો આવીને ધોવાની માટી લીધી, પુષ્કરિણીમાં ઉતર્યો, ઉતરીને જળ વડે સ્નાન કર્યું, કરીને નાન, બલિકમ કરી ચાવતું રાજગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળી પોતાના ઘેર જવા નીકળ્યો.
ત્યારે ધાન્ય સાર્થવાહને આવતો જોઈને રાજગૃહમાં ઘણાં નિજક, શ્રેષ્ઠી, સાવાહ આદિએ તેનો આદર કર્યો - જાણ્યો - સતકાર કર્યો - સન્માન કર્યું - ઉભા થઈને શરીરનું કુશલ પૂછ્યું.
ત્યારપછી તે ધન્ય પોતાના ઘેર આવ્યો. આવીને જે તેની બાહ્ય પદા હતી, તે આ - દાસ, પેપ્સ, ભૂતક, ભાગીદાર તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતો જોયો, જોઈને પગે પડીને ક્ષેમ કુશલ પૂછ્યા. જે તેની અસ્વંતર પર્વદા હતી, તે આ - માતા, પિતા, ભાઈ, બહેન, તેમણે પણ ધન્ય સાવિાહને આવતો જોયો. જોઈને આસનેથી ઉભા થયા. ગળે મળ્યા, મળીને હાનિા આંસુ વહાવ્યા.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્વાભાઈ પાસે આવ્યો. ત્યારે તેણી ધન્યને આવતો જોઈને આદર ન કર્યો. જો નહીં આદર ન કરીન, ન જાણીને મૌન થઈ, મુખ ફેરવીને ઉભી રહી.
ત્યારે ધન્ય સાથતાહે ભદ્રાને આમ કહ્યું – દેવાનુપિય! તું કેમ ખુશહર્ષિત કે આનંદિત ન થઈ? જે મેં પોતાનું સાર દ્રવ્ય રાજ્ય દંડરૂપે આપી પોતાને છોડાવ્યો છે. ત્યારે ભદ્રાએ ધન્યને કહ્યું - મને સંતોષ ચાવતુ આનંદ કેમ થાય ? કેમકે તમે મારા પુત્રઘાતક ચાવતું પત્ય મિત્રને વિપુલ આશનાદિનો સંવિભાગ કર્યો. ત્યારે ધન્યએ કહ્યું –
હે દેશનપિયા ધર્મ-તપ-કૃતપતિકૃતિતા-લોકચાll-ન્યાય-સાર-સહાયક કે સુહદ સમજીને, મેં તે વિપુલ આરાનાદિનો સંવિભાગ કરેલ ન હતો. માત્ર શરીર ચિંતાર્થે કરેલ.
ત્યારે ભદ્રા ધન્ય પાસેથી આમ સાંભળી હર્ષિત થઈ ચાવતું આસનેથી ઉભી થઈ, ગળે મળી, આસુ વહાવી, ક્ષેમકુશળને પૂછીને સ્તન યાવતું પ્રાયશ્ચિત્ત કરી વિપુલ ભોગપભોગ ભોગવતી રહી.
ત્યારે તે વિજયસોર કારાગૃહમાં બંધ, વધ, ચાબુકપ્રહાર યાવતું સુખતરસથી પીડિત થઈને કાળમાસે મૃત્યુ પામી નરકમાં નૈરાવિકપણે ઉપયો - તે
ત્યાં કાળો અને અતિ કાળો નૈરસિકરૂપે જો, ચાવતુ વેદનાને અનુભવતો વિચારવા લાગ્યો. તે ત્યાંથી નીકળી અનાદિ-અનંત-દીધમાર્ગી-ચાતુરંત સંસાર
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧-૨/પર
૧૦૩ કાંતામાં ભમશે.
હે જંબુ એ પ્રમાણે આપણા જે સાધુ, સાળી આચાર્ય-ઉપાધ્યાય પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અાગાદ્ધિ તજ્યા લઈને વિપુલ મણિ, મોતી, ધન, કનક, રન, સારદ્રવ્યમાં લુબ્ધ થાય છે, તેમની [ભાવિ દશા પણ ચોરના જેવી જ થાય છે.
• વિવેચન-પર :
ઉર્નવોરિયમ જેમાં નાપિતાદિ વડે શરીર સત્કાર કરાય છે. અલંકારિક કર્મ-નખ ખંડનાદિ. દાસ-ગૃહદાસીપુત્ર, પ્રણ-ત્તયાવિધ પ્રયોજનમાં નગરાંતરમાં મોકલાય છે. મૃતક-બાળપણથી પોષેલ, ભાઈલ્લગ-જે ભાગને પામે. ક્ષેમકુશલ-અનર્થના પ્રતિઘાતરૂપ. *** ** અવયાસિવય-લિંગીને. બાપ પ્રમોક્ષણ-આનંદાશ્રુને છોડીને.
નાથા વા - નાયક, પ્રભુ અથવા ન્યાયદ, ન્યાયદર્શી. કે જ્ઞાતક, ધાડિયેસહચારી, સહાય-સાહાટ્યકારી, સુહમિu. વૈધ - દોરડાદિથી બાંઘવું, વધ-લાકડી આદિ વડે તાડન. • x - કાલ-કાળોવર્ણ, યાવત્ શબ્દથી - ગંભીર, ભયજન્ય રોમાંચવાળી, ભીખ, ગાસને દેનારી, વર્ણથી પરમ કૃષ્ણ હતી. તે ત્યાં નિત્ય ભયભીતાદિ રહેશે.
પ-પ્રકૃષ્ટ, અશુભ સંબદ્ધ-પાપકર્મ વડે ઉપનીત, અણવદગ્ય-અનંત, દીર્ધાધ્વિદીર્ધમાર્ગ, કાંતા-અરય. - X - X -
• સૂત્ર-પ૩,૫૪ :
[૫] તે કાળે, તે સમયે ધર્મઘોષ નામે જાતિસંપન્ન સ્થવિર ભગવંત ચાવતુ પૂવનિપૂર્વ ચાલતા રાજગૃહનગરે ગુણશીલ ચૈત્યમાં ચાવતું યથાપતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે, પરંદા નીકળી, ધર્મ કહો.
ત્યારે તે ધન્ય સાર્થવાહે ઘણાં લોકો પાસે આ વાત સાંભલી સમજી આવા પ્રકારનો આધ્યાત્મિક યાવતુ સંકલ્પ થયો - નિશ્ચ જાતિસંપન્ન ભગવંત અહીં આવ્યા છે, અહીં સાપ્ત થયા છે. તો હું ઈચ્છું છું કે તે સ્થવિર ભગવંતને વંદન-નમન કરે (પછી) સ્નાન કરી ચાવતુ શુદ્ધ પ્રવેશ્ય મંગલ ઉત્તમ વસ્ત્રો પહેરી ને ચાલતા ગુણશીલ ચૈત્યે સ્થવિર ભગવંતો પાસે જાય છે અને વંદનનમસ્કાર કરે છે.
ત્યારે સ્થવિરો આશ્ચર્યકારી ધમને કહ્યો. ત્યારે તે ધન્ય સાર્થવાહે ધર્મ સાંભળીને આમ કહ્યું - હે ભગવન ! નિર્ગસ્થ પ્રવચનની હવા કરું છું ચાવતું તે પ્રવજિત થયો. ચાવતુ ઘણાં વર્ષો ગ્રામપય પાળીને ભકત પચ્ચક્ખાણ કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને કાળમાસે કાળ કરીને સૌધમકશે દેવરૂપે ઉપાયો.
ત્યાં કેટલાંક દેવોની ચાર પોયમ સ્થિતિ કહી છે. ત્યાં ધન્યદેવની ચાર પલ્યોપમ સ્થિતિ થઈ. તે ધન્યદેવ તે દેવલોકથી આયુ-સ્થિતિ-ભવનો ક્ષય થતાં અનંતર ઍવીને મહાવિદેહે ક્ષેત્રમાં સિદ્ધ થશે ચાવત સર્વે દુઃખોનો અંત કરશે.
પિ૪] હે જંબુ જેમ ધન્ય સાવિહે ધર્મ સમજીને નહી યાવતુ વિજય ચોરને તે વિપુલ શનાદિનો સંવિભાગ કર્યો નહીં, પણ શરીરની રક્ષા માટે કરેલો. એ રીતે હે જંબૂ! જે આપણા નિર્મન્થ યાવતું પત્તા લઈને નાન, ઉપમદન, પુષ, ગંધ, માળા, અલંકાર, વિભૂષા આદિનો ત્યાગ કરીને આ ઉદાર શરીરના વર્ણ-રૂમ કે વિષયના હેતુથી આરાનાદિ આહાર કરતા નથી, પણ જ્ઞાનદશનાસ્ત્રિ વહન કરવાને જ આહાર કરે છે. તે ઘણાં જ સાધુ-સાદની-શ્રાવકશ્રાવિકા દ્વારા આ લોકમાં જ અર્ચનીય યાવતું પર્યાપાસનીય થાય છે અને પરલોકમાં પણ ઘણાં હસ્ત-કાન-નાકના છેદન તથા હૃદય અને વૃષણના ઉત્પાટન અને ઉબંધન આદિને પામતા નથી. અનાદિ-અનંત દીર્ધ સંસારને યાવતુ પાર પામે છે. જેમ તે ધન્ય સાર્થવાહ પામ્યો.
| હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવંતે યાવત જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે - તેમ હું કહું છું.
• વિવેચન-૫૩,૫૪ -
• x " નHO THIRવના પટ્ટા - શરીરના સંરક્ષણ સિવાય બીજા કારણે નહીં. માટે તે માટે જ. “જહા વ સે ધન્ને' - આ દેટાંત નિકર્ષ છે. અહીં વિશેષથી જણાવવા બહુશ્રુતો આમ કહે છે –
આ રાગૃહને સ્થાને મનુષ્ય ક્ષેત્ર સમજવું, ધન્ય સાર્થવાહના સ્થાને સાધુને જાણવા. વિજય ચોરના સ્થાને શરીર, પુત્રના સ્થાને નિરંતર નિરુપમ નિરાનંદ નિબંધવથી સંયમ જાણવો. સતપ્રવૃતિક શરીરથી સંયમનો વિઘાત થાય છે. આભરણ સ્થાને શબ્દાદિ વિષયો, તેના માટે પ્રવૃત્ત શરીર જ સંયમના વિઘાતમાં પ્રવર્તે છે. હડી-બંધ સ્થાનીય જીવ-શરીરનું અવિભાગ અવસ્થાન છે, રાજ સ્થાનીય કર્મ પરિણામ, રાજપુરુષ સ્થાનીય કર્મના ભેદો, લઘુવક અપરાધ સ્થાને મનુષ્યાયુના બંધ હેતુઓ છે. મૂત્રાદિ મલ સ્થાને પ્રત્યક્ષેપણાદિ પ્રવૃત્તિ. જેમ ભોજનાદિ દાનના અભાવ જેમ આ વિજય પ્રશ્રવણાદિના ત્યાગ માટે પ્રવર્તતા નથી. એ પ્રમાણે શરીર પણ અશન રહિત પડિલેહણાદિમાં પ્રવર્તતો નથી. પંથકના સ્થાને મુગ્ધ સાધુ, સાર્યવાહી સ્થાને આચાર્ય. તે જ વિવક્ષિત સાધુ ભોજનાદિ વડે શરીરને ઉપકાર કરતાં - X • વેદના-વૈયાવરસ્યાદિ ભોજન કારણે શરીરને સંતોષે છે.
મોક્ષાના સાધનરૂપમાં આહાર રહિત દેહ જે પ્રવર્તતો નથી, તેથી સાધુએ તેને ધન્યની જેમ પોષણ કરવું. * * *
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #60
--------------------------------------------------------------------------
________________
૧/-/3/૫
ક અધ્યયન-3-અંડ ૬
— xxxx o હવે ત્રીજું અંડક' નામ અધ્યયન. તેનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે - તેમાં આસક્ત, અનાસક્તના દોષ-ગુણ કહ્યા. * * અહીં શંકિત અને નિ:શંકના દોષગુણ કહે છે. સંયમશુદ્ધિના જ હેતુભૂત સમ્યકત્વશુદ્ધિ વિઘેય-પણે ઉપદેશાય છે. તે સંબંધે આવેલ સૂક્ષ્મ
ભાવના છે શ્રમણ ભગવત મહાવીર જ્ઞાતાધામકથાના બીજ અધ્યયનનો આ અર્થ કહો, તો ત્રીજ અધ્યયનનો અર્થ શું છે?
હે ભૂા તે કાળે, તે સમયે ચંપાનગરી હતી - વર્ણન. તે ચંપાનગરીની બહાર ઈશાન દિશામાં સુભૂમિભાગ ઉધાન હતું. તે સર્વઋતુક... સુરમ્ય, નંદનવન સમાન સુખકારી, સુગંધયુકત અને શીતલ છાયાણી વ્યાપ્ત હતું.
તે સુભૂમિભાગ ઉધાનની ઉત્તરે એક દેશમાં માલુકાકચ્છ હતું - વર્ણન. તેમાં એક ઉત્તમ મસુરીએ પુટ-પયfપગત-પિડતમાન શત વણ-નિવણ-નિરપહdપોલી મહી પ્રમાણ બે ઉડાને જન્મ આપ્યો. આપીને પોતાની પાંખના વાયુથી સંરાતી, સંગોપતી રહે છે.
- તે ચંપાનગરીમાં બે સાવિાહ-પુત્ર રહેતા હતા. તે આ - જિનદત્તપુત્ર અને સાગરદતપુx. તે બંને સાથે જમ્યા. સાથે મોટા થયા, સાથે ધૂળમાં રમ્યા, સાથે વિવાહિત થયા. તેઓ અન્યોન્ય અનુરકત-યાનુdd-છંદાણુવત-હદયનું ઇચ્છિત કાર્ય કરનારા, પરસ્પરના ઘરોમાં કૃત્ય, કરણીય, અનુભવતા વિચરતા હd.
• વિવેચન-પ૫ :
સૂબ સરળ છે. વિશેષ આ • પધ્ધ૩૬ - વસંતાદિ સર્વે ઋતુઓ, તેમાં પુષ્પાદિ વનસ્પતિનો સમુદભવ છે, ક્યાંક મોડા દેખાય છે. સર્વ ઋતુક પુષ્પ-ફળથી સમૃદ્ધ. તેથી જ સુરમ્ય. નંદનવન-મેરનું બીજું વન, તેની જેમ શુભ કે સુખ સુગંધી અને શીતળ છાયા વડે વ્યાખ પુષ્ટ ઉપયિત, પર્યાયિ-પ્રસવકાળ ક્રમથી આવેલ. પિટચોખાનો લોટ, ઉંડી-પિંડી, તેની જેમ સફેદ. નિર્વાણ-વ્રણરહિત, નિરુપહત-વાયુ આદિથી અનુપહત ભિન્ન વચ્ચે પોલા, તે મુકી પ્રમાણ હતા. મયૂરીના અર્ધા કુકડીના ઇંડા નહીં. - સંરક્ષયની-પાળે છે, સંગોપાતી-સંગોપન કરે છે, સંવેટયંતી-પોષે છે. તેઓ એક દિવસે જ જમેલા, સાથે જ વૃદ્ધિ પામેલા, સમાન બાળભાવવથી સાયે ધૂળમાં મેલ, સમાન ચૌવન આરંભત્વથી એક અવસરે જાતકામવિકારતાથી પોત-પોતાની પનીને તેવી દષ્ટિ વડે જોતાં અથવા અન્યોન્યના ગૃહદ્વારને સાથે જોતાં, તેમાં પ્રવેશવાના સ્વભાવવાળા, પરસ્પર અનુરાગી-સ્લેવાળા, પરસ્પર અનુસરતા, અભિપ્રાયને અનુસરનારા (ઈત્યાદિ બંને મિત્રો) હતા.
• સૂત્ર-પ૬, -
(પ) ત્યારે તે સાવિાહ ો કોઈ સમયે મહા. એક ઘરમાં આવી સાથે બેઠા અને આવો પર વાતલિાપ થયો કે હે - દેવાનુપિયા આપણને જે સુખ,
૧૦૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દુઃખ, વચા, વિદેeiાન પ્રાપ્ત થાય, તેનો આપણે એકબીજા સાથે વિહિ કરવો. એમ વિચારી બને એ આવો સંકેત પરસ્પર સ્વીકાર્યો. પછી પોત-પોતાના કાર્યમાં લાગી ગયા.
પિ] તે ચંપાનગરીમાં દેવદત્તા ગણિકા રહેતી હતી. તેણી આય યાવતુ ભોજન-પાન યુક્ત હતી. તેણી ૬૪ષ્કળમાં પંડિતા, ગણિકાના ૬૪-ગુણોથી યુકત ર-વિરોષ ફીડામાં રમમાણ, ર૧-રતિગુણ પ્રધાન, પુરષોપચાર કુશાળ, સુપ્ત નવે અંગ જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષામાં વિશારદા, શૃંગારગૃહવતું, સુંદર વેશવાળી, સુંદર ગતિ-હાસ્ય આદિમાં કુશાળ, ઉંચી વાવાળી, સહરાલંભી હતી. રાજ દ્વારા તેને છા-ચામર-બાલ વિંઝણો અપાયેલ હતો. કણીરથ ઉપર આરૂઢ થનારી અને ઘણી હજરો ગણિકાનું આધિપત્ય કdી વિયdી હતી.
ત્યારે તે સાર્થવાહ ોએ અન્ય કોઈ દિવસે મધ્યાહુ કાળે ભોજન પછી આચમન કરી, ચોખા થઈ, પરમ શુચિભૂત થઈ, ઉત્તમ સુખાસને બેસી આવો પર કથા-સમુKHપ કો કે - આપણે માટે છે દેવનુપિય? એ શેયર છે કે કાલે ચાવ4 વિપુલ આશનાદિ તૈયાર કરાવી, તે વિપુલ આશનાદિ, ધૂપ-પુષગંધ-વા લઈને. દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની ઉધાન શોભાને અનુભવતા વિચરીએ. એમ કહી-પરસ્પર આ વાતને સ્વીકારી.
પછી કાલે પ્રભાત થતાં કૌટુંબિક પુરોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જાઓ, વિપુલ આશનાદિ તૈયાર કરાવો. તે વિપુલ આશનાદિ તથા ધૂપ-પુષ્પ લીને સુભૂમિ ભાગ ઉધાનમાં નંદા પુષ્કરિણીએ જાઓ. ત્યાં સમીપમાં ખૂણા મંડપ તૈયાર કરાવો. પછી પાણી છાંટી, સાફ કરી, લીંપણ કરી, સુગંધ યાવ4 યુકત કરો. ત્યાં અમારી રાહ જોતાં ઉભા રહો યાવ4 થી રાહ જોતાં ઉભા રહે છે.
ત્યારપછી સાર્થવાહ પુખો ભીજી વખત કૌટુંબિક પક્ષોને બોલાવે છે, બોલાવીને કહ્યું - જલ્દી સમાન બુર અને પૂંછડાવાળા, સમ હિતિ તિષ ગ્ર શીંગડાવાળા, ચાંદીની ઘંટડીવાળા, સ્વર્ણ જડિત સુતી દોરીની નાથથી બાંધેલા, નીલકમલ કલંગી યુકત, શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડેલ, વિવિધ મણી-રતનસુવર્ણ ઘટીના સમૂહથી યુકત શ્રેષ્ઠ લક્ષણી ય થાઓ. તેઓ પણ તેવો જ આ લાવે છે.
પછી તે સાર્થવાહ ો લ્હાયા યાવત્ અલંકૃવ શરીર થઈ રથમાં આરૂઢ થયા. પછી દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. આવીને તે થમાંથી ઉતરીને દેવદત્તાના ઘરમાં પ્રવેશ્યા. પછી તે દેવદત્તા તેમને આવતા જોઈ, હર્ષિત થઈ, આસનથી ઉભી થઈ, સાત-આઠ પગલાં સામે ગઈ, જઈને છે. સાયવિાહ પુત્રોને આમ કહ્યું - આગમન પ્રયોજન કહો.
ત્યારે તે સાર્થવાહ પpોએ દેવદત્તાને કહ્યું - અમે તારી સાથે સુભૂમિભાગ ઉધાનની શોભા અનુભવતા વિચરવા ઈચ્છીએ છીએ. ત્યારે તે દેવદત્તા તે બંનેની આ વાતને સ્વીકારીને, નાન-મંગલ કાર્ય કરી યાવતું લખી સમાન
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/3/૫૬,૫૭
૧09 વેશધારણ કરી સાર્થવાહ પુત્રો પાસે આવી. પછી તે સાર્થવાહ યુગો, ગણિકા સાથે રથમાં બેઠા.
પછી ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ સુભૂમિ ભાગ ઉધાનમાં નંદાપુષ્કરિણીએ આવ્યા, આવીને રથમાંથી ઉતય, પછી તેમાં ઉતરીને જળ વડે સ્નાન કર્યું, જળકીડા કરી, સ્નાન કરી, દેવદત્તા સાથે બહાર નીકળી છૂણામંડપમાં આવ્યા. તેમાં પ્રવેશ કર્યો. કરીને સવલિંકર વિભૂષિત થયા, આad-વિશ્વસ્ત થઈ ઉત્તમ સુખાસને બેસી દેદા સાથે વિપુલ આશનાદિ, ધૂપ-પુષ્પગંધ-
વના આસ્વાદનવિવાદપરિભોગ કરતાં વિચરે છે. ભોજન પછી દેવદત્તા સાથે વિપુલ માનુષી કામભોગ ભોગવતા વિચરે છે.
• વિવેચન-૫૬,૫૩ :
૩- કોઈ એક દેશમાં, મળ્યા, કોઈ એકના ઘેર બેઠા. -x - પરસ્પર તેમણે વાત કરી • x • સંકેત સ્વીકાર્યો. ગીતનૃત્યાદિ સ્ત્રીજનો ચિત વાત્સ્યાયન પ્રસિદ્ધ ૬૪-કળા, આલિંગનાદિ ૬૪-ગણિકા ગુણો, એ પણ વાસ્યાયન પ્રસિદ્ધ છે. તેવી નવયૌવના થયેલી, સંગત ગતિ-હાસ્ય-ભાષા-વિહિત-વિલાસ ઈત્યાદિમાં કુશળ હતી. વાંચનાનંતરમાં આટલું અધિક છે - સુંદર સ્તન, જઘન, વંદન, ચરણ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ યુક્ત હતી. - x - રાજાએ આપેલ છત્ર, ચામર, વીઝણાદિ યુક્ત હતી.
કણરથ-વાહન વિશેષ તે કોઈક ઋદ્ધિવાળા પાસે જ હોય, તે તેમની પાસે હતો. લઘુકરણ-ગમનાદિમાં શીઘ ક્રિયાદક્ષ. યંગ-ચૂંપાદિ વડે યોજિત. • x • યુવાન બળદોથી યુક્ત વાહન લાવો. સમ-તુલ્ય, લિખિત-શસ્ત્ર વડે બાહ્ય વયા દૂર કરી વીણ શૃંગ કરાયેલ. - x - જંબૂનદમય-સુવર્ણમય, કલાપ-કંઠાભરણ વિશેષ, યોકચૂપ સાથેનું ગળાને અંકુશમાં રાખવાનું દોરડું, સૂબજૂક-સુતરાઉ દોડું. * * * * - આપીડ-શેખર, ઈત્યાદિ - x - બીજી વાંચનામાં આટલું અધિક છે - સુજાત લાકડાનું ચૂપ, તેનાથી સંગત સરળ, શુભ, સુઘટિત, નિર્મિત જેમાં છે કે, પ્રવહણયાન - ૪ -
• સૂત્ર-૫૮ થી ૬૧ -
[૫૮] ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દિવસના પાછલા પ્રહરમાં દેવદત્તા ગણિકા સાથે છૂણામંડપથી નીકળ્યા, હાથમાં હાથ નાંખીને સુભૂમિભાગમાં ઘણાં આલિ-કદલી-લતા-આસન-પેક્ષણ-પ્રસાધન-મોહન-સાલ-જાલ અને કુસમગૃહોમાં ઉધાનની શોભાને અનુભવતા વિચરે છે.
૫૯] ત્યારપછી તે સાર્થવાહ યુગો માલુકાચ્છમાં જળ નીકળ્યા. ત્યારે તે વનમયુરીએ તેમને આવતા જોયા, જોઈને ભયભીત થઈo મોટા મોટા શબદોથી કેકારવ કરતી કરતી માલુકા કચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળીએ રહીને તે સાર્થવાહપુત્ર અને માલુકાકચ્છને અનિમિષ દષ્ટિએ જોતીજોતી રહી.
ત્યારે તે સાર્થવાહ પુત્રોએ એકીભાજને બોલાવીને આમ કહ્યું- દેવાનુપિય !
આ વનમયુરી આપણને આવતા જોઈને ડરી ગઈ, તબ્ધ થઈ, કાસિત-ઉદ્વિગન થઈને ભાગી ગઈ. મોટા-મોટા શબ્દોથી યાવતુ આપમને અને માલુકાકચ્છને જોતી-જતી રહી છે, તેથી આનું કોઈ કારણ હોવું જોઈએ.
એમ કહી તે બંને માલુકા કચ્છમાં પ્રવેશ્યા. ત્યાં પુષ્ટ, પવિગત યાવતું બે મયુરી અંડ જોઈને એકમેકને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયા આપણે માટે શ્રેયકર છે કે આ વન મયુરીઅંડકને આપણી જાતિવંત કુકડીના ઇંડા સાથે મુકાવીએ. તેનાથી તે જાતિમંત કુકડીઓ આ ઉડાને પોતાના ઈંડાની સાથે પાંખોની હવાથી સંરક્ષણ-સંગોપન કરતી વિચરશે. પછી આપણને આ બે ક્રીડા કરતા મયુરી-બાળક પ્રાપ્ત થશે.
આમ વિચારી પરસાર આ અર્થને સ્વીકારી, પોતપોતાના દાચચેટકને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ. આ ઇંડાને લઈને આપણી જાતિવંત કુકડીના ઇંડા સાથે મૂકો. ચાવત તેઓ મૂકે છે. ત્યારપછી તે સાર્થવાહ
મો દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની, ઉધાનની શોભા અનુભવતા વિચરીને તે જ યાનમાં આરૂઢ થઈને ચંપાનગરીએ દેવદત્તાના ઘેર ગયા. જઈને તેના ઘરમાં પ્રવેશ્યા, પછી ગણિકાને વિપુલ જીવિતાઉં પતિદાન આપે છે. આપીને સરકારી, સન્માનીને પછી દેવદત્તાના ઘેરથી નીકળે છે. પોતાને ઘેર આવે છે. આવીને પોત-પોતાના કાર્યમાં સંલગ્ન થઈ ગયા.
૬િo] ત્યારપછી જે સાગરદત્ત પુત્ર સાવિાહEાક હતો, તે કાલે ચાવતું સુર્ય ઉગ્યા પછી, વનમયુરી અંડક પાસે આવ્યો. પછી તે મયુરી ઉંડામાં શકિત, કાંક્ષિત, વિચિકિત્સા સમાપH, ભેદ સમાપm, કલુષ સમાપન્ન થઈ, વિચારવા લાગ્યો કે આ ઇંડામાંથી કીડા કરવા માટેનું મયુરી બાળક ઉતાW થશે કે નહી? તે મયુરી અંડકને વારંવાર ઉદ્વર્તન, પરિવર્તન, આસારણ, સંસારણ, ચલિત, સ્પંદિત, ઘહિત ક્ષોભિત કરવા લાગ્યો. વારંવાર તેને કાન પાસે લઈ જઈ ખખડાવવા લાગ્યો. ત્યારે તે મયુરી અંડક વારંવાર ઉદ્વર્તન કરતા યાવત્ નિર્જીવ થઈ ગયું.
- ત્યારે તે સાગરદત્ત પુત્ર સાર્થવાહ શાક અન્ય કોઇ દિને મયુરી અંડક પાસે આવ્યો, આવીને તે મયુરી અંડકને નિજીવ જુએ છે. જોઈને અહો! આ મયુરી બસુ મારે ક્રીડા કરવા યોગ્ય ન રહ્યું એમ વિચારી ઉપહત મનવાળો થઈ ચાવતું ચિંતાગ્રસ્ત થયો.
એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! આપા જે સાધુ-સાદની, આચાર્યઉપાધ્યાય પાસે દીક્ષા લઈ પાંચ મહાવ્રત ચાવત્ છ જવનિકાયમાં નિન્ય પ્રવચનમાં શંકિત યાવ4 કલેષયુકત થાય છે. તે ભવમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકાશી હીલના-નિંદ-હિંસા-ગહ-પરાભવને પામે છે, પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવત સંસારમાં ભમે છે.
૬૧] ત્યારે તે જિનદત્ત પુત્ર મયુરી અંડક પાસે આવે છે, આવીને તે મયુરી અંડકમાં નિઃશંકિત રહ્યો. મારા ઇંડામાંથી ક્રીડા કરનાર મયુરી બાળક
Page #62
--------------------------------------------------------------------------
________________
૧/-/૩/૫૮ થી ૬૧
અવશ્ય થશે, એમ નિશ્ચય કરી, તે મયુરી અંડકનું વારંવાર ઉર્તન ન કર્યું યાવત્ ખખડાવ્યુ નહીં, ત્યારે તે મયુરી અંડક ઉદ્ધર્તન ન કરવાથી ચાવત્ ન ખખડાવવાથી, તે કાળે - તે સમયે ઠંડુ ફૂટીને મયૂરી બચ્ચાનો જન્મ થયો. ત્યારે તે જિનદત્તપુત્ર તે મયુર બચ્ચાને જુએ છે. જોઈને હષ્ટ-તુષ્ટ થઈ મયુર પોષકને બોલાવીને આમ કહ્યું –
હે દેવાનુપ્રિય ! તું આ મયુરબાળકને અનેક મયુરને પોષણ યોગ્ય દ્રવ્યોથી અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરો. નૃત્યકળા શીખવો. ત્યારે તે મયુરપોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયુરને ગ્રહણ કર્યો, કરીને પોતાને ઘેર આવ્યા. આવીને તે મયુર બાળકને યાવત્ નૃત્યકળા શીખવાડી.
ત્યારે તે બાળમયુર બાલ્યભાવને છોડીને વિજ્ઞાન ચૌવન લક્ષણવ્યંજન માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ, પીંછા-પાંખો સમૂહ યુક્ત, આશ્ચર્યકારી પીંછા, ચંદ્રક શતક અને નીલ કંઠક યુક્ત, નૃત્ય કરવાના સ્વભાવવાળો, ચપટી વગાડતા અનેક શત નૃત્ય અને કેકારવ કરતો હતો.
ત્યારે તે મયુરપોષકોએ તે બાળ મસુરને, બાળભાવથી મુક્ત થતા યાવત્ કેકારવ કરતો જાણીને તે મયુરને જિનદત્તપુત્ર પાસે લઈ ગયા. ત્યારે તે જિનદત્ત
પુત્ર - ૪ - યાવત્ મયુરને જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, તેઓને જીવિત યોગ્ય વિપુલ પ્રીતિદાન દઈ યાવત્ રવાના કર્યા.
૧૦૯
ત્યારે તે મથુર જિનદત્ત પુત્ર વડે ચપટી વગાડતાં જ લાંગુલ ભંગ સમાન ગરદન નમાવતો હતા, તેના શરીરે પરસેવો આવતો, વિખરાયેલ પીંછાવાળી પાંખને શરીરથી જુદો કરતો, તે ચંદ્રક આદિ યુક્ત પીંછાના સમૂહને ઉંચો કરતો, સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો હતો.
ત્યારે તે જિનદત્તપુત્ર તે મયુરને ચંપાનગરીના શ્રૃંગાટક યાવત્ માર્ગોમાં સેંકડો, હજારો, લાખોની હોડમાં જય પામતો વિચરે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ-સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયોમાં, નિગ્રન્થ પ્રવચનોમાં નિઃશંકિત, નિષ્કાંતિ. નિર્વિચિકિત્યિક રહે છે. તે આ ભવમાં ઘણાં શ્રમણ, શ્રમણીમાં યાવર્તી સંસારનો પાર પામશે.
એ પ્રમાણે હૈ જંબૂ ! ભગવંત મહાવીરે જ્ઞાતાના ત્રીજા આધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
• વિવેચન-૫૮ થી ૬૧ :
હથસંગેલ્લી-પરસ્પર હસ્તાવલંબન. આલિ-કદલિ બંને વનસ્પતિ વિશેષ છે. લતા-અશોકલતાદિ, અચ્છણ-આસન, પેચ્છણ-પ્રેક્ષણક, પસાહણ-પ્રસાધન, મંડન.
મોહન-મૈથુન, સાલ-શાખા અથવા વૃક્ષ વિશેષ, જાલધર-જાળી યુક્ત ઘર, કુસુમ
પ્રાયઃવનસ્પતિ - ૪ -
શંકિત-આ નિપજશે કે નહીં ?, કાંક્ષિત-તેના ફળની આકાંક્ષા, ક્યારે નીપજશે એવા ફળની ઉત્સુકતાવાળો. વિચિકિત્સિત-મયુર થઈ જાય તો પણ તે મયૂર શું મારે
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
રમવાલાયક થશે કે નહીં ? ભેદ સમાપન્ન-મતિનો àધા-ભાવ પ્રાપ્ત. - ૪ - કલુષસમાપન્ન
મતિ માલિત્યને પામેલ.
૧૧૦
ઉદ્ઘર્દયતિ-અધો ભાગને ઉપર કરવો, પરિવર્તયતિ-તે રીતે જ ફરી સ્થાપના, આસારયતિ-સ્વસ્થાનને થોડું ત્યજીને, સંસાર યતિ-સ્થાનાંતરે લઈ જવાથી, સ્પંદયતિકંઈક ચલનથી, ઘયતિ-હાથ સ્પર્શવાથી, ક્ષોભયતિ-તેમાં પ્રવેશવા દ્વારા. કર્ણમૂલંસિપોતાના કાનની સમીપે લઈને, ટિર્ફિયાવેતિ-ખખડાવવા રૂપ શબ્દ કરે છે.
હીલનીય-ગુરુના કુળ આદિને ઉઘાડા પાડવા. નિંદનીય-કુત્સનીય, ભિંસનીયલોકો મધ્યે નિંદવા, ગહણીય-સમક્ષ જ પરાભવ કરવો. - ૪ - નલગ-નાટ્ય, ૪ - ૪ - માન-વિખંભથી, ઉન્માન-પહોડાઈથી, પ્રમાણ-આયામથી, પેહુણકલા-મયુરાંગ કલાપ - ૪ - ૪ - ચપ્પુટિકા-ચપટી, કેકાયિત-મયૂરોનો શબ્દ - ૪ - અંગોલાભંગ સિરોહરિ-સિંહાદિની પુંછડા માફક વક્ર કરવું - તે પુંછડાનો ભંગ, શિરોધર-ડોક. સ્વેદાપન્ન-પરસેવો થવો આદિ. પ્રકિર્ણ - વિકિર્ણ પાંખો જેની છે તે. ઉત્થિતાઉર્વીકૃત્, ચંદ્રકાદિ - ચંદ્રક વગેરે મયૂરાંગક વિશેષોપેત. કેકાયિતશત-શબ્દ વિશેષશત,
પણિત-વ્યવહાર વડે.
અહીં કૃત્તિકારે ગાથા મૂકેલ છે, જેનો અનુવાદ અહીં કર્યો નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #63
--------------------------------------------------------------------------
________________
૧/-/૪/૬૨
અધ્યયન-૪-‘કૂર્મ' (કાચબો)
— * — * — * - * — * —
૧૧૧
॰ હવે “કૂર્મ” નામે ચોથું અધ્યયન-તેનો પૂર્વ સાથે આ સંબંધ છે - પૂર્વ અધ્યયનમાં પ્રવચન-અર્થમાં શંકિત, અશંકિતના દોષ-ગુણો કહ્યા, અહીં પંચેન્દ્રિયોમાં તે ગુપ્તાગુપ્તમાં કહે છે.
સૂત્ર-૬૨ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે જ્ઞાતના ત્રીજા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો ચોથા “જ્ઞાતનો શો અર્થ કહ્યો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણારસી નગરી હતી-વર્ણન. તે વણારસી નગરી બહાર ઈશાન કોણમાં ગંગા મહનદીના મૃતગંગાતીર નામે દ્રહ હતું. તેના અનુક્રમે સુંદર સુશોભિત કિનારો હતો. શીતલ-ગંભીર જળ હતું. સ્વચ્છ, વિમલ, જળથી પરિપૂર્ણ હતું. પત્ર-પુષ્પ-પલાશથી આચ્છાદિત હતું. ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરી, શતપત્ર, સહસ્ર પત્રાદિ કેસર પુષ્પોપચિત, પ્રાસાદીય હતું.
તેમાં ઘણાં સેંકડો, હજારો, લાખો, મત્સ્યો, કચ્છપો, ગ્રાહો, મગરો, સુસુમારોનો સમૂહ નિર્ભય, નિરુદ્વેગ, સુખ-સુખે રમણ કરતાં વિચરતા હતા. - - તે મૃતગંગા દ્રહની સમીપે એક મોટો માલુકા કચ્છ હતો - વર્ણન. તેમાં બે પાપી શીયાળ વસતા હતા. તે પાપી, ચંડ, રૌદ્ર, તેમાં દત્ત ચિત્ત, સાહસિક, કતરંજિત હાથવાળા, માંસાર્થી, માંસાહારી માંસપ્રિય, માંસ લોલુપ, માંસ ગદ્વેષતા રાત્રિ અને વિકાલચારી તથા દિવસના પ્રચ્છન્ન રહેતા હતા.
ત્યારે તે મૃતગંગાતીર દ્રહથી અન્ય કોઈ દિવસે સૂર્યનો ઘણાં સમય પહેલાં અસ્ત થતા, સંધ્યા વ્યતીત થતાં, કોઈ વિરલ માણસ જ ચાલતા-ફરતા હતા, ઘેર વિશ્રામમાં હતા. ત્યારે આહારાર્થી, આહાર ગàક બે કાચબા ધીરેધીરે બહાર નીકળ્યા. તે જ મૃતગંગા-દીર દ્રહની આસપાસ ચો તરફ ફરતા પોતાની આજીવિકાથે ફરતા હતા.
ત્યારપછી તે આહાર્થી યાવત્ આહાર ગદ્વેષક બંને પાપી શીયાળો, માલુકા કચ્છથી નીકળ્યા, નીકળીને મૃતગંગા તીર દ્રહે આવ્યા. ત્યાં જ આસપાસ ચોતરફ ફરતા આજીવિકાર્થે વિચરવા લાગ્યા.
ત્યારે તે પાપી શીયાળોએ તે બંને કાચબાને જોયા, જોઈને તે કાચબા પાસે જવા નીકળ્યા. ત્યારે તે કાચબા તે પાપી શીયાળને આવતા જોઈને ભયભીત, ત્રસ્ત, સિત, ઉદ્વિગ્ન, સંજાતભયથી પોતાના હાથ, પગ, ગ્રીવાને પોતાના શરીરમાં સંહરી લીધા, પછી નિશ્ચલ, નિસ્યંદ, મૌન થઈને રહ્યા. ત્યારે તે પાપ શીયાળો કાચબાઓ પાસે આવ્યા, આવીને કાચબાને ચોતરફથી ઉદ્ધર્તીત, પરિવર્તીત, આસાર, સંસાર, ચલન, ઘન, સ્પંદન, ક્ષોભિત કરવા લાગ્યા. નખો વડે ફાડવા લાગ્યા, દાંત વડે ગુંથવા લાગ્યા, પરંતુ કાચબાના શરીરને થોડી, વધુ કે વિશેષ બાધા પહોંચાડવામાં કે છવિચ્છેદ કરવામાં સમથ ન થયા.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે પાપી શીયાળો આ કાચબાને બીજી-ત્રીજી વખત પણ ચોતરફથી ઉત્ક્રર્તીત યાવત્ છવિચ્છેદ કરવામાં સમર્થ ન થયા. ત્યારે થાત, તાંત, પરિતાંત, નિર્વિર્ણ થઈને ધીમે ધીમે પાછા ચાલ્યા ગયા, એકાંતમાં જઈને નિશ્ચલ, નિષંદ, મૌન થઈને રહ્યા.
ત્યારે એક કાચબાઓ તે પાપી શીયાળને ઘણાં સમય પહેલાં, દૂર ગયા જાણીને ધીમે ધીમે એક પગ બહાર કાઢ્યો. ત્યારે તે પાપી શીયાળોએ, તે કાચબાને ધીમે ધીમે એક પગ બહાર કાઢતો જોઈને ત્યાં ઉત્કૃષ્ટ, શીઘ્ર, ચપળ, વરિત, ચંડ, જય કરનારી, વેગવાળી ગતિથી તે કાચબા પાસે જઈને, તે કાચબાના તે પગને નખ વડે વિદારી, દાંત વડે ચુંથી, પછી તેનું માંસ અને લોહીનો આહાર કર્યો.
૧૧૨
પછી તે કાચબાને ચોતરફ ઉદ્ધર્તીત કર્યો યાવત્ છવિચ્છેદ કરવા સમર્થ ન થયા, ત્યારે બીજી વખત પાછા ગયા. એ પ્રમાણે ચારે પણ પગોને કહેવા યાવત્ ધીમે ધીમે ગરદન બહાર કાઢી ત્યારે તે પાપી શીયાળોએ તે કાચબા વડે ગરદન બહાર કઢાતા જોઈ, શીઘ્ર-ચપળાદિ ગતિથી, નખ અને દાંત વડે કપાળને અલગ કરી દીધું. પછી તે કારાબાને જીવિતથી રહિત કરી તેના માંસ અને લોહીનો આહાર કર્યો.
એ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી, આચાર્યઉપાધ્યાય પાસે દીક્ષિત થઈને પાંચે ઈન્દ્રિયોમાં અણુપ્ત થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ (ચારે) દ્વારા હીલનીય આદિ થઈ પરલોકમાં પણ ઘણો દંડ પામી યાવત્ પરિભ્રમણ કરે છે જેમ તે અગુપ્તેન્દ્રિય કાચબો [મૃત્યુ પામ્યો]
ત્યારે તે પાપી શીયાળો બીજા કાચબા પાસે આવ્યા. તે કારાબાને ચોતરફથી ઉદ્ધર્તીત યાવત્ દંત વડે વિદારી યાવત્ છવિચ્છેદ કરવાને સમર્થ ન થયા. પછી તેને બીજી-ત્રીજી વખત પણ તે કાચબાને કંઈ પણ બાધા, વિબાધા યાવત્ છવિચ્છેદ કરવા સમર્થ ન થયા. ત્યારે શ્રાંત, પ્રાંત, પત્રિાંત, નિર્વિર્ણ થઈ, જ્યાંથી આવેલ. ત્યાં પાછા ગયા.
ત્યારે તે કાચબાએ તે પાપી શીયાળોને ઘણાં કાળથી ગયેલા અને દૂર ગયેલા જાણીને ધીમે ધીમે પોતાની ગરદન બહાર કાઢી કાઢીને દિશાવલોક
કર્યો. કરીને એક સાથે ચારે પગ બહાર કાઢ્યા. પછી ઉત્કૃષ્ટ કૂર્મ ગતિથી દોડતા-દોડતા મૃતગંગાતી દ્રહે આવ્યો. આવીને મિત્ર, જ્ઞાતિ, નિક, સ્વજન, સંબંધી, પરિજન સાથે મળી ગયો.
આયુષ્યમાન શ્રમણો ! એ રીતે આપણાં જે સાધુ-સાધ્વી પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત થઈને યાવત્ જેમ તે ગુપ્તેન્દ્રિય કાચબો.
હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે ચોથા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે - તેમ હું કહું છું.
• વિવેચન-૬૨ :
અર્થ સુગમ છે. વિશેષ એ - જે દેશમાં ગંગાજળ ઢોળાય છે. અનુક્રમે સુષ્ઠુ
Page #64
--------------------------------------------------------------------------
________________
૧/-/૪/૬૨
૧૧૩
થયેલ તટ, તેમાં જે અગાધ, શીતળ જળ છે, ક્યાંક સ્વચ્છ-વિમલ-સલીલ પદો છે. પ્રતિચ્છન્ન-આચ્છાદિત. સંછન્ન-આચ્છાદિત, પત્ર-પદ્મિની દલ, બિશ-પદ્મિનીમૂલ, મૃણાલનલિનનાલ, પાઠાંતરથી પદ્મિનીદલ, કુસુમદલથી આચ્છાદિત. ઘણાં ઉત્પલાદિ, કેસર પ્રધાન-જળ પુષ્પોથી સમૃદ્ધ. તેમાં ઉત્પલાદ, કુમુદ, પુંડરી, શતાદિથી ઉપયિત.
તે ૫૫દથી પરિભુજ્યમાન કમળ, સ્વચ્છ-વિમલ-સલિલ વડે પૂર્ણ. જેમાં મત્સ્ય, કાચબાઓ ભમે છે, અનેક પક્ષી ગણ મિથુનાર્થે વિચરે છે. - ૪ - ૪ - પાપકારીપણાથી પાપી, ક્રોધ વડે ચંડ, ભીષણાકાર વડે રૌદ્ર, તેનાથી તે વિવક્ષિત વસ્તુ પામવા ઈચ્છે છે, સાહસથી પ્રવૃત્ત, - x - માંસાદિને પ્રાર્થતા, માંસાદિનું ભોજન કર્યા, માંસાદિ
વલ્લભ, માંસ લંપટ, માંસની ગવેષણા કરતા રાત્રિ અને સંધ્યામાં ફરવાના સ્વભાવવાળા, દિવસે છૂપાઈને રહેતા હતા.
સૂર્ય અત્યંત અસ્ત થતા, સંધ્યા વીતતા, મનુષ્યો ભ્રમણથી વિરત થઈ, - x
- જન સંચાર વિરહિત હોય છે. - ૪ - X +
છવિચ્છેદ-શરીર છેદ. શરીથી શ્રાંત, મનથી ખિન્ન કે ઉભયથી પરિત્રાંત. - x - કાચબાની ઉત્કૃષ્ટ ગતિથી, ત્વરિતાદિ ગતિ વડે. - ૪ -
જ્ઞાતોપનય નિગમન સરળ છે. - x - વિશેષ આ-કાચબો તે સાધુ, શીયાળ તે રાગ-દ્વેષ, પાંચ ઈન્દ્રિયો, શબ્દાદિ વિષયમાં ઈન્દ્રિય પ્રવૃત્તિ - x - ઈત્યાદિ વૃત્તિ સરળ છે. અહીં વૃત્તિકારે બે ગાથા મૂકી છે. - જે સરળ છતાં મનનીય છે. જરૂર જોવી. કેમકે તે નિષ્કર્ષરૂપ ગાથા છે.
14/8
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અધ્યયન-૫-“શૈલક'
— * - * — * - * —
• હવે શૈલક નામે પાંચમું જ્ઞાત અધ્યયન-આનો પૂર્વની સાથે આ સંબંધ છે • પૂર્વમાં અસંલીન-સંલીન ઈન્દ્રિયનો અનર્થ-અર્થ કહ્યો, અહીં પહેલા અસંલીન થઈ
પછી સંલીન થનારની અર્થ પ્રાપ્તિ કહે છે.
- સૂમ-૬૩ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે ચોથા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્ ! પાંચમાં જ્ઞાતનો શો અર્થ કહ્યો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. તે પૂર્વે-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી હતી. નવ યોજન લાંબી, બાર યોજન પહોળી હતી, કુબેરની મતિથી નિર્મિત, સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકાર, પંચવર્ષી વિવિધ મણિના બનેલ કાંગરાથી શોભિત, અલકાપુરી સદેશ, પ્રમુદિત-ક્રીડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ હતી.
તે દ્વારવતી નગરી બહાર ઈશાનખૂણામાં રૈવતક પર્વત હતો, તે ઉંચો, ગગનતલને સ્પર્શતા શિખરવાળો, વિવિધ ગુચ્છ-ગુલ્મ-લતા-વેલથી વ્યાપ્ત હતો. હંસ-મૃગ-મયુર-કીય-સારસ-ચક્રવાક-મેના-કોયલના ઝુંડોથી વ્યાપ્ત હતો. અનેક તટ-કટક-વિવ-ઉઝર-પ્રપાત-પ્રાભાર-શિખર પ્રચુર હતો. અારણ, દેવસમૂહ, ચારણ, વિધાધરોના યુગલોથી યુક્ત હતો. તેમાં દશાર વંશીય વીર પુરુષો, ત્રૈલોક્યમાં બળવાન, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, પ્રાસાદીયાદિ હતા. તે રૈવતકની સમીપ નંદનવન ઉર્ધાન હતું, તે સઋિતુક પુષ્પ-ફળ સમૃદ્ધ, રમ્ય, નંદનવન સશ પ્રાસાદીયાદિ હતું.
તે ઉધાનના બહુ મધ્ય દેશ ભાગે સુરપ્રિય યક્ષાયતન હતું.
તે દ્વારવતીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહેતો હતો. તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશાહ, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુદો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહારોન આદિ ૫૬,૦૦૦ બળવાન પુરુષો, રુમીણી
આદિ ૩૨,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ અને બીજા પણ ઘણાં ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ વગેરે તથા વૈતાઢ્ય ગિરિ અને સમુદ્ર પર્યન્ત દક્ષિણાઈ ભરતનું અને દ્વારવતી નગરીનું આધિપત્ય યાવત્ પાલન કરતો વિચરતો હતો.
• વિવેચન-૬૩ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ - ધનપતિ એટલે વૈશ્રમણ, તેની મતિથી નિરૂપિત, અલકાપુરી-ઈન્દ્રનગરી, તેના નગરજનો ક્રીડા કરવાથી પ્રમુદિત હતો. રૈવતક-ઉજ્જયંત, મયણસાલ-મેના... કટક-ગંડ શૈલ, વિચર-વિવરો, અવજ્ઝર-ઝરણા, પ્રાભાર-કંઈક નમેલ ગિરિદેશ. - ૪ - ચારણ-જંઘા ચારણાદિ. - ૪ - સંવિચિણ-આસેવિત. નિત્યસર્વદા, ક્ષણ-ઉત્સવો. કોનો ? દસાર-સમુદ્રવિજયાદિ, તેમની મધ્યે ઉત્તમ, તેજ વીરધીર પુરુષ. તેલ્લોબલવક-નેમિનાથસહિત હોવાથી બળવાન્.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૪
૧૧૫
• સૂઝ-૬૪ -
તે દ્વારવતી નગરીમાં થાવસ્યા નામે ગૃહાની રહેતી હતી, તે આ ચાવતું પરિભૂતા હતી. તે થાવસ્થા ગૃહપનીનો પુત્ર થાવસ્ત્રાપુર નામે સાર્થનાહપુત્ર, સુકુમાલ યાવત સુરૂપ હો.
ત્યારે તે થાવસ્થા ગૃહપની, તે પુત્રને સાતિરેક આઠ વર્ષનો થયેલો ગણીને શોભન તિથિ-કરણ-નાગ-બુહૂર્તમાં કલાચાર્ય પાસે લઈ ગયા, ચાવતું ભોગ સમર્થ જાણીને ૩ર-ઇન્સકુલ બાલિકા સાથે એક દિવસમાં ણિગ્રહણ કરાવ્યું. ૩*૩ર પ્રાસાદાદિ આપ્યા. યાવત્ ઇભ્યકુલની 3-બાલિકા સાથે વિપુલ શબ્દાદિ ચાવતું ભોગવતો રહે છે.
કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ પધાર્યા. વર્ણન પૂર્વવતું. તે દશ ધનુષ્ય ઉંચા, નીલકમલ-ગવલ-ગુલિકાતસિકુસુમ સમાન [શ્યામ કાંતિવાળા) હતા. ૧૮,ooo શ્રમણ અને ૪૦,૦૦૦ શ્રમણી સાથે પરીવરીને પૂવનિપૂર્વ ચાલતા યાવતુ હારવતીનગરીમાં રૈવતક પર્વતે નંદનવન ઉધાનમાં સુરપ્રિય ચક્ષના ચાયતને ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં આવી, યથા પ્રતિરૂપ અવગ્રહને યાચીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્વદા નીકળી, ધમ કહ્યો.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવે આ વૃત્તાંત પ્રાપ્ત થતાં કૌટુંબિક પુરષોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી સુધમસિભામાં જઈને મેઘ સર્દેશ ગંભીર, મધુર શGદ કરતી કૌમુદી ભેરી વગાડો.
ત્યારે તે કૌટુંબિક પુરષો, કૃણ વાસુદેવ દ્વારા આમ કહેવાતા હર્ષિત થઈ ચાવતું મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! ‘તહત્તિ’ એમ કહી પાવતુ આજ્ઞા સ્વીકારીને કૃષ્ણ વાસુદેવ પાસેથી નીકળ્યા, નીકળીને સુધમસિભામાં કૌમુદી ભેરી પાસે આવ્યા. પછી તે મેઘના સમૂહ સદેશ ગંભીર અને મધુર શદ કરનારી કૌમુદી ભેરી વગાડે છે.
ત્યારે નિશ્ચ-મધુર-ગંભીર પ્રતિધ્વનિ કરતા, શર ઋતુના મેઘ જેવો ભેરીનો શદ થયો. ત્યારે તે કૌમુદી ભેરીના તાડનથી નવી યોજના વિસ્તીર્ણ, બાર યોજન લાંબી, દ્વારવતી નગરીના શૃંગાટક, મિક, ચતુર્ક, ચત્વર, ઉંદર, દરી, વિવર, કુહર, ગિરિશિખર, નગોપુર, પ્રાસાદ, દ્વાર, ભવન, દેવકુલાદિ
સ્થાનોમાં લાખો પ્રતિધવનિથી યુકત થઈને, અંદ-બહારની હરિસ્વતી નગરીને શબ્દાયમાન કરતો તે શબ્દ ચારે તરફ ફેલાઈ ગયો.
ત્યારે તે નવયોજન પહોળી, બાર યોજન લાંબી દ્વારવતી નગરીમાં, સમદ્રવિજય પ્રમુખ દશ દશાર્ણ યાવતુ હજારો ગણિકાઓ તે કૌમુદી ભરીનો શબદ સાંભળી, અવધારીને હષ્ટ-તુષ્ટ યાવત્ થઈને સ્નાન કરી, લાંબી-લટકતી ફૂલમાલાના સમૂહને ધારણ કર્યો. અહત વસ્ત્ર પહેઈ, ચંદનનો શરીર ઉપર લેપ કર્યો. કોઈ અશ્વારૂઢ થયા. એ રીતે હાથી--શિબિકા-અંદમાનકમાં આરૂઢ થઈને, કોઈ પગે ચાલતા એવા પુરુષોના સમૂહથી પરિવરી કૃષ્ણ પાસે આવ્યા.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાઈ ચાવ4 સમીપ
૧૧૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ આવેલા જુએ છે. જોઈને સ્ટ-તુષ્ટ થઈ ચાવતુ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી ચારગિણી સેના સજજ કરો, વિજય ગંધહસ્તિ લાવો. તેઓ પણ તેમ કરી યાવતું સેવે છે.
• વિવેચન-૬૪ -
બનીશ પ્રાસાદ, બર્ગીશ હિરણ્ય કોટિ, ઈત્યાદિ દાન કહેવું. સો ચેવ વણઓ - આદિકર, તીર્થકર ઈત્યાદિ મહાવીરમાં કહ્યા મુજબ છે. ગવલ- ભેંસના શીંગડા, ગલિકા-નીલગાયની ગલિકા, અતસી-ધાન્ય. કૌમદી - ઉસવ વાઘ, તેને કયાંક સામુદાયિકી પણ કહી છે.
સ્નિગ્ધ, મધુર, ગંભીર પ્રતિદેવની, કોની માફક ? શરઋતુથી ઉત્પન્ન મેઘવત્ શબ્દ કરતી. -x - ગોપુર-નગરદ્વાર, પ્રાસાદ-રાજગૃહ, ભવન-ગૃહ, ઈત્યાદિમાં થતો પ્રતિ શGદ, તેવા લાખો પડઘા. કેવી રીતે ? નગરીના મધ્ય ભાગ અને પ્રાકારથી બાહ્ય નગર દેશથી, તે. જે - તે, ભેરી સંબંધી શબ્દ, પ્રસરતા. ઈત્યાદિ - - -
• સૂત્ર-૬૫ :
થાવસ્યા , મેઘકુમારની માફક નીકળ્યો. તેની જેમજ ધર્મ સાંભળ્યો, અવધાર્યો, પછી થાવસ્યા ગાથાપની પાસે આવ્યો. આવીને માતાના પગે પડ્યો. મેઘકુમારની માફક નિવેદના કરી, માત જ્યારે વિષયને અનુકૂળ અને પ્રતિકુળ ઘણી જ આધવણા, વણા, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે સામાન્ય કથન યાવતું આજીજી કરતાં પણ તેને મનાવવામાં સમર્થ ન થઈ, ત્યારે ઈચ્છા વિના જ થાવસ્ત્રાપુત્ર-બાળકને નિષ્ક્રિમણની અનુજ્ઞા આપી. વિશેષ એ કે – “હું તારા નિષ્ક્રમણ અભિષેકને જોવા ઈચ્છું છું.” કહ્યું. ત્યારે થાવરચાપુ મૌન રહો.
ત્યારે તે થાવસ્યા આસનથી ઉભી થઈ, પછી મહાઈ, મહાઈ, મહાહ, રાજાને યોગ્ય પ્રભૂત લીધું લઈને મિત્ર આદિ વડે યાવતું પરિવરીને કુણ વાસુદેવના ઉત્તમ ભવનના મુખ્યદ્વારના દેશ ભાગે આવી. આવીને તે દ્વારા માગણી કૃષ્ણ વાસુદેવ પાસે આવી. પછી બે હાથ વડે વધાવીને તે મહાથ-મહાઈમહાઈ-રાજાને યોગ્ય પ્રાભૃત ધર્યું. ધરીને પછી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિય! મારો આ એક જ પુત્ર, થાવસ્થાપુત્ર નામે બાળક ઈષ્ટ છે ચાવતુ તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ અeતુ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેવા ઈચ્છે છે. હું તેનો નિકમણ સાકાર કરવા ઈચ્છું છું. હે દેવાનુપિય! દીક્ષા અંગીકાર કરનાર થાવરચા પુના છત્ર-મુગટ-ચામર આપ મને પ્રદાન કરો એવી મારી અભિલાષા છે.
ત્યારે કૃષ્ણ વાસુદેવે વાવણ્યાગાથાપનીને આમ કહ્યું - હે દેવાનપિયે તું આad અને વિશ્વસ્ત થઈને રહે. હું છેતેજ થાવરક્ત દરનો નિષ્ક્રમણ સકાર કરીશ. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ અરગિણી સેના સાથે વિજય હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને જ્યાં થાવા ગૃહપની છે, ત્યાં આવીને, તેણીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિય ! તું મુંડ થઈને પ્રતજ્યા ન . તું વિપુલ માનુષી કામભોગોને ભોગવ, મારી ભુજાઓની છાયામાં રહે. હું કેવળ તારી ઉપર થઈને જનાર
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૧૧૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૫/૬૪ વાયુકાયને રોકવામાં સમર્થ નથી. પરંતુ તે સિવાય તને કંઈપણ આભાધાવિભાધા થાય તે નિવારીશ.
ત્યારે થાવસ્ત્રાપુરમ, કૃષણ વાસુદેવે આમ કહેતા, કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિય ! જે તમે મારા જીવનનો અંત કરનાર મૃત્યુને રોકી છે, મારા શરીર અને રૂપનો વિનાશ કરનારી જાને રોકી શકો, તો હું તમારા બાહુની છાયા નીચે રહીને વિપુલ માનુષી કામભોગ ભોગવતો વિય.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવ, થાવસ્ત્રાપુત્રએ આમ કહેતા, આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા આ દુર અતિક્રમણીયને બળવાન એવા દેવ કે દાનવ પણ નિવારવા સમર્થ નથી, માત્ર પોતાના કર્મનો ક્ષય જ તેને રોકી શકે. ત્યારે થાવસ્ત્રાપુએ કહ્યું. તેથી જ હું અજ્ઞાન-મિથ્યાત્વ-અવિરતિ-કષાય સંચિત પોતાનો કર્મક્ષય કરવા ઈચ્છું છું.
ત્યારે તે કૃષ્ણ વસુદેવે થાવસ્યામને આમ કહેત જાણીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો જાઓ અને દ્વારવતી નગરીના શૃંગાટક-ત્રિકચતુરાવા યાવતું ઉત્તમ હરિના કંધે અરૂઢ થઈને મોટા મોટા શબદોથી ઉદ્દઘોષણા કરાવા જાહેર કરો કે - હે દેવાનપિયો! થાવાઝસંસાર ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મ-મરણથી ભયભીત થઈ અન અરિષ્ટનેમિની પાસે મુંડ થઈને દીક્ષા લેવા ઈચ્છે છે. તો જે કોઈ સજ યુવરાજ રાણી, કુમાર, ઈશ્વર, તલવટ, કૌટુંબિક, માડંબિક, ઝભ્ય-શ્વેઠી-સેનાપતિસાર્થવાહ દિક્ષિત થવા થાવસ્યામની સાથે દીક્ષા લેશે, તેને કૃષ્ણ વાસુદેવ અનુw આપે છે. તેની પાછળ રહેલ તેના મિત્ર, જ્ઞાતિજન, નિજક, સંબંધી, પરિજનનાં [કોઈ દુઃખી હશે તો] યોગક્ષેમનો નિર્વાહ જશે. આ પ્રમાણે ઘોષણા કરવો. ચાવત તેઓ ઘોષણા કરે છે.
ત્યારે થાવસ્થાપના અનુરાગથી ૧૦૦૦ પુરુષ નિષ્ક્રમણને માટે તૈયાર થયા. નાન કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, પ્રત્યેકે પ્રત્યેક પુરષ સહષ્યવાહિની શિબિકામાં આરૂઢ થઈ મિત્ર, જ્ઞાતિજનાદિથી પરિવૃત્ત થઈ થાવસ્થામ પાસે આવ્યા. ત્યારે તે કૃણ વાસુદેવ ૧ooo પરાને આવતા જુએ છે, જોઈને કૌટુંબિક પરપોને બોલાવીને આમ કહ્યું - મેઘકુમારના નિર્ધામણાભિષેક માફક સોના-ચાંદીના કળશોથી નાના કરાવીને યાવત અહa અરિષ્ટનેમિના છાતિછમ અને તાકાતિપતાકાને જુએ છે, જઈને વિધાધચ્ચારણને યાવત જોઈને શિબિકાથી નીચે ઉતરે છે.
ત્યારે કૃષ્ણ વાસુદેવ થાવરચ્યાપુત્રને આગળ કરીને અહંતુ અરિષ્ટનેમિ પાસે આવ્યા ઈત્યાદિ પૂર્વવતું. આભરણ સુધી. ત્યારે તે થાવસ્યાગાથાપની હંસ લક્ષણ ઘટશાટકમાં આભરણ અલંકાર ગ્રહણ કર્યા. હાર-જળધારા-છિન્ન મુકતાવલિ સમાન આંસુ વહાવતી-વહાવતી આમ બોલે છે -
હે પત્ર (પdયાના વિષયમાં) યત્ન કરજે ઘટિત કરજે, પરાક્રમ કરજે. આ વિષયમાં પ્રમાદ ન કરજે. એમ કહી જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારે તે થાવસ્ત્રાપુર હાર પુરુષો સાથે સ્વયં જ પાંચમુષ્ટિક લોચ કરે
છે યાવતુ પતંજિત થાય છે. ત્યારપછી તે થાવસ્થાપુત્ર અણગાર થયા. ઇયસિમિતાદિ થઈ યાવન વિચરે છે.
ત્યારે તે થાવસ્યા અહa અરિષ્ટનેમિના તથા૫ સ્થવિરો પાસે સામાયિકથી લઈને ચૌદ પૂર્વ ભણે છે. પછી ઘણાં જ ચાવતુ ઉપવાસાદિ કરતાં વિચરે છે.
ત્યારે અહંતુ અરિષ્ટનેમિ થાવસ્થાપુત્ર અણગારને તે ઈભ્યાદિ હાર અણગાર શીષ્યપણે આપે છે.
ત્યારપછી તે થાવાયુx અન્ય કોઈ દિવસે અહત અરિષ્ટનેમિને વંદનનમન કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! હું આપની અનુજ્ઞા પામીને હજાર અણગાર સાથે બાહ્ય જનપદ વિહારથી વિચરવા ઈચ્છું છું. • - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો. . ત્યારપછી તે થાવરચા હાર આણગાર સાથે તે ઉદર, ઉગ્ર, શયનવાળા, પ્રગૃહિત બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા.
• વિવેચન-૬૫ -
નન્નWe - આ મરણાદિ વારણ શક્તિનો નિષેધ કર્યો. તે સિવાય આભાસંબંધી કર્મક્ષયથી તેમ થાય. - X - પછી - પછી આ રાજાદિ પ્રવજિત થયા પછી, આતુરને-દ્રવ્યાદિના અભાવે દુઃખમાં રહેલને મિત્ર, જ્ઞાતિજન, નિજક આદિના યોગોઝમને વહન કરીશ. અહીં અલબ્ધ ઈચ્છિત વસ્તુનો લાભ તે યોગ અને લMાનું પરિપાલન તે ક્ષેમ. તે બંને વડે વર્તમાન કાલ ભાવિ, તે વાતમાની - અર્થાત્ રાજા નિવહિ કરશે. - X - X -
વિધ્યાધર ચારણ - અહીં જંભક દેવ જતાં-આવતા, એમ જાણવું. એ રીતે બીજું પણ મેઘકુમારના ચાસ્ત્રિાનુસાર કહેવું.
ઇસિમિતાદિ કહેવાથી પાંચેયી સમિત જાણવું. તેમાં માવાન - ગ્રહણ કરતા, ભાંડમાબા-ઉપકરણ રૂપ સાધનોની જે નિક્ષેપણા-મુકવું છે. તેમાં સમિત-સમ્ય પ્રવૃતિવાળો. ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-કફ, સિંઘાન-નાકનો મેલ. જલ-શરીરનો મેલ, મન આદિ સમિત-ચિતાદિને કુશલમાં પ્રર્વતાવનાર. મન આદિ ગુપ્તિ-અશુભ યિતાદિના નિષેધક. તેના વડે જ ગુપ્ત. તિવિવ - ઈન્દ્રિયોની વિષયોમાં અસતું પ્રવૃત્તિના વિરોધણી વસતિ આદિ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ યોગ વડે - ગુdબંભયારી, - x • સૌમ્યમૂર્તિત્વથી-સંત, કષાયના ઉદયના વિકલીકરણથી-પસંત', કષાયોદયના અભાવથી-ઉપશાંત, પરિનિવૃત્ત, અણાસવ-હિંસાદિથી નિવૃત્ત.
અમમ-રાગનો અસદ્ભાવ, અકિંચનન્દવ્યત્વથી રહિત, છિલ્ટાગ્રંથ - મિથ્યાવાદિ ભાવ ગ્રંથિ છેદથી. નિરુપલેપ-તયાવિધ બંધ હેતુ અભાવથી. આ બધું ઉપમાનથી કહે છે -
કાંસાનીવત મુકત હોય, સંખની જેમ નિરંજન, જીવની જેમ અપતિહતગતિ, ગગન માફક નિરાલંબન, વાયુવતુ પ્રતિબદ્ધ, સાયસલિલવત શુદ્ધદયી, પુકર બ માફક નિરપલેપ, કુમવત ગુપ્તેન્દ્રિય, ખજ્ઞિવિષાણવત્ એક જાત, વિહગવત્ વિપમુક્ત, ભારંડપક્ષી વહુ અપમત, કુંજર વત્ શોડિર, વૃષભ માફક જાતસ્થામ, સીંહ માફક દુદ્ધધ. મેરવતું નિકંપ, સારસ્વત ગંભીર, ચંદ્રવત્ સૌમ્યુલેશ્ય, સૂર્યવત્ દિપ્તવેજ, જાત્યકંચન
Page #67
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૫
વત્ જાત્યરૂપ, વસુંધરાવત્ સર્વ સ્પર્શ સહેનાર. ઈત્યાદિ સર્વ સ્વરૂપ પૂર્વે વર્ણવેલ છે, તે વૃત્તિથી જાણવું. - x - [આ જ વર્ણન કલ્પસૂત્રમાં પણ કેવળજ્ઞાનાં પૂર્વે આવે છે.
• સૂત્ર-૬૬ થી ૬૮ઃ–
[૬૬] તે કાળે, તે સમયે શૈલકપુર નગર હતું. સુભૂમિભાગ ઉધાન હતું. શૈલક રાજા, પદ્માવતી દેવી, મંડુકકુમાર યુવરાજ. તે શૈલકને પંથક આદિ ૫૦૦ મંત્રી હતા. તેઓ ઔલ્પપાતિકી, વૈનયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિયુક્ત થઈ રાજ્યપુરા ચિંતવ્ હતા.
૧૧૯
થાવાપુત્ર, શૈલપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મ કથા કહી, ધર્મ સાંભળ્યો, (પછી કહ્યું –) જેમ આપની પાસે ઘણાં ઉગ્ર, ભોગો યાવત્ હિરણ્યનો ત્યાગ કરી, યાવત્ પ્રવ્રજ્યા લીધી, તેમ હું દીક્ષા લેવા સમર્થ નથી, હું આપની પાસે પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક યાવત્ જીવાજીવને જાણીને યાવત્ આત્માને ભાવિત કરતા વિચરે છે. પંથક આદિ ૫૦૦ મંત્રી પણ શ્રાવક થયા, પછી થાવાપુત્ર બાહ્ય જનપદ વિહારે વિચરે છે.
[૬] તે કાળે, તે સમયે સૌગંધિકા નગરી હતી - વર્ણન. નીલાશોક ઉધાન હતું - વર્ણન. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગર શ્રેષ્ઠી વસતો હતો. તે આટ્સ યાવત્ અપરિભૂત હતો.
તે કાળે, તે સમયે શુક્ર પરિવાક હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણ વૈદ, પષ્ઠિતંત્ર-કુશલ હતો, સાંખ્ય સમય લબ્ધાર્થ, પાંચ યમ-પાંચ નિયમ યુક્ત, શૌયમૂલક દશ પ્રકારના પરિવ્રાજક ધર્મ અને શૌચ ધર્મ, તિર્થાભિષેકનો ઉપદેશ અને પ્રરૂપણા કરતા, ગેરુથી ક્ત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા, ત્રિદંડ-ડુડિક-છત્ર-છાલય-અંકુશપવિત્રી, કેસરિકા [આ સાત] તેમના હાથમાં રહેતા હતા. ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત તે શુક્ર, સૌગંધિકા નગરીએ, પરિવ્રાજકના મઠ પાસે આવ્યો. આવીને ત્યાં પોતાના ઉપકરણ રાખ્યા, સાંખ્યમતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો.
ત્યારે તે સૌગંધિકાના શ્રૃંગાટકાદિએ ઘણાં લોકો એકબીજાને આમ કહેતા હતા - શુક્ર પરિવાક અહીં આવ્યા છે યાવત્ વિચરે છે. પર્યાદા નીકળી, સુદર્શન નીકળ્યો. ત્યારે તે શુક્ર પરિવ્રાજકે તે પર્ષા અને સુદર્શન તથા બીજા ઘણાંને સાંખ્યમતનો ઉપદેશ કહ્યો.
હે સુદર્શન! અમારો ધર્મ શૌયમૂલક છે, તે શૌય બે ભેદે છે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યશૌય જળ અને માટીથી થાય, ભાવય દર્ભ અને મંત્રથી થાય. હે દેવાનુપિય! અમારે મતે જે કંઈ અશુચિ થાય છે, તે બધઈ તત્કાળ માટીથી માંજી દેવાય છે અને પછી શુદ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. એ રીતે નિશ્ચે જલાભિષેકથી પોતાની આત્મા પવિત્ર કરી નિર્વિઘ્ને સ્વર્ગે જાય છે.
ત્યારે તે સુદર્શન, શુક્ર પાસે આ ધર્મ સાંભળી હર્ષિત થયો, શુક્રની પાસે શૌયમૂલક ધર્મ સ્વીકાર્યો. પછી પરિવ્રાજકોને વિપુલ અશનાદિ, વસ્ત્રાદિ પ્રતિ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
લાભનો યાવત્ વિચરે છે.
ત્યારે તે શુક્ર પરિવાજક સૌગંધિકા નગરીથી નીકળ્યો. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. - - તે કાળે, તે સમયે થાવાપુત્ર પધાર્યા. પશ્ચિ નીકળી, સુદર્શન પણ નીકળ્યો. તેણે થાવાપુને વંદન-નમસ્કાર કર્યા, પછી આ પ્રમાણે કહ્યું -
આપના ધર્મનું મૂળ શું છે? ત્યારે થાવાપુત્રે સુદર્શનને કહ્યું – હે સુદર્શન અમારો ધર્મ વિનયમૂલક છે. તે વિનય બે ભેટે છે - અગાર વિનય, અણગાર વિનય. તેમાં જે આગાર વિનય છે, તે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત, ૧૧
ઉપારક પ્રતિમાઓ રૂપ છે. અણગાર વિનય પંચ મહાવ્રત રૂપ છે - સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ તથા સર્વથા રાત્રિભોજનથી વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન, બાર ભિક્ષુપ્રતિમારૂપ છે.
આ બે પ્રકારના વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કર્મપકૃતિઓ ખપાવીને લોકાગે પ્રતિષ્ઠિત થાય છે. ત્યારે થાવાયુપુત્રે સુદર્શનને કહ્યું - હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપ્રિય ! અમારો શૌયમૂલક ધર્મ છે યાવત્ [તેનાથી સ્વર્ગે જાય છે.
૧૨૦
-
ત્યારે થાવાપુત્ર અણગારે સુદર્શનને કહ્યું હે સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્તુને લોહી વડે વે. તો તે લોહી વડે જ ધોવાતા વસ્ત્રીની શુદ્ધિ થશે ? ના, તેમ ન થાય. એ રીતે સુદર્શન ! તમે પણ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય વડે લોહીલિપ્ત વસ્ત્રની લોહીથી ધોવાથી જેમ શુદ્ધિ ન થાય તેમ [તારી] શુદ્ધિ ન થાય.
સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને સાજી ખાર વડે પાણીમાં ભીંજવે, પછી ચુલ્લે ચઢાવે, પછી ઉકાળુ, પછી શુદ્ધ જળથી ધોવે, તો હે સુદર્શન ! નિશ્ચયથી તે - x - વસ્ત્ર શુદ્ધ થઈ જાય ? હા, થઈ જાય. એ રીતે હે સુદર્શન ! અમારા મતે પ્રાણાતિપાતવિરમણ વત્ મિાદર્શન શલ્ય વિરમણથી શુદ્ધિ થાય. જેમ વસ્ત્રશુદ્ધિ.
ત્યારે તે સુદર્શન બોધ પામ્યો, પછી થાવાપુત્રને વાંદી-નમીને કહ્યું – ભગવન્ ! હું ધર્મ સાંભળીને જાણવા ઈચ્છુ છું યાવત્ તે શ્રાવક થયો, જીવાજીવનો lતા થઈ યાવત્ શુક્રને આવો સંકલ્પ ઉત્પન્ન થયો. સુદર્શન શૌચમૂલક ધર્મ છોડી વિનયમૂલક ધર્મ સ્વીકાર્યો છે, મારા માટે શ્રેયસ્કર છે કે સુદર્શનની દૃષ્ટિનો ત્યાગ કરાવી ફરી શૌચમૂલક ધર્મ સમજાવું. એ પ્રમાણે તેણે વિચાર્યું.
ત્યારપછી હજાર પરિવાજક સાથે સૌગંધિકા નગરીમાં પરિવાજકના મહે આવ્યો, આવીને ત્યાં ઉપકરણો રાખ્યા, રાખીને ગેરુના રંગેલ વસ્ત્ર પહેર્યા. થોડાં પરિવ્રાજકો સાથે પરિવરીને પરિવાક મઠથી નીકળ્યો, નીકળીને સૌગંધિકા નગરીની વચ્ચોવચથી સુદર્શનના ઘેર સુદર્શનની પાસે આવ્યો.
ત્યારે તે સુદર્શને તેને આવતો જોઈને, ઉભો ન થયો, તેની સામે ન
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૧/-/૫/૬૬ થી ૬૮ ગયો, આદર ન કર્યો, જાણ્યો નહીં, વાંધો નહીં, મૌન રહો.
ત્યારે શુક પરિવાકે સુદર્શનને ઉભો ન થયોઆદિ જાણીને આમ કહ્યું - સુદર્શન ! તું અન્યદા મને આવતો જોઈને ઉભો થતો યાવ4 વાંદતો, હવે છે સુદર્શન ! તું મને જોઈને ચાવતું વાંદતો નથી, તો હું સુદર્શન! કોની પાસે તે આવો વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો.
ત્યારે શુક પMિાજક પાસે આમ સાંભળીને તે સુદર્શન આસનેથી ઉભો થયો. બે હાથ જોડી શુક પરિતાજકને આમ કહ્યું - હે દેવાનુપિય! અહંત અરિષ્ટનેમિના શિષ્ય થાવસ્ત્રાપુત્ર અણગાર યાવતુ અહીં પધાર્યા, નીલાશોક ઉધાનમાં વિચારે છે. તેમની પાસે વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો.
ત્યારે શુક્ર પરિવાકે સુદર્શનને કહ્યું - હે સુદર્શન ! ચાલો, તમારા ધમાચાર્ય થાવસ્ત્રાપુર પાસે જઈને આ આવા સ્વરૂપના અર્થો, હેતુઓ પ્રશ્નો, કારણો, વ્યાકરણોને પૂછીએ. જો તેઓ મારા આ અર્થો યાવતું વ્યાકરણના ઉત્તરો આપશે, તો હું તેમને બંદીશ-નમીશ, જે તે માસ આ અર્થોના ચાવતું ઉત્તરો નહીં આપે તો હું એ જ અર્થો, હેતુઓ વડે નિસ્કૃષ્ટ પન વ્યાકરણ અથતિ નિરતર કરીશ.
ત્યારે તે શુક હાર પરિવ્રાજક અને સુદર્શનશ્રેષ્ઠી સાથે નીલાશોક ઉધાનમાં થાવસ્ત્રાપુરા આણગાર પાસે આવ્યો. આવીને તેમને કહ્યું – ભગવત્ ! તમને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, વાસુકવિહાર છે ?
ત્યારે થાવસ્ત્રાપુએ - શુક્ર પરિશ્તાજકને કહ્યું - હે શુકમારે યHIચાપનીય-શ્રાવ્યાબાધ અને પ્રાસકવિહાર પણ છે.
ત્યારે શુકે થાવસ્થાપુત્રને કહ્યું – ભગવન ! તમારી યાત્રા શું છે ? • • હે શુક! જે માત્ર જ્ઞાન, દર્શન, અસ્ત્રિ, તપ, સંયમ આદિ યોગોથી જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.
ભગવાન ! તમારે સાપનીય શું છે ? યાપનીય બે ભેદે છે • ઈન્દ્રિય યાપનીય, નોઈદ્રિય યાયનીય. તે ઈન્દ્રિય યાપનીય શું છે ? હે શુક! મારા શ્રોત્ર-રા-ઘાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિય નિરુપયત અને વશવર્તે છે, તે ઈન્દ્રિય સાપનીય છે. તે નોઈન્દ્રિય સાપનીય શું છે ? હે શુક્ર! જે ક્રોધ-માન-માયા-લોભ ellણ, ઉપશાંત હોય, ઉદયમાં ન હોય તે અમારે નોઈન્દ્રિય સાપનીય છે. • - - ભગવન તમારે અવ્યાબાધ શું છે ? શક! મારા જે વાત, પિત્ત, કફ, સંનિપાતાદિક વિવિધ રોગાતંક ઉદીરાતા નથી, તે અવ્યાબાધ છે - - - ભગવનું ! તમારા પ્રાસુવિહાર શું છે? શુક્ર! જે આરામ, ઉધાન, દેવકુલ, સભા, પા,
સ્ત્રી-પશુ-પંડક વિવજિત વસતી [આ બધામાં પીઠ, ફલક, શય્યા, સંતાક ગ્રહણ કરીને વિચરીએ છીએ તે અમારો પ્રાસકવિહાર છે.
- ભગવન્! તમારે સરિસવયા ભઠ્ય છે કે અભણ્ય ? શુક્ર / સરિસવા ભય પણ છે, અભય પણ છે. ભગવન્! એમ કેમ કહ્યું? - * - શુક ! સરિસવા બે ભેદે છે - મિત્ર સરિસવયા અને ધાન્ય સરિસવયા. તેમાં મિત્ર
૧રર
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સરિસવા ત્રણ ભેદે - સહજત, સહવહિત સહપાંશુક્રીડિત. તે શ્રમણ-નિસ્થિોને અશક્ય છે. ધાન્ય સરિસવા બે ભેદે - શાપરિણત, અશાપરિણત જે અશઆ પણિત છે, તે શ્રમણ નિઝભ્યોને અભક્ષ્ય છે. શસ્ત્ર પરિણત બે ભેદે
પાસુક અને આપાસુક. તેમાં આપાસુક તે ભક્ષ્ય નથી. જે પાસુક છે, તે બે ભેદ - યાચિત, અયાચિત તેમાં જે અયારિત, અભણ્ય છે. યાચિત બે ભેદ - એષણીય, અનેaણીય. જે અનેકણીય તે અભક્ષ્ય છે, એષણીય બે ભેદે - પ્રાપ્ત, આપતિ. અમાપ્ત છે તે અભક્ષ્ય છે, જે પ્રાપ્ત છે, તે નિગ્રન્થોને ભણ્ય છે. આ કારણે સુકા એમ કહ્યું કે સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
આ પ્રમાણે કુલથી પણ જાણતા. વિશેષ એ કે - આકુલત્થા અને ધાન્યકુલત્થા. કુલા ત્રણ ભેદે - કુળવધુ, કુલમાતા, કુલપુઝીધાન્ય કુલત્યા પણ પૂર્વવતુ જાણવા. એ પ્રમાણે “માસ’ પણ જાણવા. તેમાં વિશેષતા એ છે કે - “માસ’ ત્રણ ભેદે છે - કાલમાસા, અમિાસા, ધાન્યમાસા, કાલમાસા બાર ભેટે છે - શ્રાવણ યાવત અષાઢ. તે ભક્ષ્ય છે. અર્થમાસા બે ભેદે છે - હિરણચમાસા, સુવણમાસા. તે ભય છે. ધાન્યમાસા તેમજ છે.
આપ એક છો ? બે છો ? અનેક છો ? અક્ષય છો ? અવ્યય છો ? અવસ્થિત છો? અનેક ભૂત-ભાવ-ભાવી છો ? • • હે શુક ! હું એક છું, બે . છું, અનેક છું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, અનેક ભૂત-ભાવ-ભવિક છું. ભગવાન ! એમ કેમ કહ્યું? દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન-દર્શનાર્થતાથી બે . છું, પ્રદેશાતાથી અાય છું - અવ્યય છું - અવસ્થિત છું, ઉપયોગાતાથી અનેકભૂત-ભાવિ-ભાવિક છું.
આ રીતે તે શુક બોધ પામ્યો, થાવાપુને વાંદી, નમીને આમ કહ્યું - ભગવન્! હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવા ઈચ્છું છું, ધર્મકથા કહી. • • ત્યારે તે શુક પરિવ્રાજક, થાવરચ્યાપુત્ર પાસે ધર્મ સાંભળી, સમજીને. આમ બોલ્યો - હે ભગવન ! હજાર પરિવ્રાજક સાથે પરિવરીને આપની પાસે મુંડ થઈ દીક્ષિત થવા ઈચ્છું છું
સુખ ઉપજે તેમ કરો, યાવતું ઈશાનખૂણામાં મિદંડક યાવતું ગેરવને એકાંતમાં મૂકીને સ્વયં જ શિખ ઉખડી નાંખી, પછી થાવાઝ• મુંડ થઈને ચાવતુ પતંજિત થઈ સામાયિકાદિ ચૌદ પૂર્વે ભણસ્યા. પછી થાવસ્થામે શુકને હજાર સાધુ શિષ્યરૂપે આપ્યા.
ત્યારે થાવસ્ત્રાપુરા સૌગંધિકાના નીલાશોક ઉધાનથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિયરે છે. ત્યારે તે થાવરચાત્ર હાર અણગાર સાથે પરિવરીને પુંડરીક પર્વત આવ્યા. પછી પુંડરીક પાવત ધીમે ધીમે ચઢે છે, ચઢીને ધનમેષ સંદેશ દેવોના આગમન રૂપ પૃથ્વીશિલાકે યાવતુ પાદપોપગમન અનશફ કર્યું
ત્યારે તે થાવાપુરા ઘણાં વર્ષોનો ગ્રામશ્વ પર્યાય પાળીને માસિકી સંખના વડે ૬૦ ભક્તોને અનશન વડે છેદીને યાવતું ઉત્તમ કેવળજ્ઞાન-દનિ
Page #69
--------------------------------------------------------------------------
________________
૧-/૫/૬૬ થી ૮
૧૨૩
પામીને પચી સિદ્ધ થઈ, મુક્ત થયા.
૬િ૮) ત્યારે તે શુક અન્ય કોઈ દિવસે રીલકપુર નગરમાં સભૂમિભાગ ઉધાનમાં પધાર્યા, પર્પણ નીકળી, રૌલક નીકળ્યો, ધર્મ સાંભળ્યો. વિશેષ એ કે - હે દેવાનુપિય ! પંથક આદિ પo૦ મંત્રીઓને પૂછીને મંડુકકુમારને રાજ્યમાં
સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લેવા ઈચ્છું છું. - - જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારે તે શૈલક રાજા શૈલકપુરનગરે પ્રવેશ્યો. પ્રવેશીને પોતાના ઘર બાહ્ય ઉપસ્થાનશાળામાં આવ્યો, આવીને સીંહાસને બેઠો. પછી તે રૌલકરાજાએ પંથક આદિ પo૦ મંત્રીઓને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! મેં શુક આણગાર પાસે ધર્મ સાંભળ્યો, તે જ ધર્મ મને ઇચ્છિત પ્રતિચ્છિત, રુચિક્ર છે. હે દેવાનપિયો .. હું સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતું પત્તજ્યા લેવા ઈચ્છું છું. હે દેવાનુપિયો ! તમે શું કરશો ? ક્યાં રહેશો ? તમારી હાર્દિક ઈચ્છા શું છે ?
ત્યારે તે પંથક આદિએ શૈલક રાજાને આમ કહ્યું - જો તમે સંસાર છોડી ચાવ દીક્ષા લો, તો દેવાનુપિય! અમારે બીજું કોણ આધાર કે આલંબન છે ? અમે પણ સંસાર માથી ઉદ્વિગન છીએ પાવત દીક્ષા લઈશું. જ્યાં આપ અમારા ઘણાં કાર્યોમાં અને કારણોમાં ચાવતુ દીક્ષિત થઈને પણ આપ ઘણાં કાર્યોમાં ચાવતુ ચશુભૂત થશો.
ત્યારે તે રૌલકે, પંથક આદિ ૫oo મંત્રીઓને કહ્યું - હે દેવાનુપિયો ! જે તમે સંસારચી ઉદ્વિગ્ન થઈ ચાવતું પત્તા લેવા ઈચ્છો છો તો હે દેવાનુપિયો ! પોત-પોતાના કુટુંબોમાં મોટા પુત્રને કુટુંબ મધ્યે સ્થાપીને સહરાપુરુષવાહિની શીબિકામાં આરૂઢ થઈ મારી પાસે આવો. તેઓ પણ પ્રમાણે આવ્યા.
ત્યારપછી શૈલક રાશ ૫૦૦ મંત્રીઓને આવ્યા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દી મંડુકકુમારના મહાઈ ચાવતું રાજ્યાભિષેકની તૈયારી કરો. [ઈત્યાદિ પૂર્વવતું] અભિસિત કર્યો, યાવન વિચરે છે.
- ત્યારે તે શૈલક મંડુક રાજાને પૂછે છે. ત્યારે તે મંડુક રાજ કૌટુંબિક પરષોને બોલાવીને કહે છે - જીથી રીલકપુરનગરને આસિત ચાવતું ગંધવdભૂત કરો અને કરાવો. પછી મારી આ આજ્ઞા પાછી સોંો. પછી મંડુકે બીજી વખત કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - જલ્દીથી શોલક રાજાના મહાઈ ચાવતું નિષ્કમણાભિષેકની તૈયારી કરો. મેઘકુમારની માફક ગણવું. વિશેષ એ કે - કાવતી દેવીએ અગ્રકેશને ગ્રહણ કર્યા, બધાં મુમુક્ષુ પ ગ્રહણ કરી શિબિકામાં બેઠા. શેષ વન પૂર્વવત ચાવત [લક રાજર્ષિ આમાયિક આદિ ૧૧-અંગોને ભણા, ભણીને ઘણાં જ ઉપવાસાદિ કરતાં ચાવતું વિચરે છે.
ત્યારે તે રૌલક અણગારને શુક્ર અણગરે પoo સાધુને શિષ્યરૂપે સોંપ્યા. પછી શુક-અણગાર કોઈ દિવસે રૌલકપુર નગરના સુભૂમિભાગ ઉધાનથી બહાર નીકળી જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યારપછી તે શુક અણગારે અન્ય કોઈ
૧૨૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દિવસે ૧૦eo wગાર સાથે પરીવરીને પૂર્વનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગામ વિચરતા, પુંડરીક પdd યાવત મોક્ષે ગયા.
• વિવેચન-૬૬ થી ૬૮ :
પાંચ અણુવ્રત ચાવતું શબ્દથી સાત શિક્ષાવત, બાર ભેદે ગૃહી ધર્મ સ્વીકાર્યો. * * * * * પછી શૈલક રાજા શ્રાવક થયો ચાવતુ જીવાજીવના જ્ઞાતા થયો. અહીં ચાવતું શબ્દથી પુન્ય-પાપને પ્રાપ્ત, આશ્રવસંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષમાં કુશળ થયો. આ પદો વડે જ્ઞાનીપણું કહ્યું. અસહેજ-અવિધમાન સહાય કત - X - તેથી કહે છે કે દેવ, અસુર, નાગ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંરુષ, ગરુડ, ગંધર્વ, મહોગાદિ દેવગણથી નિર્ણન્ય પ્રવચનથી અનતિક્રમણીય.
નિર્ણવ્ય પ્રવચનમાં નિઃશંકિત-સંશયરહિત, નિાકાંતિ-બીજા દર્શનના પક્ષપાતથી મુક્ત, નિર્વિચિકિત્મિક-ફળ પ્રત્યે નિઃશંક, લબ્ધાર્થ-અર્થ શ્રવણથી, ગૃહિતાર્થ-અર્થ અવધારણથી, પૃચ્છિતાર્થ-સંશય હોય ત્યારે, અંધિગતાર્થ-બોધથી, વિનિશ્ચિતાર્થદંપર્યના ઉપલંભથી. તેથી જ અસ્થિમજ્જાવત્ પ્રેમાનુરાગક્ત. * * *
હે આયુષ્યમાન ! નિર્ણન્ય પ્રવચન જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકી બધુ અનર્થક છે. અહીં મા - પુત્રાદિને આમંત્રણ. મિથન - ઉત્કૃષ્ટ સ્ફટિકવતુઅંતઃકરણ જેવું છે તે. મૌનીન્દ્રના પ્રવચનની પ્રાપ્ત પરિતુષ્ટ મનવાળા. - x • જેના ગૃહ દ્વારે અર્ગલા નથી તે નૃતપરથ: અર્થાત્ ભિક્ષુ પ્રવેશાર્થે ખુલ્લા ગૃહદ્વાર, અવંગુયદુવાર-અપાવૃત્તદ્વાર અર્થાત ભિક્ષક પ્રવેશાર્થે બંધ રહેતા ગૃહદ્વાર,
વિગતવાપરવારHવે - અપીતિકર નહીં એવો અંતઃપુર ગૃહદ્વારથી શિષ્ટજનનો પ્રવેશ જેનો છે તે. આના દ્વારા ઇર્ષ્યાળુત્વ રહિતતા કહી અથવા જેનો પ્રવેશ અંતઃપુરમાં લોકોને પ્રીતિકર છે. અહીં અતિ ધાર્મિકતાથી સર્વત્ર શંકારહિતતા જણાવી.
ચૌદશ, આઠમ, અમાસ, પૂર્ણિમામાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતા, શ્રમણ નિર્મન્થોને પ્રાસુક, એષણીય અશન આદિ, વા-પગ-કંબલ-જોહરણ, ઔષધમૈષજ, પ્રાતિહારિક પીઠલક-શસ્ત્રા-સંતાક પ્રતિલાભનો યથા પરિગૃહિત તપોકમથી આત્માને ભાવિત કરતા વિચરે છે. - - મુખ પર વાયT - અહીં સુવા - વ્યાસપુત્ર,
પેદાદિ ચાર વેદ, ષષ્ઠિતંત્ર-સાંખ્યમત, સાંખ્ય સમાચારના અને પ્રાપ્ત. બીજી વાચનામાં આમ જાણવું -
પેદાદિ ચાર વેદ, પાંચમો ઈતિહાસ, પુરાણ, છઠ્ઠો નિઘંટુ તેને સાંગોપાંગ, સરહસ્ય, સારક-સ્મારક-વારક-પાક અને પતંગવિત્ ષષ્ટિia વિશારદ, સંખ્યાન, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, બીજા પણ બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિતિષ્ઠિત. વાચનાંતરમાં પાંચ ચમ-પાંચ નિયમ યુક્ત • x • શૌચમૂલક યમનિયમના મિલનથી દશ પ્રકાર. ગેરુ વસ્ત્રો પહેરેલ, ગિદંડ, કુંડિકા, છpણાલક, અંકુશ, પવિત્રક, કેસરી હાથમાં લઈને જતો હતો.
પાક સ્થાને ચુલ્લા ઉપર મૂકે છે, ઉષ્ણત્વને ગ્રહણ કરે છે. -- fifÉ વમત્ત - મતનો ત્યાગ કરવો. • • અર્થોને જાણવા. પ્રાર્થના કરવાથી કે યાટ્યમાનવથી તે “અર્થ" કહા. હેતુ-તેના જ હેતુ, અનાવર્ત તેના જ્ઞાનસંપતિ જાણવાથી છે. પસિસાઈ
Page #70
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૬ થી ૬૮
૧૫
૧૨૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રશ્નો, પૂછવાપણાથી. કારણ-વિવક્ષિત અર્થ નિશ્ચયના જનક. વાગરણ-પ્રત્યુતર વડે વ્યાક્રિયમાણવથી ‘વ્યાકરણ'. • X - X - X -
સરિસવય-સમાન વયવાળા, બીજે સર્ષપ-સિદ્ધાર્થક. કુલર્થીિ-એક કુલમાં રહેલ તે કુલસ્થા, અન્યત્ર ધાન્ય વિશેષ, સરિસવય આદિ પદ પ્રશ્ન છલ ગ્રહણથી ઉપહાસ અર્થે કરાયેલ છે.
અને પર્વ. આત્માનું એકત્વ સ્વીકારતા, અન્યથા શ્રોત્રાદિ વિજ્ઞાનના અવયવોમાં આત્માનું અનેકવ પ્રાપ્ત થાય છે. કુવે પર્વ. દ્વિવના સ્વીકારમાં ‘હું' યોવા રોકવા વિશિષ્ટાર્થના દ્વિવવિરોધથી હું દ્વિત્વને દૂષિત કરીશ, એવી બુદ્ધિથી શુકે કહ્યું હતું. નિત્ય આત્મા પક્ષે અક્ષય, અવ્યય, અવસ્થિત કહ્યું. એ રીતે અનેક તે અનિત્ય પક્ષ છે. અહીં આચાર્યએ સ્યાદ્વાદના સર્વ દોષ ગોચર અતિકાંતત્વને અવલંબીને ઉત્તર આપ્યા કે જીવદ્રવ્યના એકપણાથી હું એક છું. પણ પ્રદેશાર્થપણે એક નથી. કોઈ સ્વભાવને આશ્રીને, પદાર્થના બીજા સ્વભાવની અપેક્ષાએ દ્વિવ પણ ખોટું નથી, તેથી જ્ઞાન-દર્શનની અપેક્ષાએ “હું બે છું” એમ કહ્યું. - x • x • પ્રદેશાર્થપણે અસંખ્યાત પ્રદેશને આશ્રીને અક્ષય છે વ્યય અભાવે અવ્યય છે. અવસ્થિત હોવાથી નિત્ય છે. વિવિધ વિષયના ઉપયોગને આશ્રીને તે અનેક ભૂત-ભાવ-ભવિક પણ છે. ઈત્યાદિ - x - પુંડરીક પર્વત-શત્રુંજય.
• સૂત્ર-૬૯ થી ૩૩ -
[૬] ત્યારપછી તે પ્રકૃતિ સુકુમાર અને સુખોચિત રૌલકરાજર્ષિને તેવા અંત, પ્રાંત, તુચ્છ, રા, અરસ, વિસ્ટ, શીત, ઉtણ, કાલાંતિકtત, પ્રમાણાંતિકાંત નિત્ય ભોજનપાન વડે શરીરમાં ઉcકટ યાવતુ દુસહ્ય વેદના ઉત્પન્ન થઈ, ખુજલીદાહ-પિત્તવર વ્યાપ્ત શરીરી થઈ ચાવત વિચરતા હતા. ત્યારે શૈલકરાજર્ષિ તે રોગતંકથી શુષ્ક થઈ ગયા.
ત્યારપછી તેઓ અન્ય કોઈ દિવસે પૂર્વનુપૂર્વી વિચરતા યાવતુ સુભૂમિભાગ ઉધાનમાં ચાવત વિહરવા લાગ્યા. હર્ષદા નીકળી. મંડુક પણ નીકળ્યો. પૌલક અગરને યાવતું વાંદી, નમી, પપાસે છે.
ત્યારે તે મંડુ રાજ રૌલક અણગારના શરીરને શુક, નિસ્તેજ ચાવતું સવ આબાધ અને સરોગ જુએ છે. જોઈને કહ્યું - ભગવાન ! હું આપની સાધુયોગ્ય-ચિકિત્સા, ઔષધ, ભેસજજ, ભકત પાન વડે ચિકિત્સા કરાવવા ઈચ્છ છું. ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો, પાસુક એષણીય પીઠફલક, શસ્યાસંસ્કારક ગ્રહણ કરીને વિચરો.
ત્યારે તે શૈલક અણગાર મંડુક રાજાની આ વાતને “ઠીક છે” એમ કહી સ્વીકારી. ત્યારે મંડુક શૈલકરાજર્ષિને વાંદી, નમીને ગયો.
ત્યારે લક રાજર્ષિ કાલે યાવતું સુર્ય ઉગતા પોતાના ભાંડ-મ-ઉપકરણ લઈને પંથક આદિ પ૦૦ અણગારો સાથે રૌલકપુરુમાં પ્રવેશ્યા, પ્રવેશીને મંડુકની ચાનશાળામાં આવ્યા, આવીને પાસુક પીફલક વાવવું વિચારે છે • • પછી મંડુકે વૈધોને બોલાવીને કહ્યું કે – તમે શૈલક રાજર્ષિની પ્રાસુક-એષણીય યાવત
ચિકિત્સા કરો. પછી વૈધો મંડુક રાજાની આ વાતથી હર્ષિત થઈ, સાધુને યોગ્ય એવા એંધ, ભેષજ, ભોજન અને પાન વડે ચિકિત્સા કરી. તેમને મધપનિ કરવાની સલાહ આપી.
ત્યારપછી તે શૈલકરાજર્ષિ સાધુયોગ્ય ચિકિત્સા યાવત મધપાન વડે રોગાનંકની ઉપશાંત થયા હ૮-બળવાન શરીરી થયા. રોગપતંકી મુક્ત થયા. ત્યારપછી તે Dલક રોગાનંકમાં ઉપશાંત થયા પછી, તે વિપુલ અનાદિ અને મધપાનમાં મૂર્શિત, ગ્રથિત, વૃદ્ધ, અભ્યાસક્ત થઈ અવસMઅવસEx વિહારી, એ પ્રમાણે પાસ્થ, કુલ પ્રમત, સંસt Bતુબદ્ધ પીઠ-ફલક-શા-સંજીમાં પ્રમત્ત થઈ વિચારવા લાગ્યા. પ્રસુકોષણીય પીઠ ફલકાદિને પાછા આપીને મંડુક રાજાની અનુમતિ લઈ બાહ્ય યાવત જનપદ વિહાર પ્રવૃત્તિમાં અસમર્થ થયા.
[eo] ત્યારે પંથક સિવાયના પoo અણગાર અન્ય કોઇ દિવસે એકઠા થઈ ચાવતુ મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરિકાથી જાગતા આવા પ્રકારે અભ્યાર્થિત યાવતુ સંકલ્પ થયો કે - રૌલક રાજર્ષિએ રાજ્ય અને ચાવ4 દીક્ષા લીધી. [પણ હવે વિપુલ આરાનાદિમાં, મધપાનમાં મૂર્હિત થઈ, વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપિયો ! શ્રમણોને પ્રમત્ત રહેવું ન જો. તો એ શ્રેયસ્કર થશે કે આપણે કાલે રૌલકરાજર્ષિની આજ્ઞા લઈ, પ્રાતિહારિક પીઠ-ફલક, શયા-સંસ્કારક પાછા આપી પંથક મુનિને શૈલક અણગાર વૈયાવચ્ચકારી સ્થાપીને બાહ્ય જનપદમાં વિચરીએ.
[૧] ત્યારે તે પથકમુનિ, શૈલકરાજર્ષિના શય્યા, સંસારક, મળ-મૂત્રકફ-મેલના પાન, ઔષધ-ભેષજ, ભોજન-પાનને ગ્લાની રહિત વિનય વડે વૈયાવરય કરે છે. ત્યારપછી શૈલકરાજર્ષિ અન્ય કોઈ દિને કાર્તિકી ચૌદશે વિપુલ અરાનાદિ આહાર કરીને, ઘણું જ મધપાન પીને સંધ્યાકાળના સમયે સુખે સુઈ રહ્યા હતા. - તે સમયે પંથકે કાર્તિક સાતમસિમાં કાયોત્સર્ગ કરી દૈતસિક પ્રતિક્રમણ પ્રતિકમી, ચાતુમાસિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી રૌલક-રાજર્ષિને ખમાવવાને માટે પોતાના મસ્તકથી તેમના ચરણે સ્પર્શ કર્યો
ત્યારે પંથક દ્વારા મસ્તક વડે ચરણ સ્પર્શ થતાં લકમુનિ ઘણાં શુદ્ધ થઈને ચાવતુ દાંત કચકચાવતા ઉભા થઈને બોલ્યા કે - અરે આ કોણ આપાર્જિતની પ્રાર્થના કરનારો યાવતુ પરિવર્જિત છે, જે સુખે સુતેલા એવા મને - મારા પગને સ્પર્શે છે ત્યારે શૈલકાપિને આમ બોલતા જોઈ ડરેલા તે પંથકમુનિએ ત્રાસ અને ખેદ પામી, બે હાથ જોડીને કહ્યું -
ભગવન! હું પંથક, કાયોત્સર્ગ કરી, દૈતસિક પ્રતિક્રમણ કરી, ચૌમાસી પ્રતિક્રમણ કરતાં, સૌમાસી ખામણા કરવા આપ દેવાનુપિયની વંદના કરતા (મારા) મસ્તક વડે (આપના) ચરણોને સ્પ. હે દેવાનપિય! મને ક્ષમા કરો, મારો અપરાધ ક્ષમા કરો, દેવાનુપિય! ફરી આવું નહીં કરું. એમ કહી શૌલકમુનિ તે અર્થને સમ્યફ વિનયથી વારંવાર ખમાવે છે.
ત્યારે પંથકે આમ કહેતા શૈલક રાજર્ષિને આવા સ્વરૂપનો ચાવતુ સંકલ્પ
Page #71
--------------------------------------------------------------------------
________________
V-/W૬૯ થી ૩
૧રક
થયો કે- તો મેં સ (ગેડી દીક્ષા લી) વાવ4 અવ થઈ ચાવતું ઋતુબદ્ધ પીઠથી વિરું છુંશ્રમણ તિથિને આપશd ચાવતું વિચ4 કલ્પનું નથી. તો એ શ્રેયકર છે કે મારે કાલે મંડુકરાને પૂછીને પ્રતિહાકિ પીઠફલક, શા-સંતાક પાછા આપીને પંથકમુનિ સાથે બહાર આવ્યુઘત યાવતુ જનપદ વિહાસ્ય-વિહરવું. આમ વિચારીને કાલે યાવતું વિચારે છે.
[ આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો : યાવતું સાધુ-સાદની અવસx થઈ યાવતુ સંતાયાદિમાં પ્રમત્ત થઈ વિચરે છે, તે લોક ઘણાં શ્રમણ આદિથી હીલના પામે ચાવતું સંસારમાં ભમે છે.
ત્યારે તે પંથક સિવાયના ૫૦૦ મુનિઓએ વાત જાણીને પરસ્પર બોલાવીને કહ્યું - હોલકરાજર્ષ પંથક સાથે લાલ ચાવતું વિચારે છે તો આપણે શ્રેયસર છે કે રોલકરાજર્ષિ સમીપે જઈને વિચરવું. આ પ્રમાણે વિચાર કર્યો, વિચારીને રૌલકરાજર્ષિની નિશ્રામાં વિચરવા લાગ્યા.
[] ત્યારે તે લક આદિ ષoo અણગારો ઘણાં વર્ષો શ્રમણ પાયિ પાળીને પુંડરીક પરત આવ્યા, થાવરા ની માફક સિદ્ધ થયા.
આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુ-સાદની ચાવતું વિચારશે (યાવતુ તેઓ સંસારે ન ભમીને સિદ્ધિ પામશે.)
હે જંબૂ ભગવંતે પાંચમાં અધ્યયનનો આ અર્થ કહો. * * * • વિવેચન-૬૯ થી 23 -
ઉસ - વાલ, ચણા આદિ. પ્રાંત-જ ખાતા વધેલ કે પર્ટુષિત, રુક્ષ-નિગ્ધતા હિત, તુવક-અ. અસ્સ-હિંગ આદિથી સંસ્કૃત, વિરસ-જૂનું હોવાથી સ ચાલ્યો ગયેલ, શીત-ઠંડુ, કાલાતિકાંત-ભુખ, તરસના કાળે અપાપ્ત, પ્રમાણાતિકાંત-ભુખતસ માત્રા માટે અનુચિત. આ વિશેષણયુક્ત પાનથી શરીરૂં બાધા ન થાય, તેથી કહ્યું - પ્રકૃતિથી સુકુમાર વેદના થઈને બદલે ક્યાંક રોગાતંક શબ્દ છે. • x• કંડૂ ખુજલી • x • વેઈજીં-ચિકિત્સા, આઉટ્રાવેમિ-કરાવું છું. જse વકભાદિ પોતાના ભાંડ-માબા-ઉપકણ, તે લઈને. અભ્યઘત-ઉધમ સાથે, પ્રદd-ગુર વડે ઉપદિષ્ટ, પ્રગૃહીતગુરુ પાસે સ્વીકારેલ. વિહા-સાધવર્તનથી, વિહર્તુ-વર્તવાને, પાર્થ-જ્ઞાનાદિથી બહાર રહે, પાથિ-ગાઢ પ્લાનવ આદિ કારણ વિના શાતના પિંડ ભોજગ્યાદિ. પાસ્થિવિહારૂ ઘણાં દિવસો સુધી તેમ વર્તવું છેએ રીતે અવસાદિ વિશેષણ જાણવા.
તેમાં અવક્ષત્ર વિક્ષિત અનુષ્ઠાનમાં આળસ અતિ આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણયિાનાદિમાં અસમ્યકાર. કુશીલકાળ, વિતયાદિ ભેદ ભિન્ન જ્ઞાન-દર્શનચાઆિચાસ્તા વિરાઘક, પ્રમત-પંચવિઘ પ્રમાદના યોગરી, સંત-સંવિગુણ અને પાસ્મિાદિ દોના સંબંધમી. મનુબદ્ધઅવકાળ • * * * * rH& કથાનો ઉપનય. સંયમ શિથિલ થઈ ફરી સંવેગી થાય તે આરાધક થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૬-“તુંબ” ક
- X - X - X Exo પાંચમા પછી છાની વ્યાખ્યા-તેનો પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વમાં પ્રમાદવાનું અને અપમાદીના અતર્ય-ચાર્ય કહ્યા. અહીં પણ તે જ.
• સૂત્ર-૩૪ -
ભગવના જે ભગવંત મહાવીર યાવત સંઘાણે પાંચમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો છીનો - x • શો અર્થ કહ્યો છે
હે જંબુ એ પ્રમાણે તે કાળે, તે સમયે રાજગૃહે ભગવંતો પધાર્યા. "દા નીકળી. • • તે કાળે, તે સમયે ભગવંતના ગ્રેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ, સમીપમાં યાવત શુકલધ્યાનોપગત થઈ વિચરતા હતા.
ત્યારે તે ઇન્દ્રભૂતિ જાતwદ્ધ ભગવંત મહાવીરને કહ્યું - ભગવાન ! જીવો કઈ રીતે જલ્દીથી ગુરતા કે લઘુતાને ગમે છે ?
ગૌતમ જેમ કોઈ પણ એક મોટા સુકા, નિદ્ધિ , નિરપહd તુંબડાને દભ-કુશી વેષ્ટિત કરે, કરીને માટીના લેપ વડે લીધે, ધૂપ (તાપ આપે. પછી સુકું થતાં બીજી વખત પણ દર્ભ-કુશ વડે લપેટીને, માટીના લેપથી લીધે. લીપીને તાય આપી, સુકાતા, બીજી વખત દર્ભ અને કુશ વડે લપેટ, લપેટીને માટીના વેપથી લીધે. આ રીતે આ ઉપાય વડે વચ્ચે વચ્ચે લપેટ, વચ્ચે-વચ્ચે લીંપતો, વચ્ચે સુકવતો યાવતુ આઠ વખત માટીના લેપથી લેપે. પછી (તે તુંબડાને). અગાધ અપૌરાર્ષિક પાણીમાં નાખી દે, તો નિરો હે ગૌતમાં માટીના આઠ લેપને કારણે ગુરતા પામી, ભારે થઈને, ગુરુક-ભારિકતાથી પાપીને પાર કરી નીચે ધરણીતશે સ્થિત થાય છે..
એ પ્રમાણે છે ગૌતમ! જીવો પણ પ્રાણાતિપાત ચાવ4 મિચ્છાદન શાસ્ત્રથી અનુક્રમે આઠ કમપકૃતિઓનું ઉપાર્જન કરે છે. તેની મુરતા, ભારેપણું અને ગુરતાના ભારને કારણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને, પૃdીતલને અતિક્રમીને નીચે નરકતવે સ્થિત થાય છે. હે ગૌતમ ! એ પ્રમાણે નિશે એવો elluતાથી ગુરતાને પામે છે.
- હવે હે ગૌતમ તે તુંબડાને પહેલો માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય, પશિહિત થઈ જાય તો તે તુંબડું ઘરણિતલથી થોડુંક ઉપર આવીને રહે છે. ત્યારપછી બીજો માટીનો લેપ ઉડતા યાવતું થોડું વધુ ઉપર આવે છે. આ પ્રમાણે આ ઉપાય વડે તે માટે માટીના લેપ ભીના થઈ જાય યાવતું બંધનમુકત થઈ જતાં નીચે ઘરણિતલની ઉપર પાણીના ઉપરના તટે આવીને સ્થિર થાય છે.
આ પ્રમાણે છે ગૌતમ! જીવો પ્રણાતિપાત વિરમણ વાવ4 મિરયાદ નિરાચ વિમણી અનકમે આઠે કપકૃતિ ખપાવીને આકાશ તલ પ્રતિ ઉડીને ઉપર લોકાણે સ્થિત થાય છે. એ પ્રમાણે હે ગૌતમ જીવો જલ્દીથી લઘુતાને પામે છે.
એ પ્રમાણે હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે ઝા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧/-/૪
૧૨૯
૧૩e
• વિવેચન-૩૪ :
બધું સુગમ છે. વિશેષ આ - વાયુ આદિ વડે નિઃપહત, દર્ભ-અગ્રભૂત, કુશમૂલભૂત બીજા કહે છે દર્ભ-કુશ ભેદ જાતિયી છે. અત્યાહ-સ્થાઘ, અગાધ. અપૌષિક-પુરુષ પ્રમાણથી પણ વધારે. માટીના લેપના સંબંધથી ગુરુપણે. ગુરતા જ કઈ રીતે ? માટીના લેપથી જનિત ભારેપણાથી. ગુરભારિકતાથી - તુંબડાના બંને ધર્મ છતાં પણ નીચે ડૂબી જવાના કારણપણે કહેવાયેલ છે. ઉપિં-ઉપરનું, ઇવઇતાઅતિક્રમીને, નિખંસિ-આદ્રતા પ્રાપ્ત, કુચિત-કોહવાઈ ગયેલ, પરિસટિત-પતિત. • - અહીં ગાયા છે. -
જેમ માટીના લેપથી લિપ્ત ગુરુ તુંબ નીચે જાય છે, તેમ આશ્રવ કૃત કર્મ ગરવથી જીવ અધોગતિમાં જાય છે. એ રીતે જેમ માટીના લેપથી વિમુક્ત તુંબડું લઘુ ભાવ પામી પાણીની ઉપર આવે છે, તેમ કર્મ વિમુક્ત જીવ લોકારે પ્રતિષ્ઠિત થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ * અધ્યયન-૭-“ોહિણી”
- X - X - X - X - o હવે સાતમું કહે છે - પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વના અધ્યયનમાં પ્રાણાતિપાતાદિવાળા કર્મ ગુરતા પામે અને તેથી વિપરીત લઘુતાભાવથી અનર્થ-અર્થ પ્રાપ્તિ કહી. અહીં વિરતિ અને ભંજકથી કહે છે -
• સૂત્ર-૫ :
ભગવન જો શ્રમણ સાવ સંપ્રાપ્ત ભગવતે છal ild Lયયનનો આ અર્થ કહો, તો સાતમા જ્ઞાતાધ્યયનનો શો અર્થ કહ્યો ?
હે જંબૂ તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. સુભૂમિભાગ ઉધાન હતું. તે રાજગૃહમાં ધન્ય સાર્થવાહ રહેતો હતો. તે આર્યો હતો. ભદ્રા પત્ની હતી. તે અહીન પંચેન્દ્રિય ચાવત સુરા હતી.
તે ધન્ય સાર્થવાહના પુત્રો અને ભદ્રાના આત્મો એવા ચાર સાર્થવાહ પુત્રો હતા. તે આ - ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત. ધન્ય સાવિાહના ચાર પુત્રોની ચાર ભાઈ [ભ્યની ચાર પુત્રવધૂઓ હતી. તે આ – ઉઝિકા, ભોગવતી, રક્ષિકા, રોહિણી.
તે ધન્યએ અન્યદા કોઈ દિને મધ્યરાત્રિમાં આવા પ્રકારે અમ્મર્થિત ચાવતુ સંકલ્પ થયો - હું રાજગૃહમાં ઘણાં ઈશ્વર ચાવ4 આદિ અને પોતાની કુટુંબના ઘણાં કાર્યો અને કરણીયોમાં, કુટુંબમાં, મંગણામાં, ગુહામાં, રહસ્યમાં, નિશ્ચયમાં, વ્યવહારમાં પૂછવા યોગ્ય, વારંવાર પૂછવા યોગ્ય મેઢી, પ્રમાણ, આધાર, આલંબન, ચમેઢીભૂત, કાર્ય પ્રવૃત્તિ કdઈ છું. પણ જાણતો નથી કે મારા ગયાસુત થયા • મૃત્યુ-ભનનુણ-વિશીર્ણ-પતિ-વિદેશ જતાં કે વિદેશ જવા પ્રવૃત્ત થતાં આ કુટુંબનું કોણ આધાર, આલંબન કે પ્રતિબંધ રાખનાર થશે ?
તેથી મારે માટે ઉચિત થશે કે કાલે ચાવતુ સૂર્ય ઉગ્યા પછી વિપુલ અશનાદિ તૈયાર કરાવી, મિત્ર-જ્ઞાતિજનાદિ તથા ચારે પુત્રવધુના કુલઘર વનિ આમંઝીને, તે મિત્ર, જ્ઞાતિ આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વનિ વિપુલ અનાદિ, ધૂપ-પુણા-વા-ગંધ ચાવતુ સત્કાર, સન્માન કરીને, તે જ મિત્ર, જ્ઞાતિ આદિ અને ચાર પુત્રવધૂના કુલપૃહ નિી આગળ ચારે પુત્રવધૂની પરીક્ષા કરવાને પાંચ-પાંચ શાલિઅાત આપીને જાણીશ કે કોણ સારાણ-સંગોપનસંવર્ધન કરશે?
આ પ્રમાણે વિચારીને કાલે ચાવત મિત્ર, જ્ઞાતિ, અને ચારે પુત્રવધૂના કુળગૃહ વનિ આમંગે છે, પછી વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યા. ત્યારપછી
નાન કરી, ભોજન મંડપમાં સુખાસને બેસી, મિઝ-જ્ઞાતિજન આદિ તથા પુત્રવધૂના કુલગૃહ વગની સાથે, તે વિપુલ આશનાદિનું ભોજન કરી, સકારસન્માન કરી, તે જ મિત્ર-જ્ઞાતિજનાદિ, પુત્રવધૂના કુલગૃહ વર્ગની સાથે, તે વિપુલ આશનાદિનું ભોજન કરી, સહકાર-સન્માન કરી, તે જ મિત્ર-જ્ઞાતિજનાદિ, અવધૂના ફુલગૃહ વની આગળ પાંચ શાલિઅક્ષત રાખ્યા. રાખીને પછી -
[14/9]
Page #73
--------------------------------------------------------------------------
________________
૧/- IN
૧૩૧ મોટી પુwવધુ ઉકિાને બોલાવીને કહ્યું - હે પુત્રી ! તું મારા હાથમાંથી આ પાંચ શાલિઅક્ષત છે. લઈને અનુક્રમે સંરક્ષણ-સંગોપન કરતી રહે. જ્યારે હું તારી પાસે આ પાંચ શાલિઅક્ષત માંગુ ત્યારે તું મને આ પાંચ શાલિ અક્ષત પાછા આપજે. એમ કહી પુત્રવધૂના હાથમાં તે આપીને વિદાય કરી. ત્યારે તે ઉફ્રિકાએ ધન્યને ‘dહરિ’ એમ કહી, આ અર્થનો સ્વીકાર કરે છે. કરીને ધન્યના હાથમાંથી તે પાંચ શાલિ અક્ષત લઈને એકાંતમાં જાય છે, પછી આ પ્રમાણે વિચાર્યું કે - નિરા પિતાના કોઠારમાં ઘણાં પાલા શાલિના ભરેલા છે. તો જ્યારે તેઓ આ પાંચ શાલિ અક્ષત માંગશે, ત્યારે હું કોઈ પાલામાંથી બીજ
દ્વિઅક્ષત લઈને આપી દઈશ, એમ વિચારી તે પાંચ શાલિઅક્ષત એકાંતમાં ફેંકીને પોતાના કામમાં લાગી ગઈ.
એ પ્રમાણે ભોગવતીને પણ જાણવી. વિશેષ એ કે – તેણીએ શાલિ અક્ષતનો છોલ્યા અને છોલીને ગળી ગઈ. પોતાના કામે લાગી.
એ પ્રમાણે રક્ષિકા પણ જાણવી. વિશેષ આ • લઈને આવો વિચાર કર્યો કે - પિતાજીએ મિસ્ત્ર, જ્ઞાતિ આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વનિી સામે મને બોલાવીને કહ્યું કે – પુત્રી ! મારા હાથમાંથી સાવ પાછા આપજે, એમ કહીને મારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપેલ છે, તો આમાં કોઈ કારણ હશે, એમ વિચારીને તેને શુદ્ધ વસ્ત્રામાં બાંધ્યા, બાંધીને રનની ડબ્બીમાં મુક્યા, મૂકીને ઓશીકા નીચે રાખ્યા. રાખીને ત્રણએ સંધ્યા તેની સાર સંભાળ કરતી વિચરે છે.
ત્યારે તે ધન્ય સાર્થવાહે તે જ મિત્ર ચાવત ચોથી રોહિણી પુwવધૂને બોલાવીને યાવતું આનું કોઈ કારણ હશે, તો મારે માટે ઉચિત છે કે આ પાંચ શાલિ-અક્ષતનું સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરું એમ વિચારીને કુલગૃહ પુરણોને બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! તમે આ પાંચ શાલિઅક્ષતને લઈ જઈને પહેલી વષમાં મહાવૃષ્ટિ થાય ત્યારે એક નાની કચારીને સારી રીતે સાફ કરીને આ પાંચ દાણાને વાવશે. બે-ત્રણ વખત ઉક્ષેપ-નિક્ષેપ કરજે, ફરતી વાડ કરાવશે. કરાવીને સંરક્ષણ, સંશોધન કરી અનુક્રમે વૃદ્ધિ કરશે. ત્યારે તે કૌટુંબિકોએ રોહિણીની વાતને સ્વીકારી, તે પાંચ દાણા લીધા. પછી અનુક્રમે સંરક્ષણ, સંગોપન કરતાં વિચરે છે. ત્યારે તે કૌટુંબિકોએ પહેલી વર્ષમાં મહાવૃષ્ટિકાયમાં નાની ક્યારી સાફ કરી, કરીને તે પાંચ દાણા વાવે છે - ૪ - યાવત x • સંવર્ધિત કરતા વિચરે છે.
ત્યારપછી તે શાલી અનુક્રમે સંરક્ષણનંગોપનસંવધન રdi શાલી થયા, રૂણ-કૃણાવભાસ ચાવતું પ્રાસાદીય થયા.
ત્યારપછી તે શાલીમાં પાન આવ્યા, વર્તિત થયા, ગર્ભિત થયા, પ્રસૂત થયા, સુગંધી, ક્ષીરાદિક, બદ્ધફલ, પન્ન થઈ તૈયાર થઈ ગયા, શલ્યકિતમકિત-હરિતપકાંડ થઈ ચાવતું શાલિ ઉપજ્યા.
ત્યારે તે કૌટુંબિકોએ શાલિ વાળા યાવત્ શલ્યકિત-ગાંકિત થયા
૧૩૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જાણીને તીક્ષ્ણ, નવપર્યવ થયા. કાતરથી કાપ્યા, કાપીને હથેળીથી મર્દન કર્યું કરીને સાફ કર્યા. તેનાથી તે ચોખા, સૂચિ, અખંડ, સ્ફોટિત અને સૂપડાથી ઝાટકીને સાફ કર્યો, તે માગધક પ્રસ્થક પ્રમાણ થયા.
ત્યારે તે કૌટુંબિકોએ તે શાલીને નવા ઘડામાં ભય. ભરીને માટીનો લેપ કર્યો, લાંછિત-મુદ્રિત કર્યા. કોઠારના એક ભાગમાં રાખ્યા. રાખીને સંરક્ષણસંગોપન કરતા વિચરે છે ત્યારપછી તે કૌટુંબિકોએ બીજી વર્ષા ઋતુમાં પહેલા વષfકાળે મહાવૃષ્ટિમાં નાની ક્યારી સાફ કરી, તે શાલીને વાવ્યા, બીજી-ગીજી વખત ઉોપ-નિક્ષેપ કર્યો યાવત્ લા યાવતુ પગના તળીયાથી તેનું મન કર્યું. સાફ કર્યા. તે અતિ ઘણાં કુડલ થઈ ગયા યાવતુ એક દેશમાં સ્થાપ્યા. સંરક્ષણ-સંગોપન કરતા રહ્યા.
ત્યારપછી તે કૌટુંબિકોએ ત્રીજી વષઋિતુમાં મહાવૃષ્ટિકાયમાં ઘણાં કારણ સાફ કઈ યાવતું લાગ્યા. વહન કર્યું, ખલિહાનમાં રાખ્યા, મસા યાવતું ઘણl કુંભો થયા ત્યારે તે કૌટુંબિકો શાલીને કોઠારમાં નાંખી ચાવતું વિચારે છે. ચોથી વષત્રિમાં ઘણા સેંકડો કુંભ થયા.
ત્યારે તે ધન્ય, પાંચમું વર્ષ ચાલતું હતું, ત્યારે મધ્ય રાત્રિએ આવો વિચાર થયો. નિશે મેં પાંચ વર્ષ પહેલાં પાંચમાં વર્ષમાં ચારે વધુને પરિક્ષાર્થે પાંચ શાલિઅક્ષત હાથમાં આપેલ, તો મારે ઉચિત છે કે કાલે યાવત સૂર્ય ઉગ્યા પછી પાંચ શાલિ અક્ષત પાછા માંગુ યાવતુ જાણે કે કોણે કઈ રીતે તેનું સંરક્ષણસંગોપન-સંવર્ધન કર્યું છે ? યાવતું એમ વિચારીને કાલે યાવતું સૂર્ય ઉગ્યા પછી વિપુલ અનાદિ બનાવી મિ, જ્ઞાતિજન આદિ, ચારે પુwવધૂના કુલગૃહ રાવતું સન્માનીને, તે જ મિત્ર આદિ તથા ચાર પુ-વધૂની કુલગૃહ વર્ગની સન્મુખ મોટી પુત્રવધૂ ઉજિxકાને બોલાવીને આમ કહ્યું - હે પુત્રી ! આજથી પાંચમાં વર્ષ પૂર્વે - x - તારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપીને કહેલ કે જ્યારે હું પાંચ શાલિઅક્ષત માંગુ, ત્યારે તું મને પાછા આવજે - x • એ અર્થ સમર્થ છે
હા, છે. તો હે પુત્રી ! મને તે શાલિઅક્ષત પાછા આપ. ત્યારે ધન્ય પાસે આ વાત સાંભળીને તે ઉઝિકા કોઠારમાં ગઈ, જઈને પાલામાંથી પાંચ દાણા લઈ, ધન્યના હાથમાં તે આપ્યા. ત્યારે ધન્યએ ઉઝિકાને સોગંદ આપીને પૂછયું કે - હે યુમી ! આ એ જ લિઅક્ષત છે કે બીજા છે ? ત્યારે ઉઝિકાએ ધન્યને કહ્યું - હે તાત! આપે આજથી અતીત પાંચમાં સંવારમાં આ મિત્ર, જ્ઞાતિ આદિ ચાવત વિચરજે, એમ કહેવું. ત્યારે મેં આપની વાત સ્વીકારેલી, તે પાંચ શાલિઅક્ષત લઈને એકાંતમાં જઈને, મને એવો સંભ થયેલો કે સસુરજીના કોઠારમાં ઘણાં શાલિ છે ચાવતું મારા કામમાં લાગી ગઈ, તો પિતાજી ! આ તે પાંચ શાલિઅક્ષત તે નથી, પણ અન્ય છે.
ત્યારે તે ધન્ય સાવિાહ ઉઝિકાની તે વાત સાંભળી, સમજી, ચાવતું અતિ ક્રોધિત થઈ ઉખિકાને તે મિત્ર, જ્ઞાતિ તથા ચાર યુwવધૂના કુલગૃહ વગની આગળ કુલપૃહની રાખ કે છાણ ફેંકનારી, કચરો કાઢનારી, ધોવા
Page #74
--------------------------------------------------------------------------
________________
૧/-||૩૫
૧૩૩
૧૩૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કે નાન માટે પાણી દેનારી અને બહારની દાસી કાર્ય કરનારી રૂપે નિયુક્ત કરી. • • એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણ ! જે આપણા સાધુ-સાદની યાવત્ દીu લઈને, તે પાંચ મહાવ્રતોને ફેંકી દે છે, તે આ ભવમાં ઘણાં સાધુ-સાધવી ચાવતુ ઉઝિકા માફક ભ્રમણ કરશે.
એ પ્રમાણે ભોગવતી પણ જાણવી. વિશેષ એ કે તેણીને ખાંડનારી, કરનારી, પીરાનારી, છોતરા ઉતારનારી, રાંધનારી, પીરસનારી, પરિભાગ કરનારી, ઘરમાં દાસીકાર્ય કરનારી, રસોઈ કરનારી રૂપે સ્થાપી. • • આ પ્રમાણે આપણા જે સાધુ-સાદની આ પાંચ મહાdલને ફોડનારા થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ દ્વારા યાવતુ હીલણાદિ પામે છે.
એ પ્રમાણે રક્ષિકાને પણ જાણવી. વિશેષ એ કે - તેણી વાસગૃહે ગઈ, મંજયા ખોલી, પછી નકરંડકમાંથી પાંચ શાલિ-અક્ષત લઈને ધન્ય પાસે આવી, આવીને પાંચ શાલિઅક્ષત ધન્યના હાથમાં આવ્યા. ત્યારપછી તે ધન્યએ રક્ષિકાને કાં - હે સ્ત્રી , આ પાંચ દાણ તે જ છે કે બીજ છે ? ત્યારે રક્ષિકાએ ધન્યને કહ્યું - હે તાત! આ તે જ પાંચ દાણા છે, બીજી નહીં. હે પુસ્ત્રી ! કઈ રીતે? હે તાત! તમે આ પાંચ કાવત્ થશે, કારણે તે પાંચ દાણા શુદ્ધ વસ્ત્રમાં યાવત ત્રિસંધ્ય સાર સંભાળ કરતી રહી. તેથી આ કારણે હું તtત! આ પાંચ દાણા તે જ છે, બીજ નહીં. ત્યારે તે ધન્ય રક્ષિકાની પાસે આ વાત સાંભળી, હષ્ટ-તુષ્ટ થઈ, તેણીને કુલગૃહના હિરણય, કાંસ, દુષ્ય, વિપુલ ન યાવત્ સ્થાપતેયની ભાંડાગારિણી રૂપે સ્થાપી. - એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણ ! ચાવતુ જે પાંચ મહાવ્રતનો રક્ષક થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિને અર્ચનીય થાય છે.
રોહિણી પણ તેમજ જાણવી. વિશેષ એ – હે તાત! તમે ઘણાં ગાડાંગાડી આપો. જેથી હું તમને પાંચ શાલિ-અક્ષત પાછા આપું. ત્યારે ધન્ય રોહિણીને કહ્યું - હે પુત્રી ! તું મને તે પાંચ દાણા, ગાડાં-ગાડીમાં ભરીને કઈ રીતે આપીશ ? ત્યારે રોહિણીએ ધન્યને કહ્યું - હે તાતા આપે અતીત પાંચમાં સંવત્સરમાં આ મિત્ર યાવતુ ઘણાં શત કુંભ થયા, તે ક્રમે હે તાત! તમને તે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આવું છું.
ત્યારે ધન્યએ રોહિણીને ઘણાં ગાડાં-ગાડી આપ્યા. પછી રોહિણી તે લઈને પોતાના કુલગૃહે આવી, કોઠાર ખોલ્યો, પાલા ઉઘાડ્યા, ગાડાં-ગાડી ભય પછી રાજગૃહનગરની વચ્ચોવચ્ચેથી પોતાના ઘેર, ધન્ય સાવિાહ પાસે આવી. ત્યારે રાજગૃહના છંટકે યાવતુ ઘણાં લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - દેવાનુપિયો . તે ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેને રોહિણી જેવી પ્રવધૂ છે, જેણે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આપ્યા.
ત્યારે તે ધન્યએ તે પાંચ દાણીને ગાડાં-ગાડી ભરીને આવતા જોયા. જોઈને હર્ષિત થઈને સ્વીકાર્યા પછી તે જ મિત્ર, જ્ઞાતિ, ચાર પુwવધૂના કુલગૃહ સન્મુખ રોહિણીવહુને તે કુલગૃહના ઘણાં કાર્યોમાં ચાવત્ રહસ્યમાં પૂછવા યોગ્ય
ચાવત વૃત્તાવૃત્ત અને પ્રમાણભૂત સ્થાપી.
એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! ચાવતુ પાંચ મહાવ્રતને સંવર્ધિત કરે છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ ચાવતુ સંસરથી મુક્ત થઈ જાય છે. જેમ કે રોહિણી.
ભગવંતે સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. • વિવેચન-૭૫ -
સુગમ છે. વિશેષ આ - જયસિ - પ્રામાદિમાં જતા, ચુત-અનાચાર વડે પોતાની પદથી પતિત, ભગ્ન-વાતુ આદિ વડે કુન્જ, ખંજવકરણથી અસમર્થ થયેલ. લુમ્મસિ-જીર્ણતા પામેલ, શટિત-વિવિધ વ્યાધિથી શીર્ણતા પામેલ. પતિત-પ્રાસાદ કે મંચકમાં ગ્લાન ભાવથી, વિદેશસ્થ-વિદેશમાં જઈને ત્યાં રહેલ, વિપોષિત-દેશાંતરગમન પ્રવૃd.
- આધાર-આશ્રય, પ્રતિબંધ-પ્રમાર્જન શલાકાદિવ૮. કુલગૃહ-પિતૃગૃહ, તáર્મમાતાપિતાદિ, ન ખાઈને સંરો, સંવરણથી સંગોપે, બહd કરણથી સંવર્તે છોલેઈતુષ હિત કરે. અણુગિલઈ-ખાઈ જતું.
પતિય-પાંદડા આવ્યા, વતિય-ડાંગરના પાન મધ્ય શલાકા પરિવેટનથી નાલરૂપતાવી વૃત થાય અથવા શાખાદિના સમપણે વૃત થયેલ. પાઠાંતરથી વિચાવાળું. ગર્ભિતા-ડોડા થવા. પ્રસતા-પત્રગર્ભથી નીકળેલ. આગતગંધા-સુરભિગંધવાળા થયેલ. ક્ષીરકિત-ક્ષીરવાળા થયા. બદ્ધફલા-ક્ષીરના ફળપણે બંધાવાથી. પદ્મ-કાઠિન્ય પામેલ. પયગતા-સર્વ નિપુણતા પામેલ - ૪ - શચકિતા-શુક પગપણે શલાકા થવી. - * • હરિયા_કંડ-હરિત, નીલવર્ણ. પર્વકાંડ-નાલવાળા થયા.
નવપનામ - પ્રત્યગ્ર, લુહાર વડે આતાપિત, કુદિત-dીણ ધારી કરેલ * * • સવ - દાંતરડુ અખંડ-સલ - X - સ્કૂટ-શોધિત.
HTTU પત્થ - બે અસતીની એક પસલી, બે સલીની સેતિકા, ચાર સેતિકાનો કુવ, ચાર કુડવનો પ્રસ્થક, આ પ્રમાણથી મગધ દેશમાં વ્યવહd તે પ્રસ્થ-માગધપસ્ય.
સલિંપતિ - ઘડાના મુખને ઢાંકીને, છાણાદિથી છિદ્ર પુરવા, દ્વિતિ - ઘડાનું મુખ છાણાદિ વડે ફરી મકૃણ કરે છે. લાંછિત-રેખાદિથી, મુદ્રિત-માટીની મુદ્રા વડે. મરલ-માન વિશેષ, ખલક-ધાન્યને મલવાની ભૂમિ ચાર પ્રસ્થનો આઢક, છ આઢકનો જઘન્ય કુંભ, ૮૦-આઢકનો મધ્યમ અને ૧oo આઢકનો ઉત્કૃષ્ટ કુંભ. ક્ષારોટ્ટિકાસખ પરઠવવી, કચવરોક્ઝિકા-કચરા શોધનારી, સમુક્ષિકા-સવારે ગૃહાંગણમાં પાણી છાંટનારી, સંપશ્ચિય-પગ વગેરે લુંછનાર, સમ્માર્જિકા-ઘરની અંદર-બહાર કટિકાવાહિકા, પાદોદકદાયિકા-પગ ધોનારી - ૪ બહારના દાસ કાર્ય કરનારી.
કંડયંતિકા-ચોખાને ખળામાંથી લઈ છોતરા ઉખેડનારી, કુચંતિકા-dલ આદિનું ચૂર્ણ કરનારી, પેપચંતિકા-ઘઉં આદિને દળનાર, રંધયંતિકા-ચંદ્રમાં ડાંગર-ક્રોદવાદિને છોતરા રહિત કરનાર, રંઘયંતિકાચોખાને રાંધનારી, પરિવેષચંતિકા-ભોજન પીરસનારી, પભિાજયંતિકા-પર્વદિને સ્વજનગૃહમાં ખંડખાધાદિનો ભાગ કરનારી. • x •
સગડીસાગડ-ગાડાં, ગાડીનો સમૂહ. દલાહ-આપો. પ્રતિ નિયતિયામિ-સમર્પિત
Page #75
--------------------------------------------------------------------------
________________
૧પ
૧/-/p/૫ કરો. આ દાંતનો વિશેષ ઉપનય કહે છે -
શ્રેષ્ઠી જેવા ગુણ, જ્ઞાતિજન જેવો શ્રમણસંઘ, વહુઓ જેવા ભવો, સાલિકણ જેવા વ્રત જેમ ઉઝિકા નામે શાલિ ફેંકવાથી સ્વનામ સાર્થક કરી દાસીપણે અસંખ્ય દુ:ખ પામી, ભવ્ય, જે કોઈ સંઘ સમક્ષ, ગુરુએ આપેલ મહાવતને સ્વીકારીને મહામોહચી તજી દે. તે આ જ ભવમાં લોકોને ધિક્કાર પત્ર થાય, પરલોકમાં દુ:ખાd ગઈ વિવિધ યોનિમાં ભટકે.
જેમ તે યથાર્થ નામવાળી તે ભોગવતી શાલિકણ ખાઈ ગઈ, વિશેષ પ્રેષણકારિતાથી દુ:ખ જ પામ્યા. તે રીતે જે મહાવતોને આજીવિકા બનાવીને ખાય છે, મહારાદિમાં આસક્ત થઈ મોક્ષ સાધનની ઈચ્છાનો ત્યાગ કરે છે. તે અહીં યથેચ્છ પ્રાપ્ત આહારદિ લિંગ થઈને વિદ્વાનો વડે પૂજાતા નથી, પરલોકમાં પણ દુ:ખી થાય છે.
- યથાર્થ નામવાળી તે ક્ષિકાએ શાલિકણનું રક્ષણ કર્યું. પરિજન માન્ય ગઈ, ભોગ સુખને પામી. તેમ જે જીવ પાંચ મહાવતોને સમ્યક સ્વીકારીને થોડો પણ પ્રમાદ વજીને નિરતિચાર પાળે છે, તે. તે આત્મહિતમાં એક તું થઈ આ લોકમાં વિદ્વાનો વડે “પ્રણત પાદ” થઈ એકાંત સુખી થાય છે, પરભવે મોક્ષ પામે છે.
યથાર્થ નામવાળી સેહિણીએ શાલિને રોયા, તેની વૃદ્ધિ કરી, તેમ જે ભવ્ય વ્રતોને પામીને આમા વડે સમ્યક પાળે છે, અનેકના હિત હેતુથી બીજા ભવ્યોને તે આપે છે, તે અહીં સંઘપ્રધાન. યુગપ્રધાન સંશબ્દથી પામે છે. ગૌતમસ્વામી વત્ સ્વપર કલ્યાણકાક, તીથની વૃદ્ધિ કરનાર • x • તે કમથી સિદ્ધિને પામે છે.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૮-“મલિ” 5
- x - x = x – x — o હવે આઠમાં ‘જ્ઞાત'ની વ્યાખ્યા - તેનો પૂર્વની સાથે આ સંબંધ છે - પૂર્વમાં મહાવતોની વિરાધના-અવિરાધના અનર્સ-અર્થ કહ્યા. અહીં મહાવતને અલ્પ માયાશલ્યથી દૂષિત કરનારૂં ફળ કહે છે -
• સૂર-૬ થી ૮૦ :
[] ભગવત ભગવતે સાતમા અધ્યયનનો જ અર્થ કહ્યો છે, તો હે ભગવન્! આઠમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે
હે ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મેર પર્વતની પશ્ચિમે નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, શીતોદા મહાનદીની દક્ષિણે સુખાવહ વાર પર્વતની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે સલિલાવતી નામે વિજય હતી. તે સલિલાવતી વિજયની વીતશોકા નામે રાજધાની હતી. તે નવ યોજન પહોળી યાવત દેવલોક સમાન હતી..
તે વીતશોકા રાજધાનીના ઈશાન ખૂણામાં ‘ઈન્દ્રકુમ’ ઉઘાન હતુંતે વીતશોકા રાજધાનીમાં બલ નામે રાજ હતો, તેને પરિણી આદિ ૧ooo રાણી, અંતઃપુરમાં હતી. તે વારિણી કોઈ દિવસે સીંહનું સ્વપ્ન જોઈને લાગી ચાવતું મહાબલ નામે પણ થો. યાવતુ ભોગ સમર્ણ થયો. તે મહાબલના માતાપિતાએ એક સમાન એવી કમલજી અાદિ ષoo ઉત્તમ રાજકા સાથે એક દિવસે પાણિ ગ્રહણ કરાવ્યું, ૫૦૦ પ્રાસાદો આદિ પ૦૦નો દાયરો આપ્યો. યાવતું [ભોગ ભોગવતો વિયરે છે.
ઈન્દ્રકુંભ ઉધાનમાં સ્થવિર પધાયાં, પપદા નીકળી, બલ રાજ પણ નીકળ્યો. ધમ સાંભળી, સમજી, યાવતું મહાબલકુમારને રાજ્યઉપર પ્રતિષ્ઠિત કરી રાવતું અગિયાર અંગવિદ્દ થયા. ઘણાં વર્ષો શ્રમય પયરય પાળીને ચાર પતિ માસ ભકત વડે સિદ્ધ થયા.
ત્યારે તે કમલમીએ કોઈ દિવસે સીંહનું ન જોઈને યાવતું બલભદ્ર કુમાર જભ્યો, યુવરાજ થયો. તે મહાબલ રાજાને આ છ ભાલમિક હતા અચલ, ધરણ, પૂરણ, વસ, વૈશમણ, અભિચંદ્ર. તેઓ સાથે જમ્યા યાવતુ સાથે વૃદ્ધિ પામ્યા. આત્માનો વિસ્તાર કરવાનો નિર્ણય કરી, પરસ્પર આ અતિ સ્વીકાર્યો.
તે કાળે, તે સમયે ઈન્દ્રકુંભ ઉધાનમાં સ્થવિર પધાય. મહાભવે ધમ સાંભળવ્યો. વિરોષ આ છ બાલમિત્રોને પૂછીને અને બલભદ્ર કુમારૂં રાજ્યમાં સ્થાપીને યાવત છ બાલ મિસ્ત્રોને પૂછે છે, ત્યારે તે છ એ મહાબલ રાજાને કહે છે - હે દેવાનુપિયા જે તમે દીક્ષા છે, તો અમારે બીજો કોણ આઘારે છે ચાવતુ દીક્ષા લઈશું.
ત્યારે તે મહાબત રાજાએ તે છે એને કહ્યું - જો તમે મારી સાથે યાવત દીક્ષા લો છોતો જઈને પોત-પોતાના મોટા અને રાજયમાં સ્થાપી, સહરાપર
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-સ્નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #76
--------------------------------------------------------------------------
________________
૧-૮/૦૬ થી ૮૦
૧૩૩
વાહિની શિબિકામાં આરૂઢ થઈ યાવતુ આવો. ત્યારપછી તે મહાબલ રાજ છે એ બાળમિત્રોને આવતા જોયા, જોઇને હર્ષિત થઈ યાવતું કૌટુંબિક કોને કહી યાવતુ બલભદ્રનો રાજ્યાભિષેક કરાવીને અનુમતી માંગી
ત્યારપછી મહાબલ રાજાએ યાવત મહા ઋદ્ધિપૂર્વક દીક્ષા લીધી, અગિયાર અંગો ભણયા, ઘણાં ઉપવાસાદિ કરી પાવતુ આત્માને ભાવિત કરતા વિચરે છે. પછી તે મહાબલ આદિ સાતે સાધુ કોઈ દિવસે એકઠા થયા, પરસ્પર વાતો કરતા એવો સંકલ્પ ઉપજ્યો કે હે દેવાનપિયો ! આપણામાંથી જે કોઈ એક તપકર્મ સ્વીકારીને વિચરે, તો આપણે બધાંએ તે તપોકર્મ સ્વીકારીને વિચરતું. એમ નક્કી કરી એકબીજાની આ વાત સ્વીકારીને ઘણાં ઉપવાસાદિથી યાવતું વિચારે છે.
ત્યારે તે મહાબલ મુનિએ આ કારણે સ્ત્રીનામ ગોત્રકર્મ બાંધ્યું - જ્યારે મહાબલ સિવાયના છ મુનિ ઉપવાસ કરે, ત્યારે તે મહાબલ મુનિ છઠ્ઠ કરતા,
જ્યારે તે બધાં છઠ્ઠ કરે ત્યારે મહાબલ મુનિ અટ્ટમ કરતા, અમે ચાર ઉપવાસાદિ ગણવું. ોિ કે આ વીશ કારણોને વારંવાર સેવીને તેમણે તીર્થકર નામ ગોગકર્મ [પણ] બાંધ્યું..
[૭,૮,૯] અરહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ વિર, બહુશ્રુત, તપસ્વી [આ સાતેન] વત્સલતા, અભીષ્ણ જ્ઞાનોપયોગ... દર્શન, વિનય, આવશ્યક, નિરતિચાર શીલવત, ક્ષણલવ, તપ, ત્યાગ, વૈયાવચ્ચ, સમાધિ... અપૂર્વ નાણગ્રહણ, શુતભકિત, પ્રવચન પ્રભાવના. આ વીશ કારણોથી જીવ તીર્થકરવ મે. [અન્ય આમાં પાઠ ભેદ જોવા મળે છે.)
[૮] ત્યારે તે મહાબલ આદિ સાત મુનિઓ માસિકી બિ.પતિમા સ્વીકારીને વિચરે છે યાવતુ (બાસ્મી) એકરામિકીe
ત્યારપછી તે મહાભલ આદિ સાતે મુનિ ૧૬ સી&નિકીડિત તપોકમ સ્વીકારીને રહે છે. ઉપવાસ કરીને સર્વકામગુણિત પારણું કરે છે. પછી બે ઉપવાસ • પછી એક ઉપવાસ, પછી અટ્ટમ-પછી છઠ્ઠ, પછી ચાર ઉપવાસ-પછી આમ, પછી પાંચ ઉપવાસ - પછી ચર ઉપવાસ, પછી છ ઉપવાસ-પછી પાંચ, પછી સાત ઉપવાસ-પછી છે, પછી આઠ ઉપવાસ - પછી છે, પછી નવ ઉપવાસ - પછી આઠ, પછી નવ ઉપવાસ - પછી સાત, પછી અહિ ઉપવાસ - પછી છે, પછી સાત ઉપવાસ પછી પાંચ, પછી છ ઉપવાસ - પછી ચાર, પછી પાંચ ઉપવાસ • પછી આમ, પછી ચાર ઉપવાસ - પછી છે, પછી અમ-પછી એક ઉપવાસ કરીને છ કરે છે, કરીને ઉપવાસ કરે છે. બધામાં સર્વકામગુણિત પારણું કરે છે. એ રીતે આ લધુસીહનિકિડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાથી યથાસૂત્ર ચાવતુ આરાધિત થાય છે.
ત્યારપછી બીજી પરિપાટીમાં ઉપવાસ કરે છે, ઈત્યાદિ. વિશેષ એ કે વિગઈરહિત પારણું રે છે. • • • એ રીતે ત્રીજી પરિપાટીમાં વિશેષ એ કે અપકૃત પારણું કરે છે. • • • એ રીતે ચોથી પરિણટી જાણવી. વિશેષ એ કે - પારણામાં આયંબિલ કરે છે. • • ત્યારે તે મહાભલ પ્રમુખ સાત મુનિ લઘુસિંહ
૧૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નિકિડિત તપોકમ બે વર્ષ ર૮-અહોરણ વડે યથાસૂત્ર યાવતુ આજ્ઞાનુસાર આરાધે છે.
ત્યારપછી સ્થવિર ભગવંતો પાસે આવીને તેમને વાંદી, નમીને આમ કહ્યું - હે ભગવન અમે મહા સીહનિક્રિડિત તપ કરવા ઈચ્છીએ છીએ ઈત્યાદિ પ્રવવતુ વિશેષ એ કે - સોળ ઉપવાસ કરીને પાછા ફરે છે. એક પરિપાટીમાં એક વર્ષ, છ માસ, ૧૮ અહોરણે પૂર્ણ થાય છે. આખો તપ છ વર્ષ, બે માસ, ૧ર-અહોરાત્રથી થાય.
ત્યારે તે મહાબલ આદિ સાત મુનિઓ મહાસહનિક્રિડિત તપ યથાસૂમ યાવત આરાધીને સ્થવિર ભગવંતો પાસે આવે છે, આવીને તેમને વાંદે છે, નમે છે. પછી ઘણાં ઉપવાસ યાવત કરતા વિચરે છે. ત્યારે તે મહાબલ આદિ સાત મુનિ તે ઉંદર તપથી છંદક માફક શુક, રુક્ષ થયા. વિરોષ એ કે - સ્થવિરોને પૂછીને ચાર પર્વત ચડે છે. યાવતુ બે માસિકની સંવેદના કરીને, ૧૨૦ ભકતને અનશન કરીને, ૮૪-લાખ વર્ષોનો શામણય પર્યાય પાળીને, ૮૪-લાખ સવયુિ પાળીને જયંત વિમાને દેવપણે ઉપજ્યા.
• વિવેચન-૭૬ થી ૮૦ :
બધું સુગમ છે. વિશેષ આ - શીતોદાના દક્ષિણ કિનારે જે સલિલાવતી કહ્યું, તે બીજા ગ્રંથમાં નલિનાવતી કહી છે. ચકવર્તી વિજય-ચકવર્તીએ જિતવાનો ફોગખંડ. મેણં કારણ-પ્રતિજ્ઞા જુદી અને પ્રવૃત્તિ જુદી કરવી, આ માયારૂપ છે. માયા જ સ્ત્રીત્વનું નિમિત સંભળાય છે. - - શ્રીનામ-સ્ત્રી પરિણામ, જેના ઉદયે સ્ટીવ થાય. જેનું ગોત્ર છે, તે સ્ત્રી નામ ગોગ અથવા જે સ્ત્રીપ્રાયોગ્ય નામકર્મ ગોત્ર, તે સ્ત્રીનામ ગોત્ર - કર્મ બાંધ્યું. સ્ત્રીનામકર્મ મિથ્યાત્વ અનંતાનુબંધી પ્રત્યયપણાથી છે, તેથી તે કાળે મિથ્યાત્વ અથવા સાસ્વાદન અનુભવેલ હતું. * * * * *
મહંત સTI[ અહેતુ આદિ સાત પદો, તેમાં પ્રવચન-શ્રુતજ્ઞાન, તેના ઉપયોગથી અથવા સંઘ ગુરુ-ધર્મોપદેશક, સ્થવિર-જાતિ, શ્રત, પર્યાય એ ગણ ભેદથી. •x - બહુશ્રુત-પરસ્પર અપેક્ષા વડે અધિક જ્ઞાતા. તપસ્વી-અનશનાદિ વિચિત્ર તપયુક્ત, અથવા સામાન્ય સાધુ. તેમાં અરહંતાદિ સાતેની વસલતા-વારાહ્ય વડે - અનુરાગથી, યથાવસ્થિત ગુણના કીર્તનરૂપ. - X -
તેff - આ જગત્ વંદનીય અરહંતાદિ, તેમાં અભીણ-અનવરત જ્ઞાનોપયોગ. સન ગાથા:- દર્શન-સમ્યકત્વ, વિનયજ્ઞાનાદિ વિષય તેમાં નિરતિચાર થઈને. આવશ્યક-અવશ્ય કર્તવ્ય સંયમ વ્યાપાર નિua, તેમાં નિરતિચાર થઈને. જ્ઞાન - ઉત્તરગુણ અને પ્રતિ - મૂલગુણ, તેમાં નિરતિચાર થઈને.
ક્ષણલવ-કાળનું લક્ષણ છે, તેમાં સંવેગ ભાવના, યાન આસેવનથી નિવર્તિત તપ-ત્યાગથી નિવર્તિત. સમાધિ-ગુરુ દિના કાર્યકરણ દ્વારથી ચિત સ્વાથ્ય ઉત્પાદનથી નિવર્તિત. અપૂર્વ જ્ઞાન ગ્રહણ થકી નિર્વતિત. મૃતભક્તિ યુક્ત પ્રવચન પ્રભાવના, શ્રુતભકિત પ્રવચનપભાવના વડે નિર્વતિત. યથાશકિત માગદિશનાદિ. વડે પ્રવચન પ્રભાવના. ઉત હેતુ તીર્થકરવ કારણરૂપે કહ્યા. * * *
Page #77
--------------------------------------------------------------------------
________________
૧/-/૮/૬ થી ૮૦
નાવ રાય - બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાતમાસિકી, પહેલી સાત અહોરાત્રિકી, બીજી સાત અહોરાગિકી, ત્રીજી સાત અહોરાત્રિકી, અહોરાત્રિકી.
૧૩૯
સિંહનિષ્ક્રિડિત-સિંહ જ વિચરતા પાછળના ભાગને અવલોકે છે, તેમ અહીં
પણ બતાવ્યુ. આ તપ બે ભેદે છે - મહા અને લઘુ. તેમાં લઘુ સીંહનિષ્ક્રિડિતમાં એકથી નવ ઉપવાસ સુધી પછી પાછા ફરતા નવથી એક ઉપવાસ સુધી. તે બંનેની વચ્ચે છ-છ ઉપવાસ સહિત આવે છે. અહીં - ૪ - ૧૫૪ તપના દિવસ અને ૩૩
પારણા દિનની એક પરિપાટી છ માસ અને સાત રાતદિવસ અધિક થાય છે. પહેલી
પરિપાટીમાં બધાં સર્વકામગુણિક પારણા-વિગઈયુક્ત પારણા. બીજામાં વિગઈ સહિત, ત્રીજામાં અલેપ્પકૃત્, ચોથામાં આયંબિલથી પારણું. પહેલી પરિપાટીનું ચારગણું તે
સર્વ પ્રમાણ.
મહાસિંહનિષ્ક્રિડિત પણ એ રીતે જ થાય. માત્ર-ઉપવાસથી ૧૬ ઉપવાસ સુધીની પ્રત્યાવૃત્તિમાં ૧૬થી એક ઉપવાસ પર્યન્ત મધ્યે ૧૫-૧૫ ઉપવાસાદિ બધું સ્વયં જાણવું. સ્કંદક, ભગવતીના બીજા શતકમાં છે તે, અથવા અહીં જેમ મેઘકુમારમાં વર્ણવ્યુ તે. - x - રોજના બે ભોજન પ્રસિદ્ધ હોવાથી બે માસના ઉપવાસમાં ૧૨૦ ભક્ત, જયંત તે અનુત્તરવિમાન.
- સૂત્ર-૮૧ -
ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ૩૨-સાગરોપમ છે, ત્યાં મહાબલ સિવાયના છ દેવોની સ્થિતિ દેશોનાં ૩૨-સાગરોપમ હતી, મહાબલ દેવની પ્રતિપૂર્ણ ૩ર
સાગરોપમ સ્થિતિ હતી.
ત્યારપછી તે મહાબલ સિવાયના છ દેવો ત્યાંથી આયુ-સ્થિતિ-ભવનો ક્ષય થતાં અનંતર ચ્યવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વિશુદ્ધ પિતૃ-માતૃ વંશમાં રાજકુળમાં અલગ-અલગ કુમારપણે ઉત્પન્ન થયા. તે આ - પ્રતિબુદ્ધિ ઈક્ષ્વાકુ રાજ-પ્રતિબુદ્ધિ ગરાજ-ચંદ્રચ્છાય, કાશીરાજ-શંખ, કુણાલાધિપતિ રુક્મિ, ગુરુરાજ-દીનશત્રુ, પંચાલાધિપતિ જિતશત્રુ.
ત્યારપછી મહાબલ દેવ ત્રણ જ્ઞાન સહિત, ઉચ્ચ સ્થાન સ્થિત ગ્રહોમાં,
સૌમ્ય, વિતિમિર અને વિશુદ્ધ દિશા હતી, જયકારી શકુનમાં, દક્ષિણી-અનુકૂળભૂમિમાં પ્રસરતો વાયુ વહેતો હતો ત્યારે, ધાન્ય નિષ્પન્ન થયેલ કાળમાં, મુદીતપ્રક્રિડીત-જનપદ હતુ ત્યારે મધ્ય રાત્રિ કાળ સમયમાં, અશ્વિની નક્ષત્રનો યોગ થતા, હેમંતઋતુના ચોથો માસ, આઠમો પક્ષ, ફાગણ સુદ ચોથે જયંત વિમાનથી બર્ગીશ સાગરોપમ સ્થિતિ પૂર્ણ કરી, અનંતર વીને, આ જ જંબૂતીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીમાં દેવ સંબંધી આહાર-શરીર-ભવ છોડીને ગર્ભપણે ઉપજ્યા.
--
તે રાત્રે ચૌદ મહાવન જોયા-વર્ણન. કુંભ રાજાને કહેવું. સ્વપ્ન પાઠકોને પૃચ્છા. યાવત્ વિચરે છે.
ત્યારપછી તે પ્રભાવતીને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતાં આવા સ્વરૂપનો દોહદ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ઉપજ્યો-તે માતાઓ ધન્ય છે, જે જલ-સ્થલજ ઉત્પન્ન અને દેદીપ્યમાન, પંચવર્ષી
પુષ્પમાળાથી આચ્છાદિત-પ્રચ્છાદિત શય્યામાં સુખથી સુતી વિચરે છે, પાડલમાલતી-સંપક-અશોક-પુન્નાગ-નાગમરુત-દમનક-અનવધ-કોરંટ પત્રોથી ગુંથેલી, પરમ સુખદ સ્પર્શવાળી, દર્શનીય, મહા સુગંધયુક્ત શ્રી દામકાંડના સમૂહને સુંઘતી દોહદ પૂર્ણ કરે છે.
ત્યારપછી તે પ્રભાવતી રાણીને આવા સ્વરૂપના દોહદ ઉત્પન્ન થયેલ જાણીને, નીકટવર્તી વ્યંતર દેવો જલ્દીથી જલ-થલજ યાવત્ પંચવર્ણી કુંભ અને ભાર પ્રમાણ પુષ્પ કુંભ રાજાના ભવનમાં સંહરે છે. એક મહાન્ શ્રીદામ કાંડ યાવત્ સુગંધ છોડતું લાવે છે. ત્યારે તે પ્રભાવતી રાણી જલસ્થલજ યાવત્ માલ્યથી દોહદને પૂર્ણ કરે છે ત્યારે તે પ્રભાવતી રાણી પશસ્ત દોહદ થઈને સાવ વિચરે છે.
૧૪૦
ત્યારપછી તે પ્રભાવતી દેવી નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, હેમંતઋતુના પહેલા માસે, બીજા પક્ષમાં, માગસર સુદ-૧૧-ના મધ્ય રાત્રિમાં, અશ્વિની નક્ષત્રમાં, ઉચ્ચ સ્થાને ગ્રહો હતા, યાવત્ પ્રભુતિ-પ્રાક્રીડિત જનપદમાં
અરોગી માતાએ આરોગી ૧૯માં તીર્થંકરને જન્મ આપ્યો.
• વિવેરાન-૮૧ -
ઇક્ષ્વાકુ વંશજ કે ઈક્ષ્વાકુ જનપદનો રાજા, તે કોશલ જનપદ પણ કહેવાય છે. જેમાં અયોધ્યા નગરી છે. અંગરાય-અંગજનપદ. જેમાં કાંપિલ્સ-ચંપાનગરી છે,
કાશી જનપદમાં વારાણસી છે ઈત્યાદિ - ૪ -
ઉચ્ચઢ઼ાણસ્થિત-સૂર્ય આદિ ગ્રહો, મેષાદિ રાશિમાં ઉચ્ચ સ્થાને રહેલ હતા. મેષ-વૃષભ-મકર-કન્યા-કર્ક-મીન-તુલામાં ઉચ્ચ થાય છે. સૂર્યાદિના ઉચ્ચ અંશો અનુક્રમે ૧૦,૩,૨૮,૧૬,૫,૨૭,૨૦ કહ્યા છે.
સૌમ્ય-દિગ્દાહાદિ ઉત્પાદવર્જિત, વિતિમિર-તીર્થંકર ગર્ભાધાનના અનુભાવથી અંધકાર રહિત, વિશુદ્ધ-ધૂળરહિત, જયિક-રાજાદિને વિજયકારી શકુન, પ્રદક્ષિણાવર્તતી અનુકૂળ, વાયુ વહેવાથી, ધાન્ય નિષ્પન્ન ભૂમિવાળો કાળ, તેથી હર્ષિત થઈ ક્રીડા કરતા વિદેહ જનપદમાં વસતા લોકો, શીતકાળનો ચોથો માસ, આઠમો પક્ષ તે ફાગણ સુદની ચોથ, મધ્યરાત્રિમાં. - - બીજી વાચનામાં ગ્રીષ્મમાં પહેલો માસ લખે છે, તેમાં ચૈત્રસુદ-૪- થાય. ત્યાંથી માગસર સુદ-૧૧-સુધીમાં સાતિરેક નવ માસ, અભિવર્ધિત માસની કલ્પનાથી સંભવે છે. અહીં સત્ય શું ? તે વિશિષ્ટ જ્ઞાનીગમ્ય છે.
અનંતર-અવ્યવહિત, ચઇત્તા-ત્યજીને, આહારાદિ-દેવ આહાર છોડીને, દેવગતિ
છોડીને, વૈક્રિય શરીર છોડીને અથવા અપૂર્વાહાર છોડીને મનુષ્યાહાર ગ્રહણ. વ્યુત્ક્રાંતઉત્પન્ન માલ્ય-પુષ્પ, અત્થયપરત્થય - આચ્છાદિત, પુનઃ પુનઃ આચ્છાદિત, નિવઠ્ઠાસુતેલ, શ્રીદામ્ન-શોભાવાળા પુષ્પોનું કાંડ-સમૂહ અથવા ખંડ-દંડ, પાટલ આદિ પુષ્પજાતિ છે. જો કે મરુબક-પત્રની જાતિ છે. અણોજ્જ-નિર્દોષ, કુબ્જક-શતપત્રિકા. મહા ગંધદ્ધણિમુયંત-મહા પ્રકારે સુરભિગંધગુણ તૃપ્તિ હેતુ પુદ્ગલ સમૂહ છોડતાં. - X - આરોગ્ગારોન્ગ-બાધારહિત માતા અને તીર્થંકર.
Page #78
--------------------------------------------------------------------------
________________
૧/-I૮/૮૨ થી ૮૫
૧૪૬
૧૪૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
• સૂર-૮૨ થી ૮૫ -
હિઈ તે કાળે, તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહારિકા દિશાકુમારીઓ, જેમ જંબૂઢીપાજ્ઞપ્તિમાં જન્મ-વર્ણન છે, તે સર્વે કહેવું. વિશેષ આ - મિથિલામાં કુંભના ભવનમાં, પ્રભાવતીનો આલાવો કહેવો. યાવતુ નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો. ત્યારપછી કુંભ રાજ તથા ઘણાં ભવનપતિ આદિ ચારેએ તિર્થંકરનો જન્માભિષેક યાવતુ જાતકર્મ યાવત નામકરણ કર્યું. કેમકે અમારી
આ પુગીની માતાને પુષ્પની શસ્યામાં સૂવાના દોહદ થયા, તેથી “મલિ” નામ થાઓ. જેમ [ભગવતીમાં] “મહાબલ’ નામ થયું ચાવતું મોટો થયો.
૮િ૩,૮૪] દેવલોકથી ચુત કે ભગવતી વૃદ્ધિ પામી, અનુપમ શોભાવાળી થઈ, દાસી-દાસોથી પરિવૃત્ત અને પીઠ મર્દોશી ઘેરાયેલી રહેવા લાગી... કાળ વાળયુક્ત મસ્તકવાળી, સુનયના, લિંબોષ્ઠી, ધવલ દંત પંક્તિવાળી, વરસ્કમલકોમલાંગી, વિકસિત કમળગંધી શ્વાસવાળી.
[૮૫] ત્યારે તે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લી, બાલ્યભાવથી મુક્ત થઈ ચાવતું રૂપ, યૌવન, લાવણયથી અતિતિ અને ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી તે મલી દેશોન ૧૦૦ વર્ષની થઈ, તેણી એ રાજાને વિપુલ અવધિજ્ઞાનથી જોતી-જતી વિચરા લાગ્યા. તે આ - પ્રતિબુદ્ધિ ચાવતુ પાંચાલાધિપતિ જિતરબુ.
ત્યારપછી તે મલ્લીએ કૌટુંબિક પુરષોને કહ્યું - તમે અશોક વાટિકામાં એક મોહનગૃહ કરો, તે અનેક શત સ્તંભ ઉપર ચાવો. તે મોહનગૃહના બહુ મધ્યદેશ ભાગમાં છ ગર્ભગૃહ કરાવો, તે ગર્ભગૃહના બહુ મધ્યદેશ ભાગમાં
લગૃહ કરાવો. તે જાગૃહના બહુ મધ્યદેશ ભાગે મણિપી&િા રો. ચાવતું તેઓએ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે મણિપિઠિકા ઉપર મલ્લિએ પોતાની સ€શ, સમાન વયાવય-લાવણ્ય-યૌવન-ગુણયુક્ત સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી, પા-કમળથી ઢાંકેલી પ્રતિમા કરાવી. કરાવીને જે વિપુલ અરાન આદિ આહારે છે, તે મનોજ્ઞ અનાદિમાંથી પ્રતિદિન એક-એક કોળીયો લઈને, વર્ણમયી, મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક-એક કોળીયો પ્રક્ષેપતી હતી. ત્યારપછી તે વર્ણમયી યાવતું મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક-એક પિંડ નાંખતી, તેમાંથી એવી દુર્ગધ ઉત્પન્ન થતી હતી કે જાણે કોઈ સપનું મડદું ચાવતું એથી અનિષ્ટતર, અમણામતર હતી.
• વિવેચન-૮૨ થી ૮૫ -
ગજદેવાની નીચે અધોલોકમાં રહેતી આઠ દિશાકુમારીઓ, અહીં સોપાર્થે અતિદેશ કરી કહ્યું - જંબુદ્વીપપ્રજ્ઞતિમાં સામાન્યથી જિન જન્મ કહ્યો, તેમ મલી તીર્થકરની સર્વ જન્મ વક્તવ્યતા કહેવી. વિશેષ આ - મિથિલામાં કુંભ રાજા, પ્રભાવતી સણી એમ જોડવું. - X -
જન્મ વક્તવ્યતાને અંતે કહે છે - યાવત નંદીશ્વરમાં, મ - અતિદિષ્ટ ગ્રંથના અર્થથી જાણવું. જેમકે - આઠ દિશાકુમારિકાઓનું તે સમયે સિંહાસન કયુ, અવધિજ્ઞાનથી ૧૯માં તીર્થકરનો જન્મ જામ્યો. જિનનાયકના જન્મમાં મહામહિમા
વિઘાન કરવું તે આપણો આચાર છે, તેમ નિશ્ચય કર્યો. પોત-પોતાના દિવ્ય વિમાનમાં બેસી, સામાનિકાદિથી પરિશ્વરીને, સર્વ ઋદ્ધિથી મલ્લિ જિન જન્મ નગરીએ આવી, જન્મભવનને વિમાન વડે ત્રણ પ્રદક્ષિણા કરીને, ઈશાન ખૂણામાં વિમાનને સ્થાપ્યું.
જિનમાતા સમીપ જઈ. ત્રણ પ્રદક્ષિણા કરીને, ચાંજલિ કરીને કહ્યું - હે રનમુક્ષિઘારિકા, જગપ્રદીપ દાયિકા તમને નમસ્કાર થાઓ. અમે અધોલોકમાં રહેનારી દિકુમારીઓ જિન જન્મ મહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. જિન જન્મ ભવનની ચોતરફ યોજના પરિમંડલ ક્ષેત્રના તૃણાદિ દૂર કરી, શુદ્ધિ કરી, જિનના અસાધારણ, અગણિત, ગુણ ગણને ગાતી ત્યાં ઉભી રહી. એ રીતે ઉર્વલોકમાં રહેનારી આઠ દિકકુમારીઓએ આવીને અભ્રવાÉલિકા રચી, યોજન ક્ષેત્રમાં ગંધોદકપુષ્પવર્ષા અને પપ ઘટા કરીને જિન સમીપે આવીને ગાતી આવી ત્યાં રહી. - પૂર્વરચકમાં વસનારી - x - આઠ દિકકુમારીકાઓ આવી, હાથમાં દર્પણ લઈ ગાતી એવી ત્યાં રહી. દક્ષિણ ચકમાં રહેનારી, જિ'ની દક્ષિણે ભંગાર હાથમાં લઈને રહી. પશ્ચિમ રુચકમાં રહેનારી જિનની પશ્ચિમે હાથમાં પંખો લઈને રહી. ઉત્તરચકમાં રહેનારી હાથમાં ચામર લઈ જિનની ઉત્તરે રહી. અચકની વિદિશાથી આવેલ ચાર કુમારી દીપિકા હાથમાં લઈને જિનની ચારે વિદિશામાં ઉભી રહી. મધ્યમ રૂચકમાં રહેનારી ચાર કુમારીએ આવીને જિનની નાભિનાલ છેદન કરી, ખાડો ખોદી, નાભિનાલ નિધાનને નપૂરી, તેની ઉપર હરિતાલિકા પીઠબંધ કરી, પશ્ચિમ સિવાયના ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહ બાંધ્યા.
તેની મથે ત્રણ ચતુઃશાલાભવન, તેની મધ્યે ત્રણ સિંહાસન, દક્ષિણ સિંહાસનમાં જિનજનનીને બેસાડી અચંગન-ઉદ્વર્તન-
મન-વિભષણા કરી - અનિહોમ અને ભૂતિકર્મ કરી રક્ષાપોટલી બાંધી, • x • પછી જિનને માતા સાથે રવભાવને લાવ્યા, શસ્યામાં સુવડાવ્યા. - X -
સૌધર્મકલામાં શકનું સહસા આસન કંપ્ય, અવધિથી તીર્થકર જન્મ જોયો (જામ્યો) સિંહાસનેથી ઉતરી, પાદુકા ઉતારી, ઉતાસંગ કરી, સાત-આઠ પગલાં જિન અભિમુખ ગઈને ભક્તિ સભર થઈ યથાવિધિ જિનને નમ્યો, ફરી સિંહાસને બેઠો, પદાતિ સૈન્યાધિપતિ હરિભેગમેષ દેવને બોલાવ્યો. સુઘોષા ઘંટ વગાડી, ઉદ્ઘોષણા કરાવી કે તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવા શક જઈ રહેલ છે, જલ્દી શકની પાસે આવો. તેણે તેમ કર્યું. ઘંટ વાગતા એક ન્યૂન ૨૨-લાખ વિમાને ઘંટારૂપ રણરણાવ કર્યો. ઘોષણા સાંભળી દેવો આવ્યા.
પછી પાલક અભિયોગિક દેવે લાખ યોજન પ્રમાણ, પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં તોરણવાળું - x - મહાવિમાન કર્યું. આમાનિકાદિ કરોડો દેવથી પરિવરીને • x• વિમાન નંદીશ્વર દ્વીપના દક્ષિણપૂર્વ તિકર પર્વત ઉતાર્યું. દિવ્ય વિમાન ગુદ્ધિને સંહરીને મિથિલા નગરી ગયા. વિમાનમાં બેસીને જ જન્મભવનને ત્રણ પ્રદક્ષિણા કરી. ઈશાન ખૂણે વિમાન સ્થાપી. ભગવંત અને માતાને વંદીને જિનમાતાને અવસ્વાપીની નિદ્રા આપીને જિન પ્રતિબિંબ ત્યાં મૂકી, પોતાના પાંચ રૂપ કરી શકે એક રૂપે જિનને હથેળીમાં લીધા, એક રૂપે છબ, બે રૂપે ચામર અને એક રૂપે હાથમાં વજ લઈને
Page #79
--------------------------------------------------------------------------
________________
૧/-[૮/૮૨ થી ૮૫
આગળ ચાલ્યો. - ૪ *
પાંડુકવન જઈને પાંડુકંબલા શિલાના સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. એ રીતે ઈશાનાદિ વૈમાનિકો, ભવનપતીન્દ્રો, વ્યંતર ઈન્દ્રો, ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિકો સપરિવાર મેરુ પર્વત આવ્યા.
૧૪૩
પછી અચ્યુત દેવેન્દ્ર જિનાભિષેક માટે આભિયોગિક દેવોને આદેશ આપ્યો. તેઓ ૧૦૦૮ સોનાના ઈત્યાદિ કળશો, શૃંગાર, દર્પણ, સ્વાલાદિ અભિષેક યોગ્ય સામગ્રી બનાવી. તે કળશાદિમાં ક્ષીરોદકાદિનું જળ, કમળ આદિ, માટી, હિમવત્ આદિ પર્વતો અને ભદ્રાશાલાદિવનના પુષ્પ, ગંધ, ઔષધિ આદિ એકઠા કર્યા. અચ્યુત દેવરાજે, હજારો સામાનિક દેવો સાથે જિનપતિનો અભિષેક કર્યો. અભિષેકમાં વર્તમાન ઈન્દ્રાદિ દેવોએ હાથમાં છત્ર, ચામર આદિ લીધેલા. વજ્ર, શૂલાદિ આયુધ લીધા. આનંદાશ્રુ સહ યાવત્ પર્યાપાસના કરી.
કેટલાંકે-ચતુર્વિધ વાધ વગાડ્યા-ગીતો ગાયા-નૃત્ય કર્યા - ચારે અભિનય કર્યા - બત્રીશ પ્રકારે નાટ્યવિધિ દર્શાવી. પછી ગંધ કાષાયિક વસ્ત્રથી ગાત્રો લુછ્યા, પછી અચ્યુતેન્દ્ર એ મુગુટાદિ વડે જિનને અલંકૃત્ કર્યા. પછી જિનપતિ પાસે અષ્ટ મંડલિક આલેખ્યા. પુષ્પપુંજ વિખેર્યો. સુગંધી ધૂપ કર્યો. ૧૦૮ સ્તુતિથી સ્તવના કરી.
એ
હે સિદ્ધ!, બુદ્ધ!, નીરજ !, શ્રમણ ! સમાહિત સમસ્ત સમ!, યોગી શલ્યર્ક્શન ! નિર્ભય !, નીરાગદ્વેષ !, નિર્મમ !, નિઃશલ્ય !, નિસરૢ !, માનમૂરણાગણ્ય ગુણરત્ન ! શીલસાગર ! ધર્મવર ચાતુરંગ ચક્રવર્તી ! તમને નમસ્કાર થાઓ. હે અરહંત ! ભગવંત ! તમને નમસ્કાર. એમ કહીને વાંદીને, તેમની સમીપે રહી પર્યુપાસના કરે છે, એ રીતે બધાંએ અભિષેક કર્યો. માત્ર બધાં પછી શકે અભિષેક કર્યો. અભિષેક અવસરે ઈશાને શક્રની જેમ પાંચ રૂપ કરી, જિનને ખોળામાં બેસાડવાની ક્રિયા કરી. પછી શકે જિનની ચારે દિશામાં ચાર શ્વેત વૃષભ કર્યા. તેના શીંગડાથી આઠ જળધારા એક સાથે છોડી. તે ભગવંતના મસ્તકે પડતી હતી. બાકીનું અચ્યુતેન્દ્રની માફક તેણે કર્યુ.
પછી શકે ફરી પાંચ રૂપ કર્યા. પૂર્વવત્ જિનને લઈને ચારે નિકાયના દેવથી પરીવરીને, વાધના નિનાદ સાથે, જિનનાયકને જિનમાતા સમીપે સ્થાપ્યા. જિન પ્રતિબિંબને નિદ્રાને પાછી સંહાં, ક્ષોમ અને કુંડલ યુગલ તીર્થંકરના ઓશીકાના મૂલે સ્થાપ્યા. શ્રીદામદંડ આદિ જિનના આલોક માટે રાખ્યા. પછી શકે, વૈશ્રમણને કહ્યુંઓ દેવાનુપ્રિય ! બત્રીશ હિરણ્ય કોટી અને સુવર્ણકોટી જિન્મ જન્મ ભવનમાં સંહરો. ભક દેવોએ તેમ કર્યુ. - X - દોહદના શબ્દથી નિપાતન માટે ‘મલ્લી’ નામ કર્યુ. અહીં જે સ્ત્રીત્વ હોવા છતાં અર્હત્-જિન-તીર્થંકર ઈત્યાદિ શબ્દોથી જે કહેવાયુ છે, તે અર્હત્ આદિ શબ્દોની બહુલતાથી પુંસત્વથી પ્રવૃત્તિ દર્શાવવા છે. - x - ઋષભ, મહાવીરના વર્ણનને ઘણાં વિશેષણ સાધર્મ્સથી અહીં કહેવું. તેથી આવશ્ય નિયુક્તિની
બે ગાથા કહી નથી.
મલ્લિ, ઐશ્વર્યાદિ ગુણ યોગથી ભગવતી અને અનુત્તર વિમાનથી અવતરેલ હોવાથી અનુપમ શોભાયુક્ત હતી. પર્રિકીર્ણ-પરિકરિત, પીઠમĚ-વયસ્ય, આ પ્રાયઃ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
સ્ત્રીઓ જ સંભવે. અથવા અલૌકિક ચત્રિત્વથી પીઠમર્દકનું વિશેષણ ભગવતીને ન સંભવે તેમ નહીં. અસિતશિરોજા-કાળાકુંતલવાળ, સુનયના-સુલોચના, બિંબોષ્ઠી-ફળ વિશેષ જેવા આકારના હોઠવાળી, વામનનર્મની એ વિશેષણ ન સંભવે, કેમકે ભગવતી મલ્લી પ્રિયંગુવર્ણત્વથી શ્યામ હતા. [? લીલો વર્ણ અર્થ થવો જોઈએ, વ્યવહારમાં શ્યામ અર્થ કાળો કહેવાય છે જે સુવ્રત-ોમિનો કો છે. અથવા ‘શ્યામ' શબ્દથી પ્રિયંગુઆભા જાણવી.] અથવા વસ્કમલ-હરણના જેવો ગર્ભ, તેના જેવી ગૌરી, કસ્તુરી પણ શ્યામ હોય, તેમ શ્યામ વર્ણપણે જાણવી. પાઠાંતરથી વરકમલ કોમલાંગી. કુલ્લ-વિકસિત,
કમળ જેવા શ્વાસવાળી. - ૪ - ૪ -
૧૪૪
વિદેહરાયવસ્કન્ન-મિથિલાનગરીના રાજા કુંભની શ્રેષ્ઠ કન્યા. ઉક્કિટ્ટા-રૂપાદિ
વડે ઉત્કૃષ્ટ. દેશોન ૧૦૦ વર્ષ થતાં, મોહનઘર એટલે સંમોહ ઉત્પાદક ગૃહ કે રતિગૃહ, ગર્ભગૃહ-મોહનગૃહના ગર્ભ ભૂત વાસભવન, જાલઘ-જાળી જેવી ભીંતો જેમાં છે તેવું મિત્તે વ - મૃત સર્પના કલેવરની ગંધ જેવી ગંધ કે તેની જ ગંધ અહીં ચાવત્ શબ્દથી ગોમૃતક, શ્વાનમૃતક, દીપડાનું મૃતક, મારમૃતક, મનુષ્ય મૃતક, મહિષમૃત, ઉંદરમૃતક, અશ્વમૃતક આદિ જાણવું. અહીં મૃતક અર્થાત્ જીવ વિમુક્ત માત્ર હોવાથી કોહવાયેલ, તેના જેવી દુર્ગંધ.
વિનષ્ટ-વિવિધ વિકારોથી સ્વરૂપ રહિત, જેનાથી તીવ્રતર દુષ્ટ ગંધ યુક્ત હતું, શીકારી શીયાળાદિ વડે ભક્ષણથી વિરૂપ અને બિભત્સ અવસ્થાને પ્રાપ્ત તીવ્ર અશુભ ગંધ. કિમિ-કૃમિ, આકુલ-સંકીર્ણ, સંસક્ત-સંબદ્ધ, અશુચિ-અસ્પૃશ્યત્વથી અપવિત્ર, વિલિન-જુગુપ્સાના ઉત્પાદકત્વથી, વિકારત્વથી વિકૃત્, જોવાને અયોગ્ય હોવાથી બીભત્સ, અર્થાત્ ભોજનના કોળીયાની ગંધ આનાથી પણ અનિષ્ટતર, અકાંતતર, અપ્રીતિકર, અમનોજ્ઞતર હતી.
• સૂત્ર-૮૬ ઃ
તે કાળે, તે સમયે કૌશલ જનપદ હતું, ત્યાં સાકેત નગર હતું. તેના ઈશાન ખૂણામાં એક મોટું નાગગૃહ હતું. તે દિવ્ય, સત્ય, સત્ય-ઉપાય, દેવાધિષ્ઠિત હતું. તે નગરમાં પ્રતિબુદ્ધિ ઈક્ષ્વાકુરાજ રહેતો હતો. પદ્માવતી રાણી, સુબુદ્ધિ અમાત્ય હતો, તે શામ-દંડાદિ નીતિકુશલ હતો.
ત્યારે પદ્માવતીને કોઈ દિવસે નાગપૂજા અવસર આવ્યો. ત્યારે તે પદ્માવતી નાગપૂજા ઉત્સવ જાણીને, પ્રતિબુદ્ધિ પાસે આવી. બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! મારે કાલે નાગપૂજા આવશે. તો હે સ્વામી ! હું ઈચ્છું છું કે તમારી અનુજ્ઞા પામીને નાગપુજાયેં જઉં, હે સ્વામી ! મારી નાગપૂજામાં પધારો. ત્યારે પ્રતિબુદ્ધિએ પદ્માવતી દેવીની આ વાત સ્વીકારી.
ત્યારે પદ્માવતી, પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા પામી, હર્ષિત થઈ. કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપિયો ! મારે કાલે નાગપૂજા છે. તમે માલાકારને બોલાવો અને કહો પદ્માવતી રાણીને કાલે નાગયજ્ઞ છે, તો હે દેવાનુપિયો ! તમે જલજ, સ્થલજ પંચવર્ણી ફૂલો નાગૃહે લઈ જાઓ અને એક મોટુ શ્રીદામકાંડ લઈ જાય. ત્યારપછી જલ-સ્થલજ પંચવર્ષી પુષ્પોથી
-
Page #80
--------------------------------------------------------------------------
________________
૧/-I૮૮૬
૧૪૫ વિવિધ પ્રકારની અના કરીને તેને સજાવો. તેમાં હસ, મૃગ, મસૂર, કૌંચ, સારસ, ચકલાક, ચકલી, કોકીલના સમૂહથી યુક્ત, ઈહામૃગ યાવત્ રચના કરાવીને મહાઈ, મહાઈ, વિપુલ પુષ્પ મંડપ બનાવો. તેના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટું શ્રીદામ કાંડ ચાવત્ ગંધસમૂહ છોડનારને ઉલ્લોચ ઉપર લટકાવો. પછી પsiાવતી દેવીની રાહ જોતા ત્યાં રહો.
ત્યારે તે કૌટુંબિકો ચાવત રહે છે. પછી તે પાવતીદેવી કાલેકૌટુંબિકોને કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી સાત નગરને અંદર-બહારથી પાણી વડે સીંચી, સંમાર્જન અને લેપન કરી પાવતુ આજ્ઞા પાછી સોંો. પછી તે પકાવતીએ બીજી વખત કૌટુંબિક જલ્દીથી લધુકરણથી યુક્ત યાવત્ જોડીને ઉપસ્થિત કરો. તેઓએ પણ તે ઉપસ્થાપિત કર્યો.
ત્યારપછી તે પદ્માવતી અંતઃપુરમાં સ્નાન કરી યાવતું ધાર્મિક યાનમાં બેસી. ત્યારે તે પદ્માવતી નિજક-પરિવારથી પરિવૃત્ત થઈ સાકેત નગરની વચ્ચોવચ્ચેથી નીકળીને પુષ્કરિણી પાસે આવી. તેમાં પ્રવેશ કર્યો. જલમજન કરી યાવતું પરમ શુચિરૂપ થઈ, ભીની સાડી પહેરી, ત્યાં વિવિધ જાતિના કમળ ચાવતું લઈને નાગૃહે જવા નીકળી.
ત્યારપછી પsiાવતીની દાસટીઓ ઘણાં પુuપટલક અને ધૂપના કડછા હાથમાં લઈને પાછળ અનુરારી, ત્યારે પડાવતી સર્વ ઋદ્ધિથી નાગગૃહે આવી. તેમાં પ્રવેશી, પછી મોરપીંછી યાવત ધૂપ કર્યો. પછી ત્યાં પ્રતિબદ્રિની રાહ જોતી રહી. ત્યારે પ્રતિબુદ્ધિ, સ્નાન કરી, ઉત્તમ હાથીના કંધે બેસી, કોટપુષ્પ વાવ ઉત્તમ શ્વેત ચામરથી વિંઝાતો, ઘોડા-હાથી-રથોદ્ધા-મોટા ભડ ચટર પહકરથી પરીવરીને સાકેતનગરથી નીકળ્યા, નીકળીને નાગગૃહે આવ્યો, હાથીના અંધણી ઉતયોં, નાગપતિમા જોઈને પ્રણામ કર્યા, પુષ્પમંડપમાં પ્રવેશ્યો, ત્યાં એક મોટા શ્રીદામમંડ જોયું.
ત્યારે પ્રતિબુદ્ધિ, તે શ્રીદામકાંડને લાંબા કાળ નિરખ્ય, પછી તે શ્રીદામકાંડના વિષયમાં આશ્ચર્ય થયું. તેણે સુબુદ્ધિ અમાત્યને કહ્યું – હે દેવાનુપિયા તમે, મારા દૂત રૂપે ઘણાં ગામ, આર રાવતુ સંનિવેશમાં ફરો છો. ઘણાં રાજ, ઈશ્વર યાવતુ ઘરમાં જાઓ છો, ત્યાં તમે ક્યાંય આવું શીદામકાંડ પૂર્વે જેયું છે, જેનું આ પsiાવતીનું દામકાંડ છે ?
ત્યારે સુબુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું - હે વામી ! હું કોઈ વખતે તમારા કુતરૂપે મિથિલા રાજધાની ગયેલ, ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પsiાવતી રાણીની આત્મા મલ્લીના સંવાતિલેખનમાં દિવ્ય શ્રીદામકાંડ પૂર્વે જોયેલ. તે શ્રીદામકાંડ સામે આ પાવતીનું શ્રીદામકાંડ લાખમાં આંશે પણ નથી. ત્યારે પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું -
- હે દેવાનુપિયા તે વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા કેવી છે ? જેના સંવત્સર પતિલેહણમાં બનાવેલ શ્રીદામકાંડ સામે પડાવતીદેવીનું શ્રીદામકાંડ લાખમા ભાગે પણ નથી ? ત્યારે સુબુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું - શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા [14/10].
૧૪૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સુપ્રતિષ્ઠિત-કૂમwત-સુંદર ચરણવાળી હતી ઈત્યાદિ વર્ણન ત્યારે પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્ય પાસે આ સાંભળી, સમજી, શ્રીદામકાંડ જાનિત હાસ્યથી દૂતને બોલાવીને કહ્યું
હે દેવાનુપિય! તું જ, મિથિલા રાજધાની જઈને કુંભક રાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજ, વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લિને મારી પત્ની રૂપે માંગો, ભલે, તે માટે આખું રાજ્ય શુલ્ક રૂપે દેવું પડે. ત્યારે તે દૂતે પ્રતિબદ્ધ રાજાએ એમ કહેતા હર્ષિત થઈ તે સ્વીકારીને, પોતાના ઘેર, ચાતુઘટ આશ્ચરથ પાસે આવી, ચતુટ આશ્વરથ તૈયાર કરાવ્યો, તેમાં આરૂઢ થઈ યાવતું અaહાથી-મોટા ભટ ચટ સાથે સાકેતથી નીકળ્યો. પછી મિથિલા રાજધાની જવા નીકળ્યો.
• વિવેચન-૮૬ :
નાગગૃહ-સર્પ પ્રતિમાયુક્ત ચૈત્ય, દિવ્વ-પ્રધાન, સચ્ચ-તેના આદેશનું અવિતત્વ, સચ્ચોવા-સેવાની સફળતા, સંલિહિયપાડિહેર-વ્યંતરદેવ દ્વારા સબ્રિહિત પ્રતિહાર કર્મ - અતિ દેવતાધિષ્ઠિત. નાગજણએ-નાગપૂજા, નાગોત્સવ * * * દોસ્ટ-દૂતકર્મ વડે - x • સંવચ્છર પડિલેહણ-વાર્ષિક જન્મ દિન મહોત્સવ, વર્ષગાંઠ - x - કૂર્મોન્નત ચારુ ચરણ ઈત્યાદિ સ્ત્રી વર્ણન છે, તે જંબૂદ્વીપ પ્રાપ્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે અહીં જાણવું. શ્રીદામકાંડ વડે જનિત હર્ષ-પ્રમોદ, અનુરાગ. અતિયઆત્મા . સયંસ્વયં, રજ્જસુક-રાજ્યમૂલ્ય - x - પહારેથગમનાય-જવાનો સંકલ્પ.
• સુત્ર-૮૩,૮૮ :
તે કાળે, તે સમયે અંગ જનપદ હતું, તેમાં ચંપાનગરી હતી. ત્યાં ચંદ્રછાય ગરાજ હતો. તે ચંપાનગરીમાં અહષક આદિ ઘણાં સાંયાજિક, નૌવણિક રહેતા હતા. તેઓ આદ્ય યાવતુ અપરિભૂત હતા. તેમાં તે અહxક શ્રાવક હતો, જીવા-જીવનો જ્ઞાતા હતો.
ત્યારપછી તે અહnક આદિ સાંયોગિક નૌવણિક અન્ય કોઈ દિવસે એકઠા થયા, મળીને આવા સ્વરૂપનો પર કથાસંલાપ થયો. આપણે માટે ઉચિત છે કે ગણિમ, પરિમ, મેય, પરિચ્છધ, ભાંડક લઈને લવણસમુદ્રમાં પોતવહનથી અવગાહન કરવું, એમ વિચારી પરસ્પર આ વાતને સ્વીકારીને ગણિમાદિ લઈને ગાડાં-ગાડી તૈયાર કર્યો. ગણિમાદિના ભાંડથી તેને ભય. શુભ તિથિકરણ-નtત્ર-મુહૂર્તમાં વિપુલ શનાદિ તૈયાર કરાવ્યા, મિકાદિને ભોજનવાએ જમાયા. ચાવતું પૂછ પૂછીને ગાડાં-ગાડી જોયા. જેડીને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ ગંભીર નામક પોતપટ્ટને આવ્યા. ગાડાં-ગાડી છોડ્યા.
પછી પોત વહાણ સજજ કર્યું. ગણિમ યાવત્ ચાર પ્રકારના ભાંડને ભય, તેમાં ચોખા, લોટ, તેલ, ઘી, ગોરસ, પાણી, પાણીના વાસણ, ઔષધ, ભેષજ, તૃણ, કાછ, વરુ, શw, અન્ય પણ વહાણમાં ભા યોગ્ય દ્રવ્યો વહાણમાં ભય. શુભ તિથિ-કરણ-ના-મુહૂર્તમાં વિપુલ આશનાદિ તૈયાર કરાવી, મિmદિને પૂછીને ખેતસ્થાને આવ્યા.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-I૮/૮૭,૮૮
૧૪૩ ત્યારે તે અહંશક યાવ4 વણિકોના પરિજન યાવત તેવી વાણીથી અભિનંદતા, ભિસ્તવતા આમ કહ્યું - હે દાદા, પિતા, માતા, મામા, ભાણેજ! આપ આ ભગવાન સમુદ્ર વડે પુનઃ પુનઃ રક્ષણ કરાત ચિરંજીવ થાઓ. આપનું દ્ધ થાઓ. ફરી પણ લબ્ધાર્થ થઈ, કાર્યકરીને, વિના વિને પોતાના ઘેર કદી આવો, તે અમે જોઈએ, એમ કહીને સ્નેહમય, સતૃષ્ણ અને આંસુભરી આંખોથી જોતા-જેતા મુહુર્ત માત્ર ત્યાં ઉભા રહ્યા. ત્યારપછી પુષબલિ સમાપ્ત થતાં, સરસ સતચંદનના પાંચે આંગળીઓથી થાપા માર્યા. ધુણ ઉવેખ્યો, સમુદ્રવાયુની પૂજા થઈ, વલય બાહા યથાસ્થાને સંભાળીને રાખી, શ્વેત પતાકા ફરકાવી, વાધોનો મધુર ધ્વનિ થયા, વિજયકારક શકુન થયા. રાજાનો આજ્ઞાન પ્રાપ્ત થયો. મહાન અને ઉત્કૃષ્ટ સિંહનાદ ચાવત ધ્વનિથી, અત્યંત શુoધ થયેલ મહાસમુદ્રની ગર્જના સમાન, પૃવીને શબ્દમય કરતા, એકદિશામાં ચાવતું વણિ નાવમાં ચડ્યા. ત્યારે પુષમાનવે આવા વચનો કહ્યા –
| ઓ વણિશો. તમને બધાને અર્થની સિદ્ધિ થાઓ. કલ્યાણ પ્રાપ્ત થાઓ. તમારા બધાં પાપ નષ્ટ થયા છે. હાલ પુષ્ય નક્ષત્ર યુક્ત, વિજય નામે મુહૂર્ત છે, આ દેશકાળ યિામાર્થે ઉત્તમ છે.) પછી પુષ્પ માનવ દ્વારા આ પ્રકારે વાક્ય કહેવાથી હષ્ટ-તુષ્ટ થયે-કુાિધારસ્કધારૂગર્ભજ અને તે સાંયાત્રિક નૌકાવશિફ પોત-પોતાના કાર્યમાં લાગી ગયા. પછી તે પરિપૂર્ણ મધ્ય ભાગવાળી, મંગલથી પરિપૂર્ણ અગ્રભાગવાળી નૌકાને બંધનમુક્ત કરી.
ત્યારપછી તે નાવ બંધનમુક્ત થઈ, પવનના બળથી ચાલતી થઈ. તે સફેદ વા યુક્ત હતી, તે પાંખ ફેલાવેલ ડ યુવતી જેવી લાગતી હતી. ગંગાજળના તીવ્ર પ્રહાર વેગથી ક્ષુબ્ધ થતી-સ્થતી, હજારો મોટા-નાના તરંગોના સમુહને ઉલ્લંઘતી, થોડા દિનોમાં લવણસમુદ્રમાં અનેકad યોજન અવગાણા પછી તે અહંક દિ સાંયોગિક નૌવણિકોને ઘણાં સેંકડો ઉત્પાતુ ઉપયા, તે આ પ્રમાણે - અકાલમાં ગર્જના-વિધુત-સ્વનિત શબદો, વારંવાર આકાશમાં દેવનૃત્ય, એક મોટો પિશાચ દેખાયો.
તે પિશાચ, તાડ જેવી ઘવાળો, આકાશે પહોંચતી બાહુવાળો, કાજળઉંદર-ભેંસ જેવો કાળો, જળભરેલ મેઘ જેવો, લાંબા હોઠ-દાંત બહાર-બહાર નીકળેલ બે જીભ-મોઢામાં ધસી ગયેલ ગાલ, નાનું ચપટું નાક-બીહામણી અને વક ભમરાણીયા જેવી ચમકતી આંખ-ઝાસ દાયક-વિશાળ છાતી-વિશાળ પેટલબડતી કુક્ષી-હસતો કે ચાલતો હોય ત્યારે ઢીલા દેખાતા અવયવ-નાસતો
સ્ફોટ કરતો-સામે આવતો-ગાજતો. ઘણું જ અટ્ટહાસ્ય કરતો હતો. તે કાળું કમળ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી કાળી તથા છરાની ધાર જેવી વીણ તલવાર લઈને આવતા પિશાચને જોયા.
ત્યારે તે હક સિવાયના સાંગિક વણિજે, એક મોટા તાલપિશાચને mયો. [તાલ પિશાચ સંબંધી બીજે પાઠ છે.] તાડજંઘા, આકાશ જતી બાહા, ફુટેલ માથું, ભ્રમર સમૂહ-ઉત્તમ અડદનો ઢગલો-ભેંસ સમાન કાળો, ભરેલ
મેઘવર્ણનો, શૂપર્ણખ, હળ જેવી જીભ, લાંબા હોઠ, ધવલ-ગોળ-પૃથક્ર-તીખીચિરસ્મોટી-વક્ર દાઢવાળ મુખ, વિકસિત-તલવારની ધાર જેવી બે પાતળી ચંચળ ચપળ લાળ ટપકતી જીભ, સલોલુપ, ચપળ, લપલપાતી, લબડતી હતી. મુખ ફાટેલું હોવાથી ખુલ્લું દેખાતું લાલ તાળવું ઘણું વિકૃત, બીભત્સ, લાળ ઝરતું હતું, હિંગલોક વ્યાપ્ત અંજનગિરિની ગુફા જેવું અનિ વાળા ઓકતું સુખ, સંકોચેલ અક્ષ સમાન ગાલ, કડચલીવાળી ચામડી, હોઠ, ગાલ, નાનું-ચપટુંવાકું-ભાંગેલ નાક, ક્રોધને કારણે નીકળતો નિષ્ફર અને કર્કશ શ્વાસ, જીત માટે ચેલ ભીષણ મુખ, ચપળ-લાંબા કાન, ઉંચા મુખવાળી શકુંલી, તેના ઉપર લાંબા, વિકૃત વાળ જે કાનખના હાડકાંને સ્પર્શતા હતા, પીળા-ચમકતા નેત્ર, લલાટ ઉપર ચઢેલી વિજળી જેવી દેખાતી ભ્રકુટી, મનુષ્ય મસ્તકની માળા પહેરેલ સિંધ, વિ»િ ગોનસથી બદ્ધ બન્નર હતું. અહીં-તહીં ફરતા-ડુકારતા સપાઁ-વિંછી-ઉંદર-નકુલ-ગિરગિટના વિચિત્ર ઉત્તરાસંગ જેવી માળા, ભયાનક ફેણવાળી અને ધમધમાતા બે કાળા સાંપના લટકતા કુંડલ, બંને ખભે બિડાલી અને શિયાળ હતા. મસ્તકે દિત-અટ્ટહાસ્ય કરનાર ઉલ્લુનો મુગટ, ઘંટાના શબદથી ભીમ અને ભયંકર કાયરજન હૃદય ફોટક હતો. તે દિપ્ત-અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી-લોહી- માંસમલથી મલિન અને લિપ્ત હતું. તે માસોત્પાદક, વિશાળ છાતીવાળો, વાઘનું વિચિત્ર ચામડું પહેરેલ, જેમાં નખ, મુખ, મ, કાન આદિ વાઘ અવયવ દેખાતા હતા. રસ-રુધિર લિપ્ત હાથીનું ચામડું ફેલાવેલ બંને હાથ હતા. તે, નાવમાં બેસેલ લોકોની કઠોર-નેહહીનઅનિટ-ઉત્તાપજનક-જાશુભ-અપ્રિયકાંત વાણીથી તર્જના કરતો હતો. આવા પિશાચને લોકોએ જોયો.
આવા તાલપિશાચને આવતો જોઈને લોકો ડર, ભયવાળા થયા, એકબીજાના શરીરે ચીપકdi અને ઘણાં ઈન્દ્રો, દો, ૮, શિવ, વૈશ્રમણ ગણ, ભૂત, યક્ષ, આજ કોદ્રક્રિયા દેવીની ઘણી માનતા માનવા લાગ્યા. તે રીતે ત્યાં રહ્યા..
ત્યારે તે અહક શ્રાવક, તે દિવ્ય પિશાચરૂપને આવતો જોઈને અભીત, અad, અચલિત, અસંભ્રાંત, અનાકુલ, અનુદ્ધિ, અભિન્ન મુખ રાગ નયન વર્ણ, અદીન વિમન માનસ રહી પોતવહનના એક દેશમાં વાના છેડાથી ભૂમિને પ્રમાજી, તે સ્થાને રહી, હાથજોડી આમ કહ્યું – અરહંત યાવત્ સંપત ભગવંતને નમસ્કાર હો. હું જે આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને કાઉસ્સગ્ગ પારવો કહ્યું, જે આ ઉપસથિી મુક્ત ન થાઉ તો આ પ્રત્યાખ્યાન કરે છે, એમ કહી સાગારી અનશન ગ્રહણ કર્યું.
ત્યારે તે પિશાયરૂપ અહક શ્રાવક પાસે આવીને અહંકને આમ કહ્યું - ઓ સમર્થિતના પાર્થિત ચાવતું પરિવર્જિત અક, તને શીલવત-ગુણવિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસથી ચલિત-ક્ષોભિત-ખંડિત-ભંજિત-ઉષ્મિત કે પરિત્યક્ત કરવું કલાતું નથી, જો તું શીલdતાદિનો યાવત ત્યાગ નહીં કરે,
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૫o
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-I૮/૮૭,૮૮
૧૪૯ તો હું આ ોતવહનને બે આંગળી વડે લઈને સાત-આઠ તલની ઉંચાઈ સુધી આકાશમાં ઉછાળી, જળમાં ડૂબાડી દઈશ. જેથી તું આdધ્યાનમાં વશ થઈ, અસમાધિ પામી, મરી જઈશ.
ત્યારે તે અહક શ્રાવકે તે દેવને મનથી જ કહ્યું - હે દેવાનુપિયા હું જીવાજીવનો જ્ઞાતા અર્વક શ્રાવક છું, નિશ્ચયે મને કોઈ દેવ, દાનવ નિર્થીિ પ્રવચનથી ચલિત, ક્ષોભિત, વિપરિણામિત કરવા સમર્થ નથી, તમારી જે ઈચ્છા હોય તે કરો. એમ કહીને અહxક નિર્ભય, મુખનો રંગ કે તેમનો વર્ણ બદલ્યા વિના, અદીન-વિમન માનસ, નિશ્ચલ, નિસ્પદ, મૌન, ધર્મધ્યાનોપગત થઈને રહો.
ત્યારે તે દિવ્ય પિશાચરૂપ અર્વક શ્રાવકને બીજી-ત્રીજી વખત આમ કહ્યું - ઓ અહ#ક ા યાવન ધર્મધ્યાને વિચરે છે.
ત્યારે તે દિવ્ય પિશાયરૂપ અક્ષકને ધર્મધ્યાનોપગત જાણીને ઘણો-ઘણો ક્રોધિત થઈ, તે પોતવહનને બે આંગળી વડે ઉપાડી, સાત-આઠ તલ ચાવતું હકને કહ્યું - પાર્થિતના પાર્થિત છે તને શીલવતe છોડી ન ક૨તા હોય યાવતુ ધર્મધ્યાનયુક્ત વિચરે છે. ત્યારે તે પિશાચ અહxકને નિગ્રંથિ પ્રવચનથી ચલિત કરવા સમર્થ ન થયો, ત્યારે ઉપશાંત ચાવતુ ખેદવાળો થઈ, ધીમે ધીમે પોતવહનને પાણી ઉપર સ્થાપ્યું, તે દિવ્ય પિશાચરૂપ સંહરી દિવ્ય દેવરૂપ વિકુવ્યું. પછી આકાશમાં સ્થિર થઈ, ઘુઘરના ધ્વનિથી યુકત, પંચવર્ષી ઉત્તમ વસ્ત્ર ધારણ કરી અક શ્રાવકને કહ્યું -
હે અહંક! તું ધન્ય છે, હે દેવાનુપિય! ચાવતું તારું જીવન સફળ છે, જેથી તને નિન્ય પ્રવચનમાં આવી શ્રદ્ધા લબ્ધ-પ્રાપ્ત અને અભિસમનવાગત થઈ. હે દેવાનુપિય! દેવેન્દ્ર દેવરાજ શો સૌધર્મકશે સૌધમવિલંસક વિમાને સુધમસિભામાં ઘણાં દેવો મધ્યે મહા શબ્દોથી આમ કહ્યું – નિર્ચે જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, ચંપાનગરીમાં અર્વક શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા છે, તેને કોઈ દેવ કે દાનવ નિર્થીિ પ્રવચનથી ચલિત યાવતુ વિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે મેં શક્રની આ વાતની શ્રદ્ધા ન કરી. પછી મને આવો વિચાર આવ્યો કે – હું અહhક પાસે પ્રગટ થાઉં અને જાણ કે અહxક પિયધર્મી-દ્વધર્મી છે કે નહીં? શીલવતગુણથી ચલિત થઈ ચાવત ત્યાગ કરે છે કે નહીં, એમ વિચારી, અવધિજ્ઞાન વડે તમને મેં જોયા. ઈશાન કોણમાં ઉત્તર વૈક્રિય કરી ઉત્કૃષ્ટ ગતિથી સમદ્રમાં આપની પાસે આવ્યો. આપને ઉપસર્ગ કર્યો. પણ આપ ક્યાં નહીં, તો શકેએ કહ્યું, તો આ અર્થ સત્ય છે, મેં આપની ઋદ્ધિ-ઘુતિ-યશચાવતુ પરાક્રમ લબ્ધ પ્રાપ્ત, અભિસમન્વાગત જાયા છે, તો હે દેવાનુપિય! તમને ખમાવું છું. આપ ખમવા યોગ્ય છો, એ રીતે ફરી નહીં કરું. પછી હાથ mડી, પગે પડી, આ અર્થ માટે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા, ખમાવીને અમને બે કુંડલ યુગલ આપ્યા. આપીને જે દિશામાંથી આવેલો, ત્યાં પાછો ગયો.
[૮] ત્યારપછી તે અહંકે નિરસતા જાણી પ્રતિજ્ઞા પારી, ત્યારે તે અહંકાદિ યાવત વણિકો દક્ષિણના અનુકૂળ વાયુથી ગંભીર પોતપટ્ટણ ગયા.
વહાણ રોકવું, ગાડાં-ગાડી સજજ કર્યા, તે ગણિમ આદિ વડે ગાંડા-ગાડી ભય. ગાડાં-ગાડી જોયા, મિથિલાએ આભા, મિથિલા રાજધાની બહાર અaઉધાનમાં ગાડાં-ગાડી છોડ્યા. છોડીને મિથિલા રાજધાનીએ મહા-મહા-મહાઈ-વિપુલ રાજયોગ્ય પ્રાકૃત કુંડલ-જુગલ લીધા, લઈને પ્રવેશ્યા, કુંભક રાજા પાસે આવીને બે હાથ જોડી, તે મહાઈ દિવ્ય કુંડલ ભેટ ધર્યા પછી કુંભકે તે સાંયાત્રિકોની યાવ4 ભેટ સ્વીકારી, પછી ઉત્તમ વિદેહ રાજકન્યા મલ્લિને બોલાવીને તે દિવસુ કુંડલ યુગલ રાજકન્યા મલિને પહેરાવીને વિસર્જિત કરી.
ત્યારે તે કુંભક રાજ, તે અહંnક યાવતુ વણિકોને વિપુલ અરજીન-વગંધ યથાવત શુલ્ક કરી, તેમને વિદાય કર્યો. પછી તેઓ રાજમાર્ગ આવાસે આવ્યા, આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. તેમણે બીજા ભાંડ ખરીદ કરી ગાડાં-ગાડી ભય. ગંભીર ોતપટ્ટને આવ્યા, આવી પોતવહન સજાવ્યું. તેમાં બધાં ભાંડ ભય, ભરીને દક્ષિણ દિશાનો અનુકૂળ વાયુ જાણી ચંપાનગરીના પોતસ્થાને આવ્યા. વહાણ લાંગરી ગાડાં-ગાડી સજ્જ કરી, તે ગણિમાદિ ભય, ભરીને યાવત મહાઈ પ્રાભૃત દિવ્ય કુંડલ યુગલ લીધા. લઈને ચંદ્રગ્ઝાય અંગરાજ પાસે આવીને તે મહાઈ ભેટ યાવત ધરી. ત્યારે અંગરાજાએ તે દિવ્યકુંડલ સ્વીકાય, સ્વીકારીને હક આદિને આ પ્રમાણે પૂછ્યું -
હે દેવાનપિયો . તમે ઘણાં ગામ આકર ચાવતું ફરો છો, પોતવહનથી વારંવાર લવણસમુદ્રને અવગાહો છો, તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે અહક આદિએ ચંદ્રગ્ઝાય અંગરાજાને કહ્યું - હે સ્વામી! અમે - ૪ -
ધાં ચંપાનગરીમાં વસીએ છીએ. અમે અન્ય કોઈ દિવસે ગણિમાદિ પૂર્વવત્ અહીનાતિરિક્ત કહેવું. વાવત કુંભરાજાને ભેટ ધરી. ત્યારે તે કુંભકે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લીને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવી, પ્રતિવિસર્જિત કરી. તો છે સ્વામી ! અમે કુંભરાજાના ભવનમાં વિદેહ કન્યા મલ્લી આશ્ચર્યરૂપે જોઈ. તેવી બીજી કોઈ તેવી દેવકન્યા યાવત્ જોઈ નથી, જેવી મલ્લી છે.
ત્યારે તે ચંદ્રછાયે તે અહક આદિને સહકારી, સન્માનીને વિસર્જિત કયાં. પછી રાજાએ વણિકોના કાનથી હર્ષિત થઈ દૂતને બોલાવી ચાવતું રાજ્યના મુલ્યથી પણ તે મલ્લીની પતની રૂપે યાચના કરવા કહ્યું. ત્યારે દૂત પણ ચાવતું જવાને નીકળ્યો..
• વિવેચન-૮૩,૮૮ -
સંનારાના વીવાથT - દેશાંતરે સાથે જનાર, તપ્રધાન પોતવણિકો. કમળોવાળ - માત્ર આદ્યાદિ ગુણયુક્ત નહીં પણ શ્રાવક પણ હતો. ગણિમનાળિયેર, સોપારી આદિ ધરિમ-કાજવે તોલાય, મેય-પચાદિથી મપાય, પરિચ્છેદ્યગુણથી પરીક્ષા કરાય તે વસ્ત્રાદિ. ઓસહ-ત્રિકટુકાદિ, ભેસજ્જ-પથ્ય આહાર વિશેષ અથવા એક દ્રવ્યરૂપ તે ઔષધ, દ્રવ્ય સંયોગરૂપ તે ભેષજ -x- આર્ય-પિતામહ આદિ.
છે - આપને, અનધ - નિર્દૂષણતાથી, સમગ્ર-અહીન ધન પરિવારપણે. • x • સોમા-નિર્વિકારત્વથી, નિદ્ધા-સનેહત્વ, દીહ-અવલોકનથી દૂર, સમાણિ-આયા,
Page #83
--------------------------------------------------------------------------
________________
૧/-I૮૮૦,૮૮
૧૫૧
૧૫ર
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
દીધા સરસ રક્ત ચંદનના થાપા. - x • સંસારિયાસુ વલયબાણાસુ-બીજા સ્થાનેથી ઉચિત સ્થાને મૂકેલ લાંબા કાષ્ઠરૂપ બાહુ-આવલ્લક સંભવે છે. ઉદ્ભૂિત-ઉર્વી કૃતુ - X - જયિક-જયને આપનાર, રાજવર શાસન-આજ્ઞાપક.
પુસ્ટમાણવો વક્કમુસાફ-માગધ મંગલવચનને કહે છે. આપને અર્થ સિદ્ધિ થાઓ. સર્વ પાપ-સર્વે વિદનો દૂર થાઓ. પુષ્યએક નક્ષત્ર, તેમાં ચંદ્રમાં હોય ત્યારે, પુષ્ય નક્ષત્ર યાત્રામાં સિદ્ધિકર થાય છે. વિજય-કિશમુહર્ત મળે એક મુહd. એ જવા માટે યોગ્ય છે. - x - કર્ણધાર-નિયમિક, કક્ષિધા-નાવની પાસે નિયક્ત આવેલક વાહકાદિ. ગર્ભજનાવ મળે નાના મોટા કર્મ કરનાર, * * * વાવારિસુ-સ્વસ્વ વ્યાપારમાં પ્રવૃત્ત. પછી તે નાવ પૂર્ણોત્સર્ગી-વિવિધ ભાંડથી મધ્ય ભરેલ કેમકે મધ્ય ભાગે માંગલ્ય વસ્તુ ખાય છે, તેવી પૂર્ણમુખી કે પુચ મુખી, તે રીતે બંઘનથી મુક્ત કરાઈ.
પવનબલસમાહત-વાયુના સામર્થ્યથી પ્રેરિત, ઊસિયસિય-શ્વેતપટ્ટ ઉંચો કરાયેલી, યાનમાં જ વાયુના સંગ્રહ માટે મોટો પટ્ટ ઉંચો કરાય છે, તેને માટે ઉપમા આપી કે - પક્ષીના પો ગરુડયુવતિ માફક, ગંગાના પાણીનો જે તીવ્ર વેગ, તેના વડે ક્ષોભ પમાડતી-પ્રેરતી, ઉર્મી-મોટા મોજા, તરંગ-નાના મોજા, તેની માલા-સમૂહ, સમતિછમાણિસમ્યક અતિ ક્રમે છે. ઓગાઢ-પ્રવિણ.
તાન નંઘ આદિ-તાલ એ વૃક્ષ વિશેષ છે, તે લાંબુ હોય છે, તેથી જેની જંઘા તાડ જેવી છે તે. આકાશને અડતી અર્થાત ઘણી લાંબી બાહુ કાજળ, ઉંદર વિશેષ અથવા મણીપ્રધાન સામાદિ ધાતુને ગરમ કરવાનું વાસણ તેના જેવો કાળો. નિષ્ણવષ્ણદંત-જેના મુખમાં આગળ દાંત નીકળેલા છે તે. નિલાલિય જમલજુયલજીહપહોળા મુખથી નીકળેલી સમાન બે જીભવાળો, આસિયવયણ મંડદેસ-જેના કપાળનો ભાગ મુખમાં પ્રવેશતો હોય છે. ચીણચિપિડ નાસિય-લઘુ અને ચપટાં નાકવાળો, વિકૃત કે વક ભમશેવાળો, ખધોતની માફક દીપ્ત અને લાલનેમવાળો - x • ઈત્યાદિ સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવું. * * *
નીપલ ઈત્યાદિમાં ગવલ-ભેંસના શીંગડા, અળસી-માલવ દેશ પ્રસિદ્ધ ધાન્ય વિશેષ. ખુરહાર-છરાના જેવી ધારા જેવી છે તે, તમસિ-ખડ્ઝ, છરો જ અતિ તીક્ષ્ણ ધાર હોય છે. • x •
અહક સિવાયના સાંયોગિક પિશાચરૂપ જોઈને જે કરે છે, તે કહે છે * * • x • ઘણાં ઈન્દ્રાદિની ઘણી માનતા માની, માનતા ઉભાં રહ્યા. અથવા અહંક સિવાયના ઈત્યાદિ આલાવા પછી “આકાશદેવતા” નાચે છે, તેના પછી જાણવું, જો કે બીજી વાચનામાં આ પદ મળતું નથી, પણ આ પ્રમાણે મળે છે - અભિમુખ આવતો જુએ છે - x • તેમાં તાલપિશાચ-અતિ લાંબો હોવાથી તાલ વૃક્ષાકાર પિશાચ. કુમિ-બંધત્વથી વિખરાયેલ મસ્તકના વાળવાળો, ભ્રમરસમૂહ-ઉત્તમ અડદનો ઢગલો-મહિપની જેવો કાળો. સૂર્પ-સુપડું તેવા નખવાળો. કાલ-બાવન પલ પ્રમાણ, લોહમય, દિવ્ય વિશેષ, તે અગ્નિ વડે તાપિત હોય તે અહીં લેવું, તેના સાધમ્યથી જીભનો વર્ણ જાણવો. •x• નિશ્ચલત્વથી સ્થિર, ઉપચિતત્વથી પીન, વકતાથી કુટિલ,
દાંઢો વડે વ્યાપ્ત વદનવાળો. વિકોશિત-નિરાવરણ.
ધારાસ્ય-ધારાપ્રધાન ખગનું યુગલ, તેના વડે સમસદ. અત્યંત તુલ્ય, તનુક-પાતળું, ચંપલ-જેનાથી વિમુક્ત ભૈર્ય થાય, ગલંતિ-રસની અતિ લોલુપતાથી, રસલોલ-ભક્ષ્ય રસ લંપટ, ચપળ-ચંચળ, કુરકુરાયમાણ-પ્રકંપ, નિલલિત-મુખથી નિકાશિત, અવચ્છિય-પ્રસારિત અથવા પ્રસારિત મુખપણાથી. મહલ્લ-મહતુ, વિકૃતબીભત્સ - x • હિંગલુક-વર્ણકદ્રવ્ય વિશેષ - x • અંજનગિરિ-કૃષ્ણ પર્વત વિશેષ - * * * * * આઊસિયં-સંકોચાયેલ જે અક્ષયમ-જવાકર્ષણ કોશની જેમ. ઉઇઅપકૃષ્ટ, અપકર્ષવાળો સંકુચિત ગંડદેશ જેનો છે તે. આમૂષિત-સંકુટિત, અક્ષઈન્દ્રિય, * * - ચીન-હૂર્વ, ચિવડાપટું, વંક-વક, લોઢાના ઘણથી કુટેલ ચોવી નાસિકાવાળો, ધમધમૅત-પ્રબળતાથી ધમધમ શબ્દ કરતો.
નિષ્ફર-નિર્ભર, ખરપુરુષ-અતિ કર્કશ, શુષિર-પોલુ. અવભુમ્ન-વક, નાસિકા જેની છે તે. ધાતાય-પુરુષાદિના વધને માટે, ઘાટ-મસ્તક અવયવ વિશેષ, ઉભટવિકરાળ, * * - મહા-દીધ, વિકૃત રોમવાળો, સંખ્યાલગ-શંખવાળો, શંખ-આંખની નજકનો અવયવ વિશેષ, સંલગ્ન-સંબદ્ધ, લંબમાન-પ્રલંબ, ચલિતચલંત કર્ણવાળો, પિંગલ-પીળા, દીપ્યમાન-માસુર લોચનવાળો, ભૃકુટી-કોપકૃત ભૂવિકાર, તડિતુ-વિધુત, • x • પરિણદ્ધ-વેષ્ટિત, ચિલ્ફ-પિશાચની ધજા અથવા મનુષ્ય મસ્તક માળા પહેરેલ તે જ ચિન્હવાળો. વિચિત્ર-મ્બહુવિધ, ગોનસ-સરીસૃપ વિશેષ, •x • અવહોલ-ડોલતો, કુકુયાયંત-કુંકાર કરતા જે સર્પ, વીંછી, ગોધો, ઉંદર, નકુલ, સરસ, તેના વડે વિરચિત, વિચિત્ર-વિવિધરૂપવાળી, વૈકેક્ષ-ઉતરાસંગ, માલિકા-માલા, ભોગ-કૃણ, કુરરૌદ્ર • x • કણપુર-કણભિરણ વિશેષ, લગિત-નિયોજિત, • x • ધુપુયંત-ધુકાર શબ્દ કરતો જે ઘુવડ, કુંતલ-મુગટ.
ઘંટોના રવણ-શબ્દ, તેના વડે ભીમ-ભયંકર, કાયજનના હૃદયને સ્ફોટક, દીપ્ત-અટ્ટહાસ્ય કરતો - x - પોચડ-વિલીન, તનુશરીર જેનું છે તે, - x - પેચ્છતપ્રેક્ષ્યમાણ, અભિજ્ઞ-અખંડ, " X - X - X • સરસ-રુધિપ્રધાન જે હસ્તિચર્મ, વિનતવિરતારિત, ઊસવિય-ઉર્વીકૃત બાહુ યુગલવાળો. • x • અસ્તિષ્પ-સ્નેહરહિત, દીપ્ત
જ્વલંત, અનિટ-અભિલાષ અવિષયભૂત, અશુભ, સ્વરૂપથી અપ્રિય - X - X - એક્ટ્રમાણ-નાવ પ્રત્યે આવતો જુએ છે. સમતુરંગમાણ-ચીપકતા.
સ્કંદ-કાર્તિકેય, શિવ-મહાદેવ, વૈશ્રમણ-ચક્ષનાયક, નાગ-ભવનપતિ વિશેષ, ભૂતયક્ષ-વ્યંતરનો ભેદ છે, આથ્ય-પ્રશાંત, દુનિકોક્રિયા, તે જ મહિષારૂઢરૂપે, ઉપયાચિત-પૂજાદિપૂર્વક પ્રાર્થના. ઉપયાચિતવંત-કરતા રહેલા. અહંક સિવાયનાનું આ કર્તવ્ય કહ્યું.
- હવે અહંકનું કહે છે :- અપાતિ-જે કોઈ જ પ્રાર્થે છે. અથવા મરવાને ઈચ્છતો, દુરંત-દુષ્ટ પર્યા, પ્રાંત-અપસ લક્ષણ, હીન-અસમગ્ર, પુષ્ય-પવિત્ર, ચૌદશે જમેલ, - X - X - શીલવંત-આણવત. ગુણ-ગુણવત, વિરમણ-રાગાદિ વિરતિ, પ્રત્યાખ્યાન-નવકારશી આદિ, પૌષધોપવાસ-આઠમ આદિ દિવસે, પવેદિને ઉપવસન, તે આહાર-શરીર સત્કા-અબ્રહ્મ-વ્યાપારનો ત્યાગ. ચાલિતો-ભંગ કરવો, ક્ષોભયિતું
Page #84
--------------------------------------------------------------------------
________________
૧/-]૮/૮૭,૮૮
હોળી
આને પાળું કે છોડી દઉં એવો ક્ષોભ કરવો, ખંડયિતું-દેશથી, ભંકવું-સર્વથી ઉલ્ઝતુંસર્વથા દેશ વિરતિના ત્યાગથી, પરિત્યકતું-સમ્યકત્વના પણ ત્યાગથી. દોહિં અંગુલીહિં-અંગુઠો અને તર્જની કે તર્જની-મધ્યમા વડે. તખ઼ - કે તાલવૃક્ષ, પ્રમાણ-માન, સાત-આઠ તલ પ્રમાણ માત્રા. આકાશ સુધી. ઉãવહેસાગગન, " X - અદુહવસટ્ટ- આધ્યિાન, દુર્નિોધને પરતંત્રતાવશ, તેનાથી પીડિત. અસમાધિ પ્રાપ્ત » X - ચાલિત્તઓ-અન્યથા ભાવ. ખોભયિતું-સંશયોત્પાદનથી, વિપરિણામિત્તએ-વિપરીત અધ્યવસાય ઉત્પાદનથી. સંત-મનથી શ્રાંત કે શાંત, તંતકાયાથી ખેદવાળો. પરિહંત-સર્વ રીતે ખિન્ન, નિવિણ-તેને ઉપસર્ગ કરવાથી અટકેલ. લબ્ધ-ઉપાર્જનથી, અભિસમન્વાગત-સમ્યક્ આસેવનથી, આખ્યાતિ-સામાન્યથી કહેવું, ભાષતે-વિશેષથી કહેવું. આ બંને ક્રમથી પ્રજ્ઞાપયતિ અને પ્રરૂપયતિ શબ્દથી કહેલ છે. દેવ-વૈમાનિક કે જ્યોતિક, દાનવ-ભવનપતિ, કિંનરાદિ બાકીના વ્યંતરના ભેદ છે. નો સહામિ-વિશ્વાસ ન કરે, નો પત્તિયામિ પ્રીતિ ન કરે, ન રોચયામિરુચિવિષયી ન કરે, પિરાધમ્મ-ધર્મપ્રિય, દૃઢધર્મા-આપત્તિમાં પણ ધર્મથી અવિચલ, - x - ઈઢ-ગુણઋદ્ધિ, ધૃતિ-અંતસ્તેજ, યશ-ખ્યાતિ, બળ-શારીકિ, વીર્ય-જીવથી ઉત્પન્ન. પુરુષકાર-અભિમાન વિશેષ - ૪ - ઉસુક્કું વિચરઈ-શુલ્કના અભાવની અનુજ્ઞા. ગ્રામ-જનપદ અધ્યાસિત, આક-હિરણ્યાદિ ઉત્પત્તિ સ્થાન, નગર-કરરહિત, ખેટધૂળીયો કિલ્લો, કર્બટ-કુનગર, મડંબ-સંનિવેશથી દૂરવર્તિ, દ્રોણમુખ-જળપય સ્થળ પથયુક્ત, નિગમ-વણિજ્રનાધિષ્ઠિત, સંનિવેશ-સૈન્યોનો આવાસ. વાણિયગજનિયહાસમલ્લી વિષયાનુરાગ.
૧૫૩
સૂત્ર-૮૯,૯૦ ઃ
[૮] તે કાલે, તે સમયે કુણાલ જનપદ હતું. શ્રાવસ્તી નગરી હતી. ત્યાં ઝુકમી કુણાલાધિપતિ નામે રાજા હતો. તે રુકમીની પુત્રી, ધારિણી રાણીની આત્મજા સુબાહુ નામે કન્યા હતી. તે સુકુમાર, રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરી હતી. તે સુબાહુ કન્યાને કોઈ દિવસે ચાતુમાસિક નાનાંનો અવસર આવ્યો. ત્યારે ટુકમીરાજાએ સુબાહુ કન્યાનો સાતુર્માસિક નાનોત્સવ જાણીને કૌટુંબિક પુરુષો બોલાવ્યા.
તેમને કહ્યું – હે દેવાનુપ્રિયો ! સુબાહુ કન્યાને કાલે ચોમાસી નાન અવસર છે. કાલે તમે રાજમાર્ગ મળ્યે, ચૌકમાં, જલજ-સ્થલજ પંચવર્ષી પુષ્પ લાવો યાત સુગંધ છોડનાર એક શ્રીદામકાંડ લટકાવે છે.
ત્યારપછી કુણાલાધિપતિએ સોનીની શ્રેણી બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! જલ્દીથી રાજમાર્ગ મધ્ય, પુષ્પમંડપમાં વિવિધ પંચવર્ષી ચોખાથી નગરનું ચિત્રણ કરો, તેના ઠીક મધ્ય ભાગે એક પાટ રખાવો. યાવત્ તેઓએ તેમ કરી આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે કમી રાજા ઉત્તમ હાથીના સ્કંધે ચડી, ચતુરંગી સેના, મોટા ભટો અંતઃપુરના પરિવારાદિ પવૃિત્ત સુબાહુ કન્યાને આગળ કરીને, રાજમાર્ગે, પુષ્પ મંડળે આવ્યો. હસ્તિસ્કંધથી ઉતર્યો. પુષ્પમંડપમાં પ્રવેશ્યો, ઉત્તમ સીંહાસને
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પૂર્વાભિમુખ થઈ બેઠો.
ત્યારપછી અંતઃપુરની સ્ત્રીઓ સુબાહુ કન્યાને પાટે બેસાડી, પછી સોનાચાંદીના કળશોથી સ્નાન કરાવ્યું, સતિંકારથી વિભૂષિત કરી, પિતાને પગે લગાડવા લાવ્યા, પછી તે સુબાહુ કન્યા રુકમી રાજા પાસે આવી, આવીને પગે પડી. ત્યારે કમી રાજાએ સુબાહુ કન્યાને ખોળામાં બેસાડી, પછી તેણીના રૂપ યૌવન-લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને વર્ષધરને બોલાવ્યો અને કહ્યું – મારા દૂતકાયર્થિ ઘણાં ગ્રામ-આકરૂનગર ગૃહોમાં પ્રવેશો છો. તે ક્યાય, કોઈ રાજા-ઈશ્વરને ત્યાં આવું કોઈ સ્નાનગૃહ પહેલાં જોયું છે, જેવું આ સુબાહુ કન્યાનું છે ?
૧૫૪
ત્યારે તે વર્ષધરે, કમીને હાથ જોડીને કહ્યું – હે સ્વામી! હું કોઈ દિવસે તમારા કૂતરૂપે મિથિલા ગયેલ, ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પદ્માવતી દેવીની આત્મજા શ્રેષ્ઠ વિદેહરાજકન્યા મલ્લીનું સ્થાન ગૃહ જોયેલ. તે મજ્જનગૃહની તુલનાએ આ સુબાહુ કન્યાનું મજ્જનગૃહ લાખમાં ભાગે પણ ન આવે. ત્યારે તે ટુકમી રાજાએ વર્ષધર પાસે આમ સાંભળી-વધારીને બાકી પૂર્વવત્ મજ્જનક જનિત હાસ્યથી દૂતને બોલાવ્યો, બોલાવીને કહ્યું - મિથિલા નગરી જવાને નીકળ્યો.
[૯] તે કાળે, તે સમયે કાશી જનપદ હતું. ત્યાં વાણારસી નગરી હતી, ત્યાં શંખ નામે કાશી રાજા હતા. - - કોઈ સમયે ઉત્તમ વિદેહ રાજકન્યા મલ્લીના તે દિવ્ય કુંડલયુગલની સંધી ખૂલી ગઈ.
ત્યારે તે કુંભરાજાએ સોનીની શ્રેણીને બોલાવી કહ્યું – હે દેવાનુપિયો ! તમે આ દિવસ્ કુંડલયુગલની સંધિ સંધાવો. ત્યારે તે સોનીની શ્રેણી, આ વાતને ‘તહતિ’ કહી સ્વીકારી, તે દિવ્ય કુંડલ-યુગલને લીધાં, લઈને સોનીના સ્થાને આવ્યા. આવીને સોનીની દુકાને પ્રવેશ્યા. કુંડલ રાખ્યા. ઘણાં ઉપાય યાવત્ પરિણત કરતા તેની સંધિ સાંધવા ઈચ્છી, પણ સાંધવાને સમર્થ ન થયા.
ત્યારપછી તે સુવર્ણકાર શ્રેણી કુંભરાજા પાસે આવી બે હાથ જોડી, વધાવીને આમ કહ્યું – હે સ્વામી ! આજે તમે અમને બોલાવીને કહેલ કે ચાવત્ સંધિ જોડીને મારી આજ્ઞા પાછી આપો. ત્યારે અમે આ દિવ્યકુંડલ લઈને અમારા સ્થાને ગયા યાવત્ અમે તે જોડવા સમર્થ ન થયા. તેથી હે સ્વામી ! અમે આ દિવ્ય કુંડલ સશ બીજા કુંડલ યુગલ ઘડી દઈએ.
ત્યારે કુંભ રાજા તે સુવર્ણકાર શ્રેણી પાસે આ વાતને સાંભલી, અવધારી ક્રોધિત થઈ ગયો. કપાળે ત્રણ રાળ ચડાવીને આવું કહ્યું – તમે કેવા સોની છો ? જે આ કુંડલયુગલની જોડ પણ સાંધી શકતા નથી ? આમ કહીને તેમને દેશનિકાલ કર્યા.
ત્યારે તે સોનીઓ, કુંભરાજા દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને પોતપોતાના ઘેર આવ્યા, આવીને ભાંડ-માત્ર-ઉપકરણાદિ લઈને મિથિલા રાજધાનીની વરસોવાથી નીકળી વિદેશ જનપદથી વચોવચ થઈને કાશી જનપદમાં વાણારસી
નગરીએ આવ્યા. આવીને અગ્ર ઉધાનમાં ગાડાં-ગાડી છોડ્યા. મહાઈ સાવત્
Page #85
--------------------------------------------------------------------------
________________
૧/-II૮૯,૯૦
૧૫૫
૧૫૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રાભૃત લઈને વાણાસીનગરીની વચ્ચોવચ્ચે થઈને કાશીરાજ શંખ પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવતુ હે સ્વામી ! અમે મિથિલા નગરીથી કુંભક રાજ દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને શીઘ અહીં આવ્યા છીએ. હે સ્વામી ! અમે તમારા બાહુની છાયા પરિગૃહિત કરી નિર્ભય, નિરુદ્વેગ થઈ સુખે સુખે વસવા ઈચ્છીએ છીએ.
ત્યારે કાશીરાજ શંખે તે સોનીઓને કહ્યું – હે દેવાનુપિયો ! તમને કુંભરાજાએ દેશનિકાલ કેમ કર્યો ? ત્યારે સોનીઓએ શંખને કહ્યું - હે સ્વામી ! કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મા મલ્લીના કુંડલ યુગલની સંધિ ખુલી ગઈ, ત્યારે કુંભારાએ સુવર્ણકાર શ્રેણિને બોલાવી ચાવતું દેશનિકાલની આજ્ઞા આપી. તો આ કારણે તે સ્વામી ! અમે કુંભક દ્વારા દેશનિકાલ કરાયા. ત્યારે શંખે સોનીઓને આમ કહ્યું -
હે દેવાનુપિય! કુંભની પુત્રી, પાવતીદેવીની પુત્રી મલ્લી કેવી છે ? ત્યારે સુવર્ણકારોએ શંખરાજાને કહ્યું - હે સ્વામી ! જેની ઉત્તમ વિદેહરાજકન્યા મલ્લી છે, તેવી કોઈ દેવકન્યા કે ગંધર્વકન્યા યાવતુ બીજી કોઈ નથી. ત્યારે તે શંખે કુંડલયુગલ જનિત હથિી દૂતને બોલાવ્યો ચાવવું તે દૂત જવાને નીકળ્યો.
• વિવેચન-૮૯,૦ - - x • કલાદ-સોની. • x • બાકી સુગમ છે.
• સૂત્ર-૯૧ -
તે કાળો, તે સમયે કરજનપદ હતું. હસ્તિનાપુરનગર હતું. દીનબ રાજ હતો યાવતું વિચારતો હતો. તે મિથિલામાં કુંભકનો પુત્ર, પ્રભાવતીનો આત્મજ, મલીનો અનુજ મલ્લદિલ્સ નામે કુમાર યાવતુ તે યુવરાજ હતો.
ત્યારે મલ્લદિષ્ણકુમારે કોઈ દિવસે કૌટુંબિક પુરોને બોલાવીને કહ્યું – તમે જાઓ અને મારા પ્રમcવનમાં એક મા ચિરસભા કરાવો જે અનેક સ્તંભવાળી હોય યાવત આજ્ઞા પાળી.
તે મલ્લદિશે ચિત્રકાર શ્રેણિ બોલાવીને કહ્યું- હે દેવાનુપિયો ! તમે સિભાને હાવ-ભાવ-વિલાસ-બિબ્લોકના રૂપથી યુકત ચિત્રિત કરો. કરીને ચાવતુ આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે ચિત્રકાર શ્રેણીએ ‘તહતિ' કહીને આજ્ઞા સ્વીકારી પછી પોતપોતાના ઘેર આવ્યા. આવીને તુલિકા અને રંગ લઈને કિસભામાં આવ્યા, આવીને ભૂમિભાગનું વિભાજન કર્યું કરીને ભૂમિ સજ્જિત કરી, કરીને ઝિસભામાં હાવ-ભાવ યાવત્ ચિત્રને પ્રાયોગ્ય બનાવી. તેમાંથી એક ચિત્રકારની આવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ લબ્ધ-પાતઅભિસમન્વાગત હતી કે - જે કોઈ દ્વિપદ કે ચતુપદ કે પદના એક દેશને પણ જુએ, તે દેશાનુસારે તેને અનુરૂપ ચિ બનાવી શકતો હતો.
ત્યારે તે ચિત્રકારદારકે પડદામાં રહીને જાળી, અંદર રહેલ મલ્લીના પગના અંગુઠો જોયો. ત્યારે તે ચિત્રકારને આવો સંકલ્પ થયો યાવતુ માટે ઉચિત
છે કે મલ્લીના પગના અંગુઠા અનુસાર સર્દેશ ચાવતું ગુણયુક્ત રૂપનું ચિત્ર બનાવું. એમ વિચારી ભૂમિભાગ સજ્જ કર્યો, કરીને પગના અંગુઠા મુજબ ચાવ મલ્લીના પૂર્ણ ચિમને બનાવ્યું. ત્યારે તે ચિત્રકાર શ્રેણી બિસભા યાવત્ હાવભાવાદિ ચિત્રિત કર્યા. પછી મલ્લછિન્નકુમાર પાસે આવી, આજ્ઞા સોંપી. ત્યારે મલ્લદિને બિકાર મંડલીને સકારી, સન્માનીને વિપુલ અને વિકાયોગ્ય પીર્તિદાન આપીને તેઓને વિસર્જિન કર્યા.
ત્યારે મલ્લદિક્ષે કોઈ દિવસે સ્નાન કરી, અંતપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને ધાવમાતા સાથે મિસભાએ આવ્યા. આવીને ઝિસભામાં પ્રવેશ્યા પછી હાવ-ભાવ-વિલાસ-બિબ્લોક યુકત રૂપને જોતાં શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લીના અનુરૂપ બનાવેલ ચિત્રની પાસે જવાને નીકળ્યા. ત્યારપછી મલ્લદિન્નકુમારે વિદેહકન્યા મલ્લીના તદનુરૂપ નિવર્તિત ચિત્રને જોયું. તેને વિચાર ઉત્પન્ન થયો કે : અરે તો વિદેહ રાજકન્યા મલ્લી છે, એમ વિચારી તે લજ્જિત, વીડિત, વર્દિત થઈ ગયો. તે ધીમે ધીમે પાછો સક્યો.
ત્યારે મલ્લદિને પછો ખસતા જોઈ શવમાતાએ કહ્યું - હે પુત્ર! તું લર્જિd, વીડિત, વર્દિત થઈને પાસે કેમ ખસ્યો ?
ત્યારે મલ્લદિષ્ણ ધાવમાતાને આમ કહ્યું – માતા! મારી મોટી બહેન જે ગુરુ અને દેવરૂપ છે, જેનાથી મારે લજિત થવું જોઈએ, તેની સામે ચિત્રકારોની બનાવેલ સભામાં પ્રવેશવું યોગ્ય છે?
ત્યારે ધાવમાતાએ મલ્લદિકુમારને કહ્યું - હે પુત્ર! આ મલ્લી નથી, કોઈ પ્રિકારે મલ્લીનું તદનુરૂપ ચિત્ર સ્પેલ છે.
ત્યારે મલ્લદિm, ધાવમાતાની પાસે વાત સાંભળીને અતિ કુદ્ધ થઈને બોલ્યો - અાર્શિતને પાનાર આ ચિત્રકાર કોણ છે યાવત જેણે મારી ગરદેવરૂપ મોટી બહેનનું યાવતુ બિ બનાવેલ છે, એમ કહી, તે ચિત્રકારના વધની આજ્ઞા આપી.
ત્યારે ચિત્રકાર મંડળીએ આ વાત જાણતા મલ્લદિx કુમારની પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવત વધાવીને કહ્યું- હે સ્વામી ! તે ત્રિકારને આવા પ્રકારે ચિત્રકારલબ્ધિ લબ્ધ પ્રાપ્ત, અભિસમન્વાગત છે કે જે કોઈ દ્વિપદને યાવતુ તેના ચિત્રને બનાવી શકે છે. તો હે સ્વામી! આમ, તે ચિત્રકારના વધની આજ્ઞા ન આપો. જો કે સ્વામી ! તે ચિત્રકારને તેવો બીજો કોઈ દંડ આપો.
ત્યારે તે મલ્લદિ તે ચિત્રકારના સાંધા છેદાનીને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે તે ચિત્રકાર, મલ્લદિન્ને દેશનિકાલ કરતા ભાંડ-મન-ઉપકરણાદિ સહિત મિથિલા નગરીથી નીકળ્યો. વિદેહ જનપદની વચ્ચોવચ્ચથી હસ્તિનાપુર નગરે, કરજનપદમાં અદીનણ રાજ પાસે આવ્યો. આવીને ભાંડાદિ મુક્યા, મૂકીને ચિઝફલક સજ કર્યો, રીને મલીના પગના અંગુઠા મુજબ રૂપ બનાવ્યું. બનાવીને ભગવમાં દબાવીને મહાઈ ચાવતું પ્રાભૃત લઈને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી દીનષ્ણુ રાજ પાસે આવ્યો.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧/-/૮/૯૧
૧૫૭
ત્યારપછી હાથ જોડી યાવત્ વધાવીને પ્રભૃત મૂક્યું. હે સ્વામી ! હું મિથિલા રાજધાનીથી કુંભરાજાના પુત્ર, પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિકુમારે દેશનિકાલ કરતાં, હું શીઘ્ર અહીં આવેલ છું. હે સ્વામી ! હું આપના બાહુની છાયા ગ્રહણ કરી યાવત્ અહીં વસાવા ઈચ્છુ છું. ત્યારે અદીનશત્રુએ ચિત્રકારને આમ કહ્યું -
હે દેવાનુપ્રિય ! મલ્લદિન્ને તને શા માટે દેશનિકાલ કર્યો? ત્યારે તે ચિત્રકારદાકે અર્દીનશત્રુ રાજાને કહ્યું – હે સ્વામી ! મલ્લદિકુમારે અન્ય કોઈ દિવસે ચિત્રકાર મંડળીને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે મારી ચિત્રસભાને આદિ બધું પૂર્વવત્ કહેવું. ચાવત્ મારા સાંધા છેદાવીને મને દેશનિકાલની આજ્ઞા
કરી. - * -
ત્યારે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને કહ્યું – દેવાનુપિય ! તે મલ્લીનું તદનુરૂપ નિર્તિત ચિત્ર કેવું છે ? ત્યારે તે ચિત્રકારે બગલમાંથી ચિત્રફલક કાઢીને મૂક્યું. પછી અદીનશત્રુને આપીને કહ્યું – હે સ્વામી ! મલ્લીનું તેણીને અનુરૂપ આ ચિત્ર મેં થોડાં આકાર, ભાવ અને પ્રતિબિંબ રૂપે ચિત્રિત કરેલ છે. પણ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઈ દેવ યાવત્ કોઈ પણ ચિત્રિત કરવા સમય નથી.
ત્યારે અદીનશત્રુએ પ્રતિરૂપ જનિત હર્ષથી દૂતને બોલાવી આમ કહ્યું – પૂર્વવત્ થાવત્ મિથિલા જવા નીકળ્યો.
• વિવેચન-૯૧ :
ધમયવન-ગૃહઉધાન, હાવભાવાદિ-સામાન્યથી સ્ત્રીચેષ્ટા વિશેષ. વિશેષથી આ પ્રમાણે :- હાવ-મુખવિકાર, ભાવ-ચિતથી ઉત્પન્ન, વિલાસ-નેત્રજ, વિભ્રમ-ભ્રમર સમુદ્ભવ. બીજા કહે છે – સ્થાન, આસન, ગમનના હાથ-ભ્રમર-નેત્રકર્મ જે વિશેષ ઉત્પન્ન થાય તે વિલાસ છે. ઈષ્ટ અર્થ પ્રાપ્તિમાં અભિમાન ગર્ભ સંભૂત, સ્ત્રીનો અનાદર કરવો તે બિબોક જાણવું. વાળવાળી ચિત્રલેખન પીંછી તે તૂલિકા
• સૂત્ર-૯૨ થી ૯૫ :
[૨] તે કાળે, તે સમયે પાંચાલ જનપદમાં કપિલપુર નગરમાં જિતશત્રુ નામે પાંચાલાધિપતિ રાજા હતો. તેને ધારિણી આદિ હજાર રાણી અંતઃપુરમાં
હતી. - - મિથિલાનગરીમાં ચોકખા નામે પરિવાજિકા રહેતી હતી. તે ઋગ્વેદ યાવત્ પરિનિષ્ઠિત હતી. તે ચૌક્ષા પરિવ્રાજિકા મિથિલામાં ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિ પાસે દાન અને શૌચધર્મ, તિભિષેકને સામાન્યથી કહેતી, વિશેષથી કહેતી, પરૂપણા કરી, ઉપદેશ કરતી વિચરતી હતી.
તે ચોક્ષા કોઈ દિવસે ત્રિદંડ, કુંડિકા યાવત્ ગેરુ વસ્ત્રને લઈને પરિતાજિકાના મઠથી બહાર નીકળી, નીકળીને કેટલીક પરિવ્રાજિકા સાથે પરીવરીને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને કુંભક રાજાના ભવનમાં કન્યા અંતઃપુરમાં મલ્લી પાસે આવી. આવીને પાણી છાંટ્યું, ઘાસ બિછાવી તેના ઉપર આસન રાખીને બેઠી. બેસીને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીની સામે દાનધર્મ, શૌયધર્મ,
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તીર્થસ્થાનનો ઉપદેશ આપતી વિચરવા લાગી. ત્યારે મલ્લીએ ચોક્ષાને પૂછ્યું - તમારા ધર્મનું મૂળ શું કહેલ છે ?
ત્યારે ચોક્ષા પરિવાજિકાએ મલ્લિને કહ્યું – દેવાનુપિયા ! હું શૌચમૂલક ધર્મ ઉપદેશુ છું, અમારા મતે જે કોઈ અશુચિ હોય છે, તે જળ અને માટીથી સાફ કરી યાવત્ વિઘ્નરહિતપણે, સ્વર્ગે જઈએ છીએ. ત્યારે મલ્લીએ ચોક્ષાને આમ કહ્યું – હે સોક્ષા ! જેમ કોઈ પુરુષ લોહીથી લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોવે, તો હે ચોક્ષા ! તે લોહી-લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોતા કંઈ શુદ્ધિ થઈ શકે ?
ના, ન થાય.
૧૫૮
એ પ્રમાણે હે ચૌક્ષા ! તમારા મતમાં પ્રાણાતિપાન યાવત્ મિથ્યાદર્શનશલ્યને કારણે કોઈ શુદ્ધિ ન થાય, જેમ તે લોહિલિપ્ત વસ્તુને લોહી વડે ધોતાં ન થાય. - - ત્યારે તે ચૌક્ષા, મલ્લી પાસે આમ સાંભળીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન થઈ. તેણી મલ્લીને કંઈપણ ઉત્તર દેવા સમર્થ ન થઈ, તેથી મૌન રહી.
ત્યારે તે ચૌક્ષા, મલ્લીની ઘણી દાસોટી દ્વારા હીલના-નિંદા-ખિસા-ગર્ભ પામતી, કોઈ દ્વારા ચીડાવાતી, કોઈ મુખ મટકાવતી, કોઈ દ્વારા ઉપહાસ- કોઈ દ્વારા વર્જના કરાતી તેને બહાર કાઢી મૂકાઈ.
ત્યારે તે ચોક્ષા, મલ્લીની દાસોટી દ્વારા યાવત્ ગઈ અને હીલના કરાતા અતિ ક્રોધિત યાવત્ મિસિમિસાતી વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી પ્રત્યે દ્વેષ પાપ્ત થઈ. પોતાનું આસન લીધું, કન્યાના અંતઃપુરથી નીકળી ગઈ. મિથિલાથી નીકળી, નીકળીને પરિવારિકાથી પવૃિત્ત થઈને પાંચાલ જનપદમાં કાંપિપુરમાં ઘણાં રાજા, ઈશ્વર સન્મુખ યાવત્ પ્રરૂપણા કરતી વિચરવા લાગી,
ત્યારે તે જિતશત્રુ કોઈ સમયે અંતઃપુર અને પરિવારથી પવૃિત્ત થઈને યાવત્ રહેલો, ત્યારે તે ચોક્ષા પરિવ્રાજિકા વડે પરિવરીને જિતશત્રુ રાજાના ભવનમાં જિનશત્રુ પાસે આવી. ત્યાં પ્રવેશી. જિતશત્રુને જય-વિજ્ય વડે વધાવે છે. ત્યારે જિતશત્રુ, ચૌક્ષાને આવતી જોઈને સીંહાસનથી ઉભો થાય છે, સોજ્ઞાને સત્કારી, સન્માની અને આસને બેસવા નિમંત્રણ આપે છે.
ત્યારે તે ચૌક્ષાએ પાણી છાંટ્યુ યાવત્ આસને બેઠી. જિતશત્રુ રાજાને રાજ્ય યાવત્ અંતઃપુરની કુશલ-વાર્તા પૂછી. ત્યારપછી જિતશત્રુ રાજાને દાનધર્માદિ ઉપદેશ દેતા યાવત્ રહી.
ત્યારે તે જિતશત્રુ પોતાના અંતઃપુરમાં યાવત્ વિસ્મયયુક્ત થઈ ચૌક્ષાને એમ કહ્યું – હે દેવાનુપિયા ! તમે ઘણાં ગ્રામ, આકર યાવત્ ભમો છો, ઘણાં રાજા, ઈશ્વરનો ઘરોમાં પ્રવેશો છો, તો કોઈપણ રાજાનું સવત્ આવું અંતઃપુર પૂર્વે જોયું છે, જેવું મારું આ આંતઃપુર છે? ત્યારે ચોક્ષાએ જિતશત્રુના આમ કહેવાથી થોડી હસી, હસીને આમ બોલી – હૈ દેવાનુપિય ! તું તે કૂપમંડૂક જેવો છે ? - હે દેવાનુપિયા ! તે કૂપમંડૂક કોણ ?
હે જિતશત્રુ ! કોઈ એક કૂવાનો દેડકો હતો. તે ત્યાં જ જન્મ્યો, ત્યાંજ
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૫-૮/૨ થી ૫
૧૫૯
૧૬૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
મોટો થયો. બીજ કૂવા-તળાવ-ધૂહન્સરોવર-સ્સાગરને ન જોયા હોવાથી માનતો હતો કે આ જ કૂવો યાવત્ સાગર છે. ત્યારે તે કૂવામાં બીજ સમુદ્રનો દેડકો આવ્યો. ત્યારે તે કૂવાનો દેડકાએ, તે સામુદ્રી દેડકાને આમ કહ્યું - તું કોણ છો ? ક્યાંથી અહીં આવ્યો છે?
ત્યારે તે સમદ્દી દેડકાએ તે કૂવાના દેડકાને કહ્યું – હે દેવાનુપિય! હું સામુદ્રી દેડકો છું ત્યારે તે કૂવાના દેડકાએ તે સામુદ્રી દેડકાને કહ્યું - હે દેવાનુપિયા તે સમુદ્ર કેટલો મોટો છે? ત્યારે સામુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું - સમુદ્ર ઘણો મોટો છે.
ત્યારે કૂવાના દેડકાએ પગથી એક લીટી ખેંચીને પૂછ્યું - સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી, સમુદ્ર તેથી મોટો છે. ત્યારે કુવાના દેડકાએ પૂર્વ કિનારેથી ઉછળીને દૂર જઈને પૂછયું કે સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી. આ પ્રમાણે હે જિતણુ! તેં પણ બીજી ઘણાં રાજ, ઈશ્વર યાવત્ સાવિાહ આદિની ભાય, બેન, પુની, પુત્રવધૂને જોયા વિના જ સમજશ કે “જેવું મારું અંતઃપુર છે, તેવું અંતઃપુર બીજા કોઇનું નથી.”
હે જિતશકુ. મિથિલા નગરીએ કુંભકની પુwી, પ્રભાવતીની આત્મા, મલી નામે છે, રૂપ અને યૌવનથી યાવતુ બીજી કોઈ દેવકન્યાદિ પણ નથી જેવી મલ્લી છે. વિદેહ શ્રેષ્ઠ રાજકન્યાના પગના કપાયેલા અંગુઠાના લાખમાં ભણે પણ તરે તપુર નથી. એમ કહીને ચોક્ષા જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારે તે જિતષ્ણુ પરિક્તાાિ દ્વારા જનિત હાસ્યથી દૂતને બોલાવે છે. ચાવ4 દૂત જવાને રવાના થયો.
[8] ત્યારે તે જિતમ્બુ આદિ છ રાજાના દૂતો મિથિલા જવાને રવાના થયા. ત્યારપછી છ એ દૂતો મિથિલા આવ્યા, આવીને મિથિલાના અગોધાનમાં દરેકે અલગ-અલગ છાવણી નાંખી. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા. પછી કુંભરા પાસે આવી દરેકે દરેકે હાથ જોડી પોત-પોતાના રાજાના વચન સંદેશ આપ્યા.
ત્યારે તે ભરાએ તે દૂતોની પાસે આ અને સાંભળી, ક્રોધિત થઈ ચાવતું મસ્તકે શિવલી ચડાવીને કહ્યું - હું તમને [કોઈને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલી આપીશ નહીં, છ એ દૂતોને સકાય, સન્માન્યા વિના પાછલા દ્વારેથી કાઢી મૂક્યા.
ત્યારે જિdબુ આદિના છ રાજદૂતો કુંભ રાજા વડે સકાર-સન્માન કરાયા વિના પાછલા દ્વારેથી કાઢી મૂકાતા પોત-પોતાના જનપદમાં, પોત-પોતાના નગરમાં, પોત-પોતાના રાજા પાસે આવ્યા, બે હાથ જોડીને કહ્યું - હે સ્વામી ! અમે જિતરાણ આદિના છ રાજદૂતો એક સાથે જ મિથિલા યાવતું
દ્વારેથી કાઢી મૂકાયા, હે સ્વામી ! કુંભ રાજ, મલ્લીને તમને નહીં આપે. દૂતોએ પોત-પોતાના રાજાઓને આ વૃત્તાંતનું નિવેદન કર્યું.
ત્યારે તે જિતશબુ આદિ છ એ રાજાએ તે દૂતની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, ક્રોધિત થઈ પરસ્પર દૂતો મોકલ્યા અને કહ્યું - હે દેવાનપિયો ! આપણા છ એ રાજદૂતોને એક સાથે જ યાવત્ કાઢી મુકાયા, તો એ ઉચિત છે કે આપણે કુંભ રાજા ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ કહીને પરસ્પર આ વાતને સ્વીકારી.
પછી સ્નાન કર્યું સદ્ધ થયા, ઉત્તમ હાથીના કંધે આરૂઢ થયા, કોરંટ પુરાની માળા યુક્ત છત્ર યાવતું ઉત્તમ શ્વેત ચામર વડે મોટી હાથી-ઘોડા-રથ પ્રવર યોદ્ધા યુકત ચાતુરંગિણી સેના સાથે પરિવરીને સર્વગદ્ધિ યાવતુ નાદ સહિત, પોત-પોતાના નગરથી યાવતુ નીકળ્યા, એક જગ્યાએ ભેગા થઈ, જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને પ્રસ્થાન કર્યું.
ત્યારે કુંભરાશ આ વૃત્તાંતને જાણીને સેનાપતિને બોલાવ્યો. ભોલાવીને કહ્યું - જલ્દીથી અન્ન યાવતુ સેના સજજ કરો ચાવતુ સેનાપતિએ તેમની આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી કુંભરાજાએ સ્નાન કર્યું, હાથી ઉપર બેઠો, છમ ઘણું, ચામરથી વિઝાવા લાગ્યો. યાવતુ મિથિલા મધ્યેથી નીકળ્યો. વિદેહની વચ્ચોવચ થઈ દેશના અંત ભાગે આવીને છાવણી નાંખી, પછી જિતરબુ આદિ છે રાજાની રાહ જોતા, યુદ્ધ માટે સજજ થઈને રહ્યા, ત્યારપછી તે જિતશg આદિ છ ચા, કુંભ રાજ પાસે આવ્યા, આવીને કુંભરાજ સાથે યુદ્ધ કરવા લાગી ગયા.
ત્યારપછી તે જિતષ્ણુ અાદિ છ એ રાજાએ કુંભરાજાની સેનાને હdમયિત કરી દીધી, તેમના પ્રવર વીરોનો ઘાત કર્યો, શિલ્ડ અને પતાકાને પાડી દીધાં, તેના પ્રાણ સંકટમાં પડી ગયા. સેના ચારે દિશામાં ભાગી ગઈ. ત્યારે તે કુંભરાજ, જિdણ આદિ છ રાજ વડે હત-મથિત ચાવતુ સેના ભાગી જતાં સામર્થ-બળ-વીર્ય હીન થઈ યાવતું શીઘ, વરિત યાવતુ વેગથી મિથિલાએ આવી, મિથિલામાં પ્રવેશી, મિથિલાના દ્વારોને બંધ કરી, રોધ સજ્જ થઈને રહ્યા. - ત્યારે તે જિતશબુ આદિ છ એ સજ મિથિલામાં આવ્યા, મિથિલા રાજધાનીને નિસંચાર, નિરુચ્ચાર કરી, ચોતરફથી ઘેરી.
ત્યારે તે કુંભ રાશ, મિથિલા રાજધાનીને અવરોધાયેલ જાણીને આગંતર ઉપસ્થાન શાળામાં ઉત્તમ સહાસને બેસી, તે જિતશત્રુ આદિ છ રાજના છિદ્રો, વિવરો, મમ ન પામી શકતા, ઘણાં આય-ઉપાય-ૌત્પાતિકી આદિ બુદ્ધિથી વિચારતા પણ કોઈ આય કે ઉપાયને પ્રાપ્ત ન થતાં અપહત મનો સંકલ્પ યાવતું ચિંતાતુર થયો.
આ તરફ મલ્લી, નાન કરી યાવત ઘણી કુવાદિથી પવૃિત્ત થઈને કુંભ રાજ પાસે આવી. તેમને પગે પડી, ત્યારે કુંભકે મલીનો આદર ન કર્યો, પણી નહીં મૌનપૂર્વક રહ્યો. ત્યારે મલીએ કુંભને આમ કહ્યું - હે પિતાજી ! તમે મને બીજી કોઈ સમયે આવતી જાણીને ચાવત બેસાડો છો, આજ તમે કેમ ચિંતામગ્ન છો ?
Page #88
--------------------------------------------------------------------------
________________
૧/-/૮/૯૨ થી ૯૫
૧૬૧
ત્યારે કુંભરાજાઓ મલ્લિને કહ્યું – હે પુત્રી ! તારા માટે જિતશત્રુ આદિ છ રાજાએ દૂત મોકલેલ. મેં તેમનો સત્કાર કરીને યાવત્ કાઢી મૂકેલા, ત્યારે તે જિતશત્રુ આદિ તે દૂતોની પાસે આ વૃત્તાંત સાંભળીને કોપાયમાન થઈને મિથિલા રાજધાનીને નિઃસંચાર કરીને યાવત્ ઘેરો ઘાલીને રહેલા છે. તેથી હે પુત્રી ! હું જિતશત્રુ આદિ છ રાજાના છિદ્રાદિ ન પામીને યાવત્ ચિંતામગ્ન છું.
ત્યારે તે મલ્લીએ કુંભક રાજાને કહ્યું – હે વાત! તમે અપહત મને સંકલ્પ સાવત્ ચિંતામગ્ન ન થાઓ. તે જિતશત્રુ આદિ છ એ રાજાને પ્રત્યેકને ગુપ્તરૂપે દૂત મોકલો. એક-એકને એક કહો કે – તમને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લિ આપીશ, એમ કરી સંધ્યા કાળ સમયમાં વિરલ મનુષ્ય ગમનાગમન કરતા હોય ત્યારે દરેકને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરાવી, ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી, મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવો, કરાવીને રોધરાજ્જ કરીને રહો. ત્યારે કુંભરાજા એ પ્રમાણે કરીને યાવત્ પ્રવેશ-રોધસજ્જ કરી રહ્યો.
ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓ બીજે દિવસે, સૂર્ય ઉગતા ચાવત્ જાલીના છિદ્રમાંથી સુવર્ણમયી, મસ્તકે છિદ્રવાળી, કમળ વડે ઢાંકેલી પ્રતિમા જોઈ. આ વિદેહ રાજકન્યા મલી છે. એમ વિચારીને તેના રૂપ-સૌવન-લાવણ્યમાં મૂર્છિત, મૃદ્ધ થાવત્ આસક્ત થઈને અનિમેષ દૃષ્ટિએ જોતા-રહ્યા. ત્યારપછી મલ્લીએ નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યા, સવલિંકારથી વિભૂષિત થઈ, ઘણી કુબ્જાદિ યાવત્ પરીવરીને જાલગૃહે સુવર્ણપ્રતિમા પાસે આવી. તે સુવર્ણ પ્રતિમાના મસ્તકેથી કમળનું ઢાંકણ હટાવ્યુ. તેમાંથી ગંધ છૂટી તે સર્પના મૃતક જેવી યાવત્ તેથી પણ શુભતર દુર્ગંધ હતી.
ત્યારે જિતશત્રુ આદિ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત-પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકીને મુખ ફેરવીને ઉભા રહ્યા. ત્યારે મલ્લીઓ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપિયો ! તમે કેમ પોતપોતાના ઉત્તરીય વડે યાવત્ મુખ ફેરવીને રહ્યા છો ? ત્યારે જિતશત્રુ આદિએ મલ્લીને કહ્યું – હે દેવાનુપિયા ! અમે આ અશુભગંધથી અભિભૂત થઈને પોત-પોતાના યાવત્ રહ્યા છીએ.
ત્યારે મલ્લીએ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપિયો ! જો આ સુવર્ણ યાવત્ પ્રતિમામાં દરરોજ તેવા મનોજ્ઞ અશનાદિના એક-એક પિંડ નાંખતાનાંખતા આવા અશુભ પુદ્ગલ પરિણામ થયા, તો આ ઔદારિક શરીર તો કફવાત-પિત્તને ઝરાવનાર છે, શુક્ર-લોહી-પરુને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસનિઃશ્વાસ. ખરાબ મળ-મૂત્ર-પૂતિથી પૂર્ણ છે, સડવાના યાવત્ સ્વભાવવાળું હોવાથી તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપ્રિયો ! તમે માનુષી કામભોગોમાં સજ્જ ન થાઓ, રાગ-મૃદ્ધિ-મોહ-આસક્તિ ન કરો.
હૈ દેવાનુપિયો ! તમેઅમે આજથી પૂર્વે ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતિ વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલમિત્રો રાજાઓ હતા. સાથે જન્મ્યા યાવત્ પ્રવજ્યા લીધી, ત્યારે હે દેવાનુપિયો ! મેં આ કારણે સ્ત્રી નામ ગોત્રકર્મ બાંધ્યુ - જ્યારે તમે ઉપવાસ કરતા, ત્યારે હું છઠ્ઠુ
14/11
૧૬૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતી હતી. બાકી બધું પૂર્વવત્. હે દેવાનુપિયો ! ત્યાંથી તમે કાળમાો કાળ કરી જ્યંત વિમાને ઉપજ્યા, ત્યાં તમે દેશોન બીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. પછી તે દેવલોકથી અનંતર વ્યવીને આ જ જંબુદ્વીપમાં યાવત્ પોતપોતાના રાજ્યને અંગીકાર કરીને વિચરવા લાગ્યા અને હે દેવાનુપિયો ! હું તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ કન્યારૂપે જન્મી.
[૪] શું તમે ભૂલી ગયા? જ્યારે તમે જયંત અનુત્તર વિમાને વસતા હતા? પરસ્પર પ્રતિબોધનો સંકેત કરેલો, તે યાદ કરો.
[૫] ત્યારે તે જિતશત્રુ આદિ છ રાજાઓ વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા પાસે આ અર્થને સાંભળી, અવધારી, શુભ પરિણામથી પ્રશરત અધ્યવસાયથી, વિશુદ્ધ થતી લેશ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી, ઇહાપોહાદિથી યાવત્ સંજ્ઞી જાતિસ્મરણ ઉપજ્યું. આ અર્થને સમ્યક્ રીતે જાણ્યો. પછી મલ્લી અરહતે જિતશત્રુ આદિ છ એ રાજાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું જાણીને ગર્ભગૃહ દ્વાર ખોલાવ્યા. ત્યારે જિતશત્રુ આદિ મલ્લી અરહંત પાસે આવ્યા, ત્યારે તે મહાબલ આદિ સાત બાલમિત્રોનું પરસ્પર મિલન થયું.
ત્યારે મલી રહતે જિતશત્રુ આદિ છ એ રાજાને કહ્યું – નિશ્ચે હે દેવાનુપિયો ! હું સંસાર ભયથી ઉદ્વિગ્ન યાવર્તી દીક્ષા લેવા ઈચ્છુ છું, તો તમે શું કરશો? કેમ રહેશો ? હૃદય સામર્થ્ય શું છે ?
જિતશત્રુ આદિએ મલ્લિ રહંતને કહ્યું – હે દેવાનુપિયા ! જો તમે યાવર્તી દીક્ષા લેશો, તો અમારે બીજું કોણ આલંબન, આધાર, પ્રતિબંધ છે ? જેમ તમે આજથી ત્રીજા ભવે ઘણાં કાર્યોમાં તમે અમારા મેઢી, પ્રમાણ યાવત્ ધર્મધુરા હતા. તે રીતે જ હે દેવાનુપિયા ! આ ભવમાં પણ તમે થાઓ. અમે પણ સંસારના ભય ઉદ્વિગ્ન યાવત્ જન્મ-મરણથી ડરેલા છીએ, આપની સાથે મુંડ થઈ યાવત્ દીક્ષા લઈશું.
ત્યારપછી મલ્લી અરહંતે તે જિતશત્રુ આદિને કહ્યું – જો તમે સંસાર યાવર્તી મારી સાથે દીક્ષા ઈચ્છતા હો તો તમે પોત-પોતાના રાજ્યમાં જાઓ, જ્યેષ્ઠ પુત્રને રાજ્યમાં સ્થાપીને સહસ્ર પુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મારી પાસે આવો. ત્યારે જિતશત્રુ આદિએ મલ્લી અરહંતની આ વાત સ્વીકારી.
ત્યારે મલ્લી અરહંત તે જિતશત્રુ આદિની સાથે કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભના પગે પડ્યા. ત્યારે કુંભકે તેઓને વિપુલ અશનાદિ, પુણ્ય-વસ્ત્રગંધ-માળા-અલંકારથી સત્કાર કરીને યાવત્ વિદાય આપી. ત્યારે કુંભરાજાથી વિદાય પામેલા જિતજી આદિ રાજા પોત-પોતાના રાજ્યમાં, નગરમાં આવ્યા.
આવીને પોત-પોતાના રાજ્યને સ્વીકારીને વિચરવા લાગ્યા. ત્યારે મલ્લી અરહતે એવી મનમાં ધારણા કરી કે – એક વર્ષ પછી હું દીક્ષા લઈશ. • વિવેચન-૯૨ થી ૯૫ ઃ
- ૪ - હીલંતિ-જાતિ આદિ ઉઘાડી કરવી, નિંદતિ-મન વડે નિંદવું, ખિંસતિતેના દોષ કહેવા, ગહતિ-તેની સમક્ષ જ નિંદવા. હરુચાલિ-કોપિત કરવું, વગ્ધાડિય
Page #89
--------------------------------------------------------------------------
________________
૧/-/૮/૨ થી ૫
૧૬૩
ઉપહાસ કરવો, કુશલોદંત - કુશળવાત, અડદધુર-કૂવાનો દેડકો, જમણસમગસાથે, • x - બલવાયુઉ-વ્યાપાર વંત સૈન્ય. સંપલગે-યુદ્ધ કરવા લાગ્યા. હતસૈન્યના હણાવાણી, મયિત-માનના નિર્મચથી, વી-સુભટ, ઘાતિત-વિનાશિત, ચિલtવા • x • x - અથવા હચમચિત-અશ્વમર્દન કરાયેલ - X - દિસોદિસ-ચોતરફ, પડિલેહંતિ-કાઢી મૂક્યા-ભાગી ગયા.
અધારણિજ-અધારણીય અથવા અયાપનીય, નિસંચાર-દ્વારૂપારેથી લોકોના ગમનાગમન વર્જિત, નિરચ્ચાર-કિલ્લાની ઉપરથી લોકોના ગમનાગમનથી હિત અથવા મળ વિસર્જનાર્થે બહાર જવાનું વર્જિત હોવું. - ૮ - અવરુણ-રોધ કરીને, રહસ્તિઓ-ગુપ્ત રીતે, • X - X - X - 1 તાવે - જો આ આહાર પિંડના આ પરિણમન છે, તો ઔદાકિ શરીરનું કેવું પરિણમન થશે ? • x • કલ્લાકલિપ્રતિદિન..
ખેલાસવ-કફનું ઝવું તે, વાત-વમન, પિત્ત-દોષ વિશેષ, શુક-સપ્તમધાતુ, શોણિત-આર્તવ કે લોહી, પૂય-પરિપક્વ, દુરૂપ-વિરૂપ, પૂતિક-અશુભગંધવાળા મૂત્રાદિથી પૂર્ણ, શટન-આંગળી આદિનું સડવું, કુષ્ઠાદિથી પડવું, છેદન-બાહુ આદિનું વિધ્વંસન, ધર્મ-સ્વભાવ, સજ્જહ-સંગ કરવો, જ઼રાગ, ગઝ-ગૃદ્ધિ, પ્રાપ્ત ભોગમાં અવૃતિ, મુઝ-મોહાવું, મોહ, મૂઢવ. આઝોવવજ્ઞ-તે અપાખની પ્રાપ્તિમાં એકાગ્ર થવું. - x - પડુä-વિસ્મૃત - X - જયંત પ્રવરે-જયંત નામક પ્રવર અનુત્તર વિમાનમાં, પુત્યનિવાસ કરવો, સમય તિબદ્ધ-મનથી સંકેત કરવો કે પરસ્પર પ્રતિબોધવા - ૪ -
• સૂત્ર-૯૬ થી ૧૦૮ -
[૬] કાળે, તે સમયે શકનું આસન ચલિત થયું, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આસનને ચલિત થતું જોયું, અવધિ પ્રયોજયું, મલ્લિ અરહંતને અવધિ વડે જોઈને આવો મનોગત સંકલ્પ ઉપજ્યો કે – નિચે ભૂદ્વીપના ભરd ફોનમાં, મિથિલામાં, કુંભકરાજાની પુત્રી, મલ્લી અરહતે દિક્ષા લેવાનો મનોસંકલ્પ કર્યો છે. તો અતીત-અનાગત-વમાન શકનો આચાર છે કે - અરહંત ભગવંત દીક્ષા લેતા હોય ત્યારે આવા સ્વરૂપની અર્થ-સંપત્તિ આપવી જોઈએ. તે આ પ્રમાણે -
૭િ ૩,૮૮,૮૦,૦૦,ooo દ્રવ્ય ઈન્દ્ર અરહંતને આપે.
[૮] આવું વિચારી શકે ઐશ્રમણ દેતુને બોલાવીને કહ્યું - હે દેવાનપિય! નિશે જંબુદ્વીપના, ભરતગમાં યાવત દ્રવ્ય આપે. તો હે દેવાનુપિય! જાઓ અને ત્યાં કુંભકના ભવનમાં આ પ્રકારે અર્થસંપત્તિ સંહરીને જલ્દીથી મારી આ આજ્ઞા પાછી સોંપો.
ત્યારે કેન્દ્રને આમ કહેતા પાણી, હર્ષિત થઈ, બે હાથ જોડી, યાવત સ્વીકારીને, જંભક દેવને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ અને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, મિથિલા રાજધાનીમાં, કુંભક રાજાના ભવનમાં ૩,૮૮,૮૦,oo, ooo એ પ્રમાણે અર્થસંપત્તિને સંદરો અને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
૧૬૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે જંબક દેવો, વૈશ્રમણ પાસે યાવતું સાંભળીને ઈશાન ખૂણામાં જઈને ઉત્તર વૈક્રિય રૂ૫ વિકુર્તે છે, વિકુઈને ઉત્કૃષ્ટ યાવત ગતિથી જતાં, * * • મિથિલા રાજધાનીમાં કુંભ રાજાના ભવનમાં આવ્યા. ત્યાં અર્થસંપત્તિ સહરી. સંતરીને વૈશ્રમણ દેવ પાસે આવીને બે હાથ જોડી યાવતું આ પાછી સોંપી. ત્યારપછી વૈશ્રમણ દેવ પાસે આવીને બે હાથ જોડી યાતd આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી વૈશ્રમણ દેવ કેન્દ્ર પાસે જઈ બે હાથ જોડી, યાવત આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી મલ્લી અરહંત પ્રતિદિન ચાવતું માગધદેશના પાતરાશ સમય સુધી મિદયાલ સુધી] ઘણાં સનાથ, અનાથ, પાંયિક, પથિક, કરોટિક અને કાપલટિકોને પુરા એક કરોડ અને આઠ લાખ, એટલી સંપત્તિને દાનમાં દેવા લાગ્યા.
ત્યારે તે કુંભરાજાએ મિથિલા રાજધાનીમાં તેમાં - તેમાં અને ત્યાં-ત્યાં, સ્થાને-સ્થાને ઘણી ભોજનશાળાઓ બનાવી. ત્યાં ઘણાં મનુષ્યો દૈનિક ભોજન અને વેતનથી વિપુલ આશનાદિ તૈયાર કરતાં હતા, કરીને જે લોકો જેમ-જેમ આવે, જેમકે પાંશિક, પથિક, કરોટિક, કાપટિક, પાખંડી કે ગૃહસ્થોને ત્યાં આad, વિશ્વસ્ત કરી ઉત્તમ સુખાસને બેસાડી વિપુલ આશનાદિને આપતાપિસતા રહેતા હતા. ત્યારે મિથિલાએ શૃંગાટકે યાવતુ ઘણાં લોકો પરસ્પર આમ કહેતા હતા - હે દેવાનુપિયો ! કુંભ રાજાના ભવનમાં સર્વકામગુણિત, મનોવાંછિત, વિપુલ આશનાદિ ઘણાં શ્રમણાદિને યાવત દેવાય છે.
[૯] સુર-અસુદેવ-દાનવ-નરેન્દ્રએ નિષ્ક્રમણ અવસરે (આવી) વરવટિકા પોષણ કરાવી કે વાચકને ઘણાં પ્રકારે ઈચ્છિત દાન અપાય છે.
[૧eo] ત્યારે આરહંત મલ્લીએ ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ આ પ્રમાણે અર્થ સંપત્તિનું દીન દઈને “દીક્ષા લઉં' એવું મનમાં ધાર્યું.
[૧૦૧] તે કાળે, તે સમયે લોકાંતિક દેવો, જે બહાલોક કલાના રિષ્ટ વિમાન પ્રસ્તટમાં પોત-પોતાના વિમાનમાં પોત-પોતાના ઉત્તમ પ્રાસાદાવર્તાસકમાં દરેકે દરેક પોતાના ૪ooo સામાનિક દેવો, ત્રણ પદા, સtત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો અને બીજા ઘણાં લોકાંતિક દેવો સાથે પરીવરીને, ઘણાં જોરથી વગાડતા નૃત્યો-ગીત-વાજિંત્ર યાવત્ શબ્દોની સાથે ભોગ ભોગવતો વિચરે છે. તે લિોકાંતિક દેજો આ પ્રમાણે છે –
[૧૨] સારસ્વત, આદિત્ય, નહિ, વરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિસ્ટ.
[૧૦ત્યારે તે લોકાંતિક દેવોના પ્રત્યેકના આસન ચલિત થયા. ઈત્યાદિ પૂર્વવતુ યાવતું નિષ્કમણ કરતા અરહંતોને સંબોધને કરવું. તેથી આપણે જઈએ અને અહત મલ્લીને સંબોધન કરીએ, એમ વિચારીને, ઈશાન ખૂણામાં વૈક્રિય સમુદ્દાત વડે સમહત થઈને સંખ્યાત યોજન, જંભક દેવની માફક જાણવું યાવ4 મિથિલા રાજધાનીમાં કુંભક રાજાના ભવનમાં મલ્લી અહજ પાસે ગયા. જઈને આકાશમાં (ધર) સ્થિત રહીને, ઘુંઘરુંના શબ્દ સહિત ચાવ4 ઉત્તમ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૫-૮/૯૬ થી ૧૦૮
૧૬૫
વસ્ત્રો પહેરીને, બે હાથ જોડીતેવી ઈટ વાણીથી કહ્યું - હે લોકનાથા બોધ પામો. જીવોને હિત-સુખ-નિઃશ્રેયસકર થનાર ધર્મ તીથને પ્રવતવિો. એમ કહીને બીજી-ત્રીજી વખત પણ આમ કહ્યું. કહીને મલ્લિ અરહંતને વાંદી, નમીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
ત્યારપછી અરહંત મલ્લી, તે લોકાંતિક દેવોથી સંબોધિત થઈને માતાપિતાની પાસે આવ્યા. આવીને બે હાથ જોડી બોલ્યા - હે માતા-પિતા ! હું આપની અનુજ્ઞા પામીને મુંડ થઈને ચાવતુ પતજિત થવા ઈચ્છું છું. • • હે દેવાનુપિયો ! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે કુંભરાજાએ કૌટુંબિકપુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું -
જલ્દીથી ૧૦૦૮ સુવર્ણ કળશ યાવતું માટીના કળશ, બીજ પણ મહાઈ વાવ તિક્રિરાભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. ચાવત કિૌટુંબિક યુરો સામગ્રી] ઉપસ્થિત કરી.
તે કાળે, તે સમયે સુરેન્દ્ર અમર યાવત અષ્ણુતકભ સુધીના બધાં ઈન્દ્રો આવ્યા. પછી શક્રેન્દ્રએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું - જલ્દીથી ૧૦૦૮ સુવર્ણ કળશો યાવતુ અભિષેક યોગ્ય બીજી સામગ્રી ઉપસ્થિત કરો વાવ ઉપસ્થાપિત કરી, તે દૈવી કળશો, તે માનુષી કળશોમાં સમાઈ ગયા.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે, કુંભરાજાએ, અરહંત મલીને સીહાસનમાં પૂર્વાભિમુખ બેસાડ્યા, પછી સુવર્ણ આદિના ૧૦૦૮ પૂર્વોક્ત કળશોથી યાવતું અભિષેક કર્યો. ત્યારે ભગવતી મલ્લીનો અભિષેક ચાલતો હતો ત્યારે કેટલાંક દેવોએ મિથિલાની અંદર અને બહાર યાવત સર્વે દિશ-વિદિશામાં દોડવા લા.
ત્યારે કુંભ રાજાએ બીજી વખત ઉત્તરદિશામાં સીંહાસન રખાવ્યું યાવત્ મલ્લીને સવલિંકાર વિભૂષિત કર્યા કરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી “મનોરમા” શિબિકા લાવો - લાવ્યા.
ત્યારે શકેન્દ્રએ આભિયોગિક દેવને કહ્યું - જલ્દીથી અનેક સંભવાળી ચાવતું મનોરમા શિબિકા ઉપસ્થિત કરો. ચાવત તેિમણે કરી તે શિબિકા પણ મિનુષ્યની] શિબિકામાં સમાઈ ગઈ.
ત્યારપછી અરહંત મલ્લી સીંહાસનથી ઉભા થઈને મનોરમા શિબિકા પાસે આવ્યા, આવીને તે શિબિકાને અનુપદક્ષિણા કરીને સિબિકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સહાસને પૂર્વાભિમુખ બેઠા. • • ત્યારપછી કુંભકે ૧૮-શ્રેણિ પ્રશ્રેણિજનોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિઓ તમે સ્નાન યાવતુ સવલિંકાર વિભૂષા કરી મલ્લિની શિબિકાનું વહન કરો યાવતું વહન કરે છે.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે મનોરમા શિબિકાની દક્ષિણા ભાણા વહન કરી, ઈશાનેન્દ્રએ ઉત્તરી ઉપરી બાહા વહન કરી, ચમરે દક્ષિણી નીરોની અને ઉતરી નીચેની બાહા વહન કરી અને શેષ દેવોએ : યથાયોગ્ય મનોરમાં શિબિકાનું વહન કર્યું.
[૧૦] મનુષ્યોએ સર્વ પ્રથમ શિબિકા વહન કરી, હર્ષથી તેમના રોમકૂપ
૧૬૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વિકસ્વર થયા, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્રોએ શિબિકાને વહન કરી.
[૧૫] ચલ-ચપલ-કુંડલ ધાક, સ્વચ્છેદ-વિકુર્વિત-આભરણધારી દેવેન્દ્ર, દાનવેન્દ્રોએ જિનેન્દ્રની શિબિકા વહન કરી.
[૧૬] ત્યારપછી અરહંત મલ્લિ મનોરમા શિબિકામાં આરૂઢ થયા ત્યારે આ આઠ-આઠ મંગલ અનુક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે જમાલિની જેમ નિમિન કહેતું. • • ત્યારપછી અરહંત મલ્લિ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે કેટલાંક દેવોએ મિથિલાને પાણીથી સીંચી અત્યંત-મ્બહાર વિધિ કરીને યાવતુ ચોતરફ દોડ્યા.
ત્યારપછી અરહંત મલ્લી સહમ્રામવન ઉધાનમાં ઉત્તમ અશોકવૃક્ષે આવ્યા, આવીને શિબિકાથી નીચે ઉતય આભરણ-અલંકાર પ્રભાવતીએ ગ્રહણ કર્યાં. પછી અરહંત મલ્લીએ સ્વયમેવ પંચમષ્ટિક લોચ કર્યો. ત્યારે શક્રેન્દ્રએ મલ્લિના વાળ ગ્રહણ કર્યા અને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા.
ત્યારપછી અરહંત મલીએ “સિદ્ધોને નમસ્કાર” એમ કહીને સામાયિક ચાગ્નિ સ્વીકાર્યું, જે સમયે અરહંત મલ્લિએ ચાસ્ત્રિ સ્વીકાર્યું. તે સમયે દેવો અને મનુષ્યો મનુષ્યોનો નિર્દોષ, વાધોનો નાદ, ગીતાગાનનો નિઘોષ શકના વચન સંદેશથી પૂર્ણ બંધ થયા.
જે સમયે રહા મલ્લીએ સામાયિક ચાસ્ત્રિ સ્વીકાર્યું. તે સમયે અરહંત મલ્લિને મનુષ્ય ધર્મથી ઉપરનું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. અરહંત મલીએ જે આ હેમંતનો બીજો માસ, ચોથો પક્ષ, પોષ સુદ-૧૧-ના બનવામાં માગસર સુદ૧૧ પ્રસિદ્ધ છે, તેને મતભેદ જાણવો. આવશ્યક નિયુક્તિ મુજબ મા. સુ.૧૦ બંધ બેસે છે.] પૂવણિ કાળ સમયમાં નિર્જળ અમ ભક્ત તપ પૂરક, અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં, અભ્યતર પર્ષદાની રૂoo સ્ત્રીઓ અને બાહ્ય પદિાના 3oo, પુરુષો સાથે મુંડ થઈ, દીક્ષા લીધી. અરહંત મલ્લીને અનુસરીને આઠ રાજકુમારે દીક્ષા લીધી.
[૧૦] તે આ - નંદ, નંદિમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને મસેન.
[૧૮] ત્યારપછી તે ભવનપતિ આદિ ચારેએ અરહંત મલ્લિનો નિક્રમણ મહિમા કર્યો, કરીને નંદીશ્વરદ્વીપે, અષ્ટાબ્લિકા મહોત્સવ કર્યો ચાવતુ પાછા ગયા. ત્યારપછી અરહંતમલીએ જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે, દિવસના અંતિમ ભાગે ઉત્તમ અશોક વૃક્ષની નીચે પૃવીશિલાપક ઉપર ઉત્તમ સુખાસને બેસીને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી, પ્રશસ્ત અને વિશુદ્ધ વેશ્યાથી તદtવક કર્મ-રજને દૂર કરનાર અપૂર્વકરણમાં અનુપવેશીને અનંત ચાવતું કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા.
• વિવેચન-૯૬ થી ૧૦૮ :
પ્રાતરાશ-પ્રભાતિક ભોજનકાળ અર્થાતુ બે પ્રહર સુધી. સનાથ-સ્વામી સહિત, અનાથ-રંક, પંચિય-રોજ માર્ગે જનાર, પહિય-પથિક, ક્વચિત્ માર્ગે જનાર, કરોટિકાકપાલ વડે ચરનાર, કાયકોડિક-ભારને વહેનાર, તેની કોટી, તેના વડે ચરનાર,
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૫-૮/૯૬ થી ૧૦૮
૧૬૩
કાપેટિક-કટ વડે ચરનાર અથવા કાપિટક-કપટયારી, વાયનાંતરમાં સ્થિમાસ છે,
અથતુિ હાથ વડે હિરણ્યનો પરમાર્શ-ગ્રહણ અથવા તેટલું પરિમાણ હિરણ્ય. Tforોઈ શકએ આપેલ હિરણ્ય દાન પ્રમાણ જ. કેમકે બીજું પણ સ્વકીય ધનધાન્યાદિ ગત દાન સંભવે છે.
તત્ય તથ-પુર આદિની અંદર, દેશે દેશે - શૃંગાટક આદિ, તહિં તહિંમહાપથ-પગાદિના ઘણાં સ્થાને, મહાનસભાલારસોઈગૃહ. ભયભતવેતન-દ્રવ્ય ભોજનરૂપ અને મૂલ્યરૂપ, પાખંડ-લિંગી, વેશધારી. સqકામગુણિય-અભિલાષ યોગ્ય રૂપ-રસગંધ-સ્પર્શરૂપ હોય કે તૈયાર કરેલ. કિમીચ્છિયં-ઈચ્છાનુસાર જે દેવાય છે. * * *
વાયનાંતરમાં “સુરસુરિય” પાઠ છે. તેમાં ભોજનમાં આ સૂર અને આ સૂરભુત, ચગેટ જે પીરસવાની ક્રિયા છે. વરસવરિયા-ઈષ્ટ અર્થનું ગ્રહણ * * * સારસ્વતાદિમાં સારસ્વતથી આગ્નેય એ આઠ કૃષ્ણરાજિના અવકાશ અંતરમાં રહેલા આઠ વિમાનવાસી છે અને રિઠ, રિઠ નામક વિમાન પ્રસ્તટવાસી છે. કવચિત્ દશ ભેદે લોકપાલો કહેવાય છે. અમે અહીં સ્થાનાંગ અનુસાર જ કહ્યા છે.
હક્કરોમકવેહિં-રોમાંચિત, • x • સજીંદ વિઉર્વિયાગરણ ધારિપોતાની ઈચ્છા મુજબ વિકર્વિત આભરણને ધારણ કરે છે તે. “જહા જમાલિ" ભગવતી સૂત્રમાં જેમ જમાલિનું નિષ્ક્રમણ કહ્યું તેમ અહીં કહેવું અથવા મેઘકુમારનું કહેવું. વિશેષ આ - ચામરઘારી તરુણી આદિમાં શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર હોય તેટલું અહીં વિશેષ. * * * માસિક ગાથા-તેમાં –
કેટલાંક દેવો મિથિલા રાજધાનીને અંદર-બહારથી પાણી વડે સીંચીને સંમાર્જન કરીને, સંકૃષ્ટ -x • કરે છે. કેટલાંક દેવો મંચાતિમંચ યુક્ત કરે છે. -x - કેટલાંક દેવો હિરણ્યની વષ, સુવર્ણની વર્ષા, રત્ન-વજ-પુષ-માલ્ય-ગંધ-ચૂર્ણ-આભરણની વર્ષા કરે છે. કેટલાંક હિરણ્યવિધિ, સુવર્ણ ચૂર્ણવિધિ કરે છે ઈત્યાદિ. • x • આ રાજપ્રપ્શીયમાં જોવું. - ૪ -
સુદ્ધસ્ટ ચોક્કારસીપખ-શુક્લપક્ષની જે એકાદશી તિથિ, નાયકુમારઈવાકુવંશ વિશેષ ભૂત, તેના કુમાર-રાજ્યને યોગ્ય. તસ્સવ દિવસમ્સ - જે દિવસે દીક્ષા લીધી, તે જ - પોષ સુદ-૧૧-લક્ષણ, તેના પશ્ચિમ ભાગમાં. આ જ વાત આવશ્યકમાં માગસરના પૂર્વાણમાં કહી છે. કહ્યું છે – વેવીશ તીર્થકરને પૂવર્ણમાં કેવળજ્ઞાન ઉપર્યું તથા માગસર સુદ-૧૧, મલિને અશ્વિનીના યોગમાં, (મલ્લિનો) તેમાં અહોરમનો છાસ્થ પર્યાય કહેલ છે. તેથી આ બંને અભિપ્રાયમાં ભેદ કેમ છે ? તે બહુશ્રુત જાણે.
કમ્મસ્યવિકરણકર-કર્મરજને દૂર કરનાર, અપૂર્વકરણ એ આઠમું ગુણસ્થાનક, અનંત-વિષયના અનંતપણાથી, અનુત્ત-સમસ્ત જ્ઞાનપઘાન, નિઘિાત-અપ્રતિહd, નિરાવરણ-ક્ષાયિક, કૃન-સર્વ અર્થના ગ્રાહકપણાથી, પ્રતિપૂર્ણ-પૂર્ણિમાના ચંદ્રવ સલ સંશયુકd.
• સૂત્ર-૧૦૯ - તે કાળે, તે સમયે બધાં દેવોના આસનો ચલિત થયા, દામપદેશ સાંભળ્યો,
૧૬૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નંદીશ્વરે મહોત્સવ કર્યો. પાછા ગયા, કુંભ પણ ગયો.
ત્યારે જિતરાણ આદિ છએ રાજાએ મોટા પુત્રને રાજ્યમાં સ્થાપીને હજાર પરણવાહિની શિબિકામાં આરૂઢ થઈ સર્વ ઋદ્ધિથી અરહંત મલ્લિ પાસે યાવતું પપાસના કરી • • ત્યારે અરહંત મલ્લીએ તે મોટી પદા, કુંભરાજ અને જિdણ આદિને ધર્મ કહ્યો. પર્ષદા - x • પાછી ગઈ. કુંભ રાજ શ્રાવક થયો, પ્રભાવતી શ્રાવિકા થઈ. જિતરબુ આદિ છ રાજ ધર્મ સાંભલીને ભગવાન ! આ સંસાર આદિત છે. સાવ4 દીક્ષા લીધી અને ચૌદપૂર્વી થઈ, અનંત કેવલ પામી સિદ્ધ થયા.
ત્યારપછી આરહંત મલ્લી, સહસમવનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ભo મલિને ભિષણ આદિ ર૮-ગણ, ૨૮-ગણધર થયા. ૪૦,૦૦૦ સાધુઓ, બંધુમતિ આદિ ૫૫,ooo સાદડીઓ, ૧,૮૪,ooo શ્રાવકો, ૩,૬૫,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
અરહંત મલ્લિને ૬oo ચૌદપૂર્વ, રooo અવધિજ્ઞાની, ૩રoo કેવળજ્ઞાની, ૩૫oo સૈક્રિયલuિધર, ૮oo મન:પર્યવજ્ઞાની, ૧૪oo વાદી, ૨ooo અનુત્તરોપપાતિકોની ઉતકૃષ્ટ સંપદા થઈ. બે પ્રકારે તકૃવ ભૂમિ થઈ - યુગાંતકૃત ભૂમિ, પયિાંતકૃત ભૂમિ યાવત્ ર૦માં પુરુષ યુગ સુધી યુગાંતકૃત્ ભૂમિ થઈ, બે વર્ષના પયર્તિ કોઈ મોટો ગયું.
અરહંત મલ્લી ર૫-ધનુણ ઉંચા-ઊંચાઈથી, પ્રિયંગુ સમાન વર્ણવાળા, સમસતુસ સંસ્થાની, વજઋષભ નારાય સંઘયણી, મધ્ય દેશમાં સુખે સુખે વિચરતા સમેત પરત આવ્યા. આવીને સંમેતરૌલના શિખરે પાદપોપગમન અનશન ક મલ્લી અરહંત ૧૦૦ વર્ષ ઘમાં રહ્યા. ૧૦૦ વર્ષ જૂન ૨૫,000 વર્ષ કેવલી પયયિ પાળીને, ૫૫,૦૦૦ વર્ષ સવયુિ પાળીને, ગ્રીષ્મનો પહેલો માસ, બીજે પક્ષ, ચૈત્રસુદ-૪-ના ભરણી નક્ષત્રમાં, અધરાત્રિના કાળ સમયમાં પoo સાદજીની અભ્યતર પદા, ૫૦૦ સાધુની બાહ્ય પર્વદાયુક્ત, નિર્જળ માસિક અનશન સહ, લાંબા હાથ રાખી [ઉભા-ઉભા વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મનો ક્ષય કરીને સિહદ્ર થયા. એ રીતે પરિનિવણ મહિમા કહેવો, જેમ જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યો છે. નંદીશ્વરે અષ્ટાદ્વિક મહોત્સવ કરી દેવો પાછા ગયા.
હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું કહું છું.
• વિવેચન-૧૦૯ -
અઢાહિયમહિમા - આઠ દિવસોનો સમૂહ જે મહોત્સવમાં હોય તે અપ્તાહિકા. આ વ્યુત્પત્તિ છે, પ્રવૃત્તિથી મહિમા માત્ર જાણવો. તેથી એક દિવસમાં વિરુદ્ધ નથી. અંતગડ-ભવનો અંત કરનાર, મોક્ષે જનાર. ભૂમિ-કાલાંતર ભૂમિ. યુગ-કાલમાના વિશેષ, તે ગુરુ-શિષ્ય-પ્રશિષ્યાદિ રૂપે ક્રમવર્તી. આ યુગ વડે માપેલ તે યુગાંતકર, પર્યાય-તીર્થકરના કેવલિત કાળને આશ્રીને છે. - X - X - મલ્લિ જિનથી આરંભી વીસમાં પુરુષ સુધી સાધુઓ સિદ્ધ થયા, પછી સિદ્ધિગમનનો વિચ્છેદ થયો. ભગવંતના
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૫-I૮/૧૦૯ બે વર્ષના કેવલી પર્યાયમાં કોઈક જીવે સંસાનો અંત કર્યો. કયાંક બે માસ પર્યાયે અને કયાંક ચાર માસ પયોિ અંત કર્યો, તેવો પાઠ પણ મળે છે.
વઘારિયપાણી-લટકતી ભૂજા. • • જંબૂદ્વીપજ્ઞપ્તિમાં ભગષભના નિવણિ મહિમાવત મલ્લિજિનનો પણ કહેવો. તે આવું કંઈક • મલિ અહ નિર્વાણ પામ્યા ત્યારે શકનું આસન ચલિત થયું, અવધિજ્ઞાનચી તે જાણી, પરિવાર સહિત સમેતરૌલ શિખરે આવ્યો. વિમનક, તિરાનંદ, આંસુ સાથે જિનશરીરને ત્રણ પ્રદક્ષિણા કરી, સમીપે રહી નમન-પર્યાપાસના કરી. આ રીતે બધાં વૈમાનિકાદિ દેવેન્દ્રો આવ્યા. પછી શકના દેવો નંદન વનથી ગોશીષ ચંદનાદિ લાવ્યા, ક્ષીર સમુદ્રના જળથી જિનદેહને નવડાવ્યો, ચંદનનો લેપ કર્યો, શેત સાડી પહેરાવી, સવાલંકારથી વિભૂષા કરી. ગણધરના શરીરને પણ તેમ કર્યું. ત્રણ શિબિકા કરાવી, અરિહંતગણઘર-સાધુને શિબિકામાં સ્થાપી, યિતામાં સ્થાપ્યા.
અગ્નિકુમાર દેવોએ અગ્નિ વિકવ્ય, વાયુકુમારે વાયુ વિકર્યો, બાકીના દેવોએ ધૂપ-પી આદિ નાંખ્યા. બળી જતાં મેઘકુમાર દેવે ક્ષીરોદકથી ચિતાને ઠારી. શકે જમણી બાજુની ઉપરની દાઢા લીધી. ઈશાને ડાબી બાજની, અમર નીચેની જમણી, બલીએ ડાબી બાજુની અને બાકીના દેવોએ યથાયોગ્ય અંગોપાંગ ગ્રહણ કર્યા.
પછી તીર્ષકદિની રામાદિ ઉપર મહાતૃપ કર્યો અને પરિનિવણિ મહિમા કર્યો. પછી શકે નંદીઘરે જઈને જનક પતિ જિનાયતન મહિમા કર્યો. ચારે લોકપાલે દધિ મુખ પર્વતે સિદ્ધાયતને મહિમા કર્યો. એ રીતે ઈશાનાદિના • x • લોકપાલ પણ જાણવા. શકે પોતાના વિમાને જઈ સુધમ સભામાં માણવક સ્તંભમાં સમુકમાં દાઢા પધરાવી, સિંહાસને બેસી, મલિજિનના સકિય પૂજ્યા.
અહીં દષ્ટાંતનો નિષ્કર્ષ બતાવ્યો નથી. પણ માયા ન કરવી.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન-૯-“માર્કદી” ક
– X — X - X - X — હવે તવમાંની વ્યાખ્યા કહે છે. તેનો સંબંધ આ છે - પૂર્વમાં માયાવાળાતો અનર્થ કહ્યો. અહીં ભોગવી અવિરતનો નર્ય છે
• સૂત્ર-૧૧૦ થી ૧૧૨ -
[૧૧] ભગવન ! શ્રમણ યાવતું નિવણિ પ્રાપ્ત ભગવતે આઠમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કયો છે, તો ભગવન્! શ્રમણ ભગવતે નવમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે
હે જંબૂા તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. પૂણભદ્ર ત્ય હતું. ત્યાં માર્કી નામે સાવિાહ રહેતો હતો. તે ઋદ્ધિમાન હતો. તેને ભદ્રા નામે પની હતી. તે ભદ્રાને બે સાવિાહ પુત્ર હતો. તે ઓ • જિનપતિ અને જિનરક્ષિત. તે બંને માર્કેદિક પુત્રો, અન્ય કોઈ દિવસે એકઠા થયા, તેઓમાં પરસ્પર આવો વાતલિપ થયો -
આપણે પોત વહનની લવણસમુદ્રને અગિયાર વખત અવગાહો, હમેશા આપણે ધન પ્રાપ્ત કર્યો, કાર્ય સંપન્ન કર્યા વિના વિદને પોતાને ઘેર શlu પાછા આવ્યા. તો હે દેવાનુપિયા આપણે ઉચિત છે કે આપણે બારમી વખત લવણસમુદ્રને પોતવહનથી અવગાહીએ. એમ કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો.
પછી માતાપિતા પાસે આવીને કહ્યું - હે માતાપિતા અમે અગિયાર વખત આદિ પૂર્વવતું. ચાવતું પોતાને ઘેર પાછા આવ્યા. અમે આપની અનુજ્ઞા પામીને ભાસ્મી વખત પોત-વહનાથી લવણસમુદ્ર અવગાહવા ઈચ્છીએ છીએ. ત્યારે માતાપિતાએ તેમને કહ્યું -
હે પુત્રો ! બાપદાદાણી પ્રાપ્ત યાવ4 ભાગ પાડવા માટે પર્યાપ્ત સંપત્તિ છે. તો તે છે ! વિપુલ માનુષી ઋદ્ધિસકાર સમુદય ભોગોને ભોગવો. વિનવાળા, નિરાલંબન લવણસમુદ્ર ઉતરવાથી તમને શો લાભ છે ? વળી બારમી યાત્રા સોપસર્ગ થાય છે. માટે હે મો : તમે બારમી વખત લવણસમુદ્રને ન અવગાહો, જેથી તમારા શરીરને કોઈ આપત્તિ ન થાય. ત્યારે તે મોએ બીજી-ત્રીજી વખત આમ કહ્યું –
| હે માતાપિતાએ અમે અગિયાર વખત યાવતુ લવણ સમુદ્ર અવગાહીએ. ત્યારે તે માકંદ પુત્રોને યારે ઘણાં સામાન્ય કે વિશેષ કથનથી કહેવા - સમજાવવામાં તેઓ સર્વ ન થયા ત્યારે ઈચ્છારહિતપણે જ આ વાતની અનુજ્ઞા અાપી, ત્યારે તે માકદિક ોએ માતા-પિતાની અનુજ્ઞા પામીને ગણિમ-ધમિમેય-પરિચ્છવ ભરીને, અહંકની માફક યાવતુ લવણસમુદ્રમાં અનેક યોજન ગયા.
[૧૧] ત્યારે તે માકંદિક પુત્રો અનેક શત યોજન અવગાહન કર્યા પછી અનેક શત ઉત્પાદો ઉન્ન થયા. જેમકે : અકાળે ગર્જના યાવતુ ગંભીર મેઘગર્જના પ્રતિકૂળ, તેજ હવા ચાલવા લાગી..
ત્યારે તે નાવ તે પ્રતિકૂળ વાયુની વારંવાર અથડાત-ઉછળતી-ક્ષોભિત
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #93
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૧૧૦ થી ૧૧૨
૧૩૧
થતી, પાણીના તીક્ષ્ણ વેગથી વારંવાર ટકરાતી, હાથથી ભૂતલ ઉપર પછાડેલ દડાની જેમ સ્થાને સ્થાને ઉંચી-નીચી થતી, વિધાધર કન્યા માફક ઉછળતી, વિધાભ્રષ્ટ વિધાધર કન્યાની માફક આકાશતલથી નીચે પડતી, મહાન ગુડના વેગથી શાસિત નાગકન્યા માફક ભાગતી, ઘણાં લોકોના કોલાહલથી સ્થાનભ્રષ્ટ અશ્વકિશોરી માફક અહીં-તહીં દોડતી, ગુરુજન દૃષ્ટ અપરાધથી સજ્જન કુળ કન્યાની માફક (શરમથી) નીચે નમતી, તરંગોના પ્રહારથી તાડિત થઈ થથરતી, આલંબન રહિત માફક આકાશથી નીચે પડતી, પતિ મૃત્યુ પામતા રૂદન કરતી નવવધૂ માફક પાણીથી ભીંજાયેલ સાંધાથી જળ ટપકાવતી એવી -
• - પરચકી રાજા દ્વારા અવરુદ્ધ અને પરમ મહાભયથી પીડિત કોઈ મહા ઉત્તમ નગરી સમાન વિલાપ કરતી, કપટથી કરેલ પ્રયોગ યુક્ત, યોગ પરિવાજિકાની જેમ ધ્યાન કરતી અર્થાત્ સ્થિર થતી, જંગલથી નીકળી પરિશ્રાંત થયેલ વૃદ્ધ માતાની જેમ હાંફતી, તપ-ચરણનું ફળ ક્ષીણ થતાં, ચ્યવન કાળે શ્રેષ્ઠ દેવી માફક શોક કરતી એવી નૌકાના કાષ્ઠ અને કૂપર ચૂરચૂર થઈ ગયા. મેઢી ભાંગી, માળ સહસા નમી ગઇ, શૂળી ઉપર ચડેલ જેવી થઈ ગઈ, જળનો સ્પર્શ
વક્ર થવા લાગ્યો. જોડેલા પાટિયા તડ-તડ કરવા લાગ્યા. લોઢાની કિલ નીકળી
ગઈ, બાંધેલ દોરડા ભીના થઈ ટૂટી ગયા. “ “
તે નાવ કાચા શકોરા જેવી થઈ ગઈ. અભાગી મનુષ્યના મનોરથ જેવી ચિંતનીય થઈ ગઈ. કર્ણધાર, નાવિક, વણિજ્જન, કર્મકર હાય-હાય કરતા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ રત્નો અને માલથી ભરેલી હતી. ઘણાં-સેંકડો
પુરુષો રુદન-કંદન-શોક-અશ્રુપાત-વિલાપ કરવા લાગ્યા, ત્યારે એક મોટા જળગત ગિરિ શિખર સાથે ટકરાઈને નાવનું કૂપ-તોરણ ભાંગી ગયું, ધ્વજ દંડ વળી ગયો. વલય જેવા સો ટુકડા થઈ ગયા. કડકડ કરતી ત્યાં જ નષ્ટ થઈ ગઈ. - - ત્યારે તે નૌકા ભંગ થવાથી ઘણાં પુરુષો રત્ન-ભાંડ-માત્રાની સાથે પાણીમાં ડૂબી ગયા.
[૧૨] ત્યારે તે ચતુર, દક્ષ, પાતાર્થ, કુશલ, મેધાવી, નિપુણ, શીપોપગત, ઘણાં પોતવહનના યુદ્ધ કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢ, મૂઢ હરતા માર્કદી પુત્રોને એક મોટું પાટીયું પ્રાપ્ત કર્યું. જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયેલ, તે પ્રદેશમાં એક રત્નદ્વીપ નામે મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લંબાઈ. પહોળાઈવાળો, અનેક યોજન પરિધિવાળો, વિવિધ વનખંડથી મંડિત હતો. તે સશ્રીક, પ્રાસાદીયાદિ હતો.
તેના બહુમધ્યદેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક હતો. તે ઘણો ઉંચો યાવત્ સશ્રીકરૂપ તથા પ્રાસાદીયાદિ હતો. તેમાં રત્નદ્વીપ દેવી નામે દેવી રહેતી હતી, તે પીણી, ચંડા, રુદ્રા, સાહસિકા હતી. તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશામાં ચાર વનખંડો કાળા, કાળી આભાવાળા હતો.
ત્યારપછી તે માર્કદી પુત્રો તે પાટીયા વડે તરત-તરતા રત્નદ્વીપની સમીપ પહોંચ્યા. તે માર્કદીપુત્રોને શાહ મળી. મુહૂર્ત પર્યન્ત વિશ્રામ કર્યો. પાટીયાને
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
છોડી દીધું. રત્નદ્વીપમાં ઉતર્યા. પછી ફળોની માર્ગણા-દ્વેષણા કરી, ફળ મેળવીને ખાધા. પછી નાળિયેરની માણા-ગવેષણા કરી, કરીને નાળિયેર ફોડ્યું, તેના તેલથી એકબીજાના ગાત્રોનું અત્યંગન કર્યું, પછી પુષ્કરિણીમાં ઉતરીને, સ્નાન કરી માવર્તી બહાર આવ્યા.
૧૩૨
ત્યારપછી પૃથ્વીશિલા પટ્ટક ઉપર બેઠા. ત્યાં આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા. ત્યાં બેઠા-બેઠા ચંપાનગરી માતા-પિતાથી આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઉતરવું, તોફાની વાયુ ઉપજ્યો. નાવ ભાંગીને નાશ પામી, પાટીયું મળવું, રત્નદ્વીપે આવવું, આ બધું વિચારતા-વિચારતા અપહત મન સંકલ્પ થઈ યાવર્તી ચિંતામગ્ન થયા.
ત્યારે તે રત્નદ્વીપ દેવી, તે માર્કદી પુત્રોને અવધિજ્ઞાનથી જુએ છે. જોઈને હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તીડ પ્રમાણ ઉંચી આકાશમાં ઉડી, ઉડીને ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી જતી-જતી માર્કદી પુત્રો પાસે આવી. આવીને ક્રોધિત થઈ, માર્કદી પુત્રોને તીખા-કઠોર-નિષ્ઠર વચનોથી આમ કહેવા લાગી - ઓ માર્કદી પુત્રો ! અપાર્થિતના પાર્થિત, જો તમે મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરશો, તો તમારું જીવન છે, અને જો તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા નહીં વિચરો, તો તમારા મસ્તક, આ નીલકમલ-ભેંસના શ્રૃંગ-યાવઅસ્ત્રાની ધાર જેવી તલવાર વડે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થળ અને દાઢી-મૂછને લાભ કરનાર છે, મૂંછોથી સુશોભિત છે.
ત્યારપછી તે માર્કદીપુત્રો રત્નદ્વીપ દેવતાની પાસે આ વાત સાંભળી, ભયભીત થઈ, બે હાથ જોડી કહ્યું – હે દેવાનુપિયા ! આપ જેમ કહેશો, તેમ વર્તીશું, આપના આજ્ઞા-ઉપપાત-વાન નિર્દેશમાં રહીશું. ત્યારે તે રત્નદ્વીપની દેવી, તે માર્કદી પુત્રોને લઈને ઉત્તમ પ્રાસાદે આવી. આવીને અશુભ પુદ્ગલો દૂર કર્યા, કરીને શુભ પુદ્ગલો પ્રશ્નેય્યા, પછી તેની સાથે વિપુલ ભોગોપભોગ ભોગવવા લાગી. રોજ અમૃતફળ લાવતી હતી.
• વિવેચન-૧૧૦ થી ૧૧૨ :
બધું સુગમ છે. [અહીં - ૪ - નિશાની અનેક સ્થાને છે, કેમકે તે સૂત્રાર્થમાં આવી ગયેલ છે.] નિરાલંબન-નિષ્કારણ અથવા મુશ્કેલીમાં શરણને માટે આલંબનીય વસ્તુ વર્જીને. કાલિકાવાત-પ્રતિકૂળ વાયુ, આહુણિજ્યમાણી-કંપતુ, ડગતુ, વિદ્રવ પ્રાપ્ત. સંચાલ્યમાન-એક સ્થાનથી બીજે સ્થાને જવું, સંક્ષોભ્યમાના-નીચે ડૂબતી, અથવા તેમાં રહેલ લોકને ક્ષોભ ઉત્પન્ન કરતી. - ૪ - તેંદુસ-દડો, તે જ પ્રદેશમાં નીચે જતીઊંચે આવતી. - . - X - x - વિપલાયમાનેવ-ભયથી દોડતી એવી - ૪ - ૪ - વિjજંતીવઅવ્યક્ત શબ્દ કરતી કે નીચે નમી, ગુરુજન-પિતા આદિ. - x -
પૂર્ણન્તિ-વેદના વડે થરથરતી એવી. - ૪ - ગણિતલંબનેવ-આલંબનથી ભ્રષ્ટ જેવી, આકાશથી પડતી. - X - લંબના-દોરડાં - ૪ - વિઈરમાણ-પાણી ઝરતી એવી, - ૪ - પરચકરાજેન-બીજા સૈન્યના રાજા વડે અભિરોહિતા-બધી તરફથી નિરોધ કરાયેલી - ૪ - ૪ - કપટ-વેશ આદિના અન્યચાપણાથી જે છડા, તેના વડે પ્રયોગ
Page #94
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૧૧૦ થી ૧૧૨
૧૩૩
પરપ્રતાતરણ વ્યાપાર, તેના વડે યુક્ત. યોગ પરિવ્રાજિકા-સમાધિ પ્રધાનવતવાળી, • x • • પરિણતવયા - ચૌવન વીતી ગયેલી, અમ્મય-પુત્રને જન્મ દેનારી, - x • x • તપશ્ચરણ-બ્રહ્મચર્યાદિ, ઉપચારથી તેનું ફળ. - x -
કાઠ અને કૂપર સૂચૂર થઈ ગયા તથા મેઢી-બધાં પાટીયાનું આધારભૂત કાઠ, ભાંગી ગયું. મૌટિલ-ભગ્ન, સહસા-અકસ્માતુ, અથવા સહરા સંગજનાશ્રયભૂત, માલ-ઉપરનો ભાગ - ૪ - શૂલાયિતેવ-શૂળીમાં પરોવેલ એવી. • X • વંક-વક, પરિમર્શ-સમુદ્રના જળનો સ્પર્શ, અથવા શૂલાયિત-શૂલા રૂપે આચરેલ, પરિમાસ-નાવ ગત કાષ્ઠ વિશેષ, ફૂલકાંતોડેલ પાટીયાના છિદ્રમાં, તટતણાયમાન-તેવા પ્રકારના tવનિને કરતા, કૃદંત-વિઘટીત થતાં, સંધિ-જોડ, - x • સવકુ-સર્વ અવયવ વડે વિજુંભિત-વિવૃતતાને પામેલ. જવઃ- ફલકને જોડતા દોરડા, વિસરત-બધાં ગામો વિશીર્ણ થયા. *
આમકમલકભૂતા-કાચા શરાવલા સમાન, જળ સંપર્કથી ક્ષણમાં નષ્ટ થવાથી. ચિંત્યમાન-આ આપત્તિમાંથી કેમ નીકળશું તેમ વિકલ્પો કરતા, - X - X - હાહાકૃતહાહાકાર વડે, કર્ણધાર-નિયમક, - X - X - X - રોયમાણ-શબ્દ સહિત આંસુને છોડતા, કંદમાણ-શોકથી મોટો અવાજ કરતાં, સોયમાણ-મનથી ખેદ પામતા, તિપ્રમાણભયથી પરસેવો અને લાળ પાડતાં, વિ૫ત-પીડાથી બોલતા, અંતો જણય-પાણીની અંદર, ગરિ શિખરને પામીને કૂપક સ્તંભ ભાંગી ગયો. - ૪ -
વલક-લાંબા કાષ્ઠ રૂપના સેંકડો ટુકડા જેમાં થયા છે અથવા વલયાકાર સો ટુકડા વડે ખંડિતા એવી. - x • વિવ-વિનાશ પામી. સંઘરાય-સંગ્રામ, તેની જેમ જે ભીષણ પોતવહન કાર્યો. દેવતાના વિશેષણ, વિજય ચોરના વિશેષણવતુ જાણવા. અસિખેડગવગ્રહી-જેના હાથ ખગ અને ફૂલકમાં વ્યગ્ર છે તે. રતગંડમંસુયજેનાથી ગંડ લાલ થાય, તેવા દાઢી-મૂછના વાળ. માઉચાઉ-હોઠના વાળ સંભવે છે. અથવા માફયા-સખી કે માતા, તેના વડે ઉપશોભિત-સમાયિત કેશવ આદિથી જનિત શોભા કે ઉપશોભિત. -x • વદિયતિ-ઉપદેશ આપે છે. • x • આજ્ઞા-અવશ્ય કરવું, આદેશ, ઉપપાત-સેવાવચન - x • અથવા જે આપ કહેશો, તેમાં આજ્ઞાદિ રૂપે સ્વાસ્યામઃ-વર્તીશું. મયલ-અમૃત જેવા ફળ.
• સૂરણ-૧૧૩ થી ૧૨૨૨ -
[૧૧] ત્યારે તે રનદ્વીપદેવી, શક્રના વચન આદેશાથી, લવણાધિપતિ સુસ્થિતે કહ્યું - તું લવણસમુદ્રનું ૨૧-qખત ભ્રમણ કર, ત્યાં જે કોઈ તૃણ-પાનકાઠ-કચરો-અશુચિ-સડેલ ગણેલ વસ્તુ કે દુગધિત વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુ હોય, તે બધું ૨૧-૨૧ વખત હલાવીને સમુદ્રથી કાઢીને એક તરફ ફેંકી દેવો. એમ કહી તેણીને નિયુકત કરી.
ત્યારે તે રક્તદ્વીપદેવીએ તે માકંદીપુત્રોને કહ્યું – નિશે હે દેવાનપિયો ! શકાદેશ સુસ્થિતના કહેવાથી ચાવતું નિયુક્ત થઈ છું તો યાવતુ હું લવણસમુદ્રથી
જ્યાં સુધીમાં આવે, ત્યાં સુધી આ ઉત્તમ પ્રાસાદમાં સુખે સુખે મણ કરતા રહો.. જો તમે આ સમયમાં ઉદ્વિગ્ન, ઉસુક કે ઉપદ્રવ પામો તો તમે પૂર્વદિશાના
૧૩૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વનખંડમાં ચાલ્યા જશે. ત્યાં ને તુ સદા સ્વાધીન છે -પાવૃટ અને વgિ .
[૧૧] તેમાં કંદલ અને સિલિuપ દાંત, નિકુના ઉત્તમ પુરુષ રૂપ ઉત્તમ સૂટ, કૂટજ-જુન-નીપના પુષ્ય રૂપ સુગંધિ મદજલ છે, એવી પ્રવૃત્ ઋતુરૂપ હાથી સદા રવાધીન છે.
[૧૧] તેમાં-ઈન્દ્રગોપ પ વિચિત્ર મણિ, દેડકાના સમૂહના શબ્દરૂપ ઝરણાનો વનિ, શિખરે સદા વિયરતો મયૂટ્સમૂહ એવો વષઋિતુરૂષ પર્વત સદા સ્વાધીન ચે.
[૧૧૬] હે દેવાનુપિયો ! પૂર્વ દિશામાં ઘણી વાવડી વાવતુ સર-સર પંકિતઓમાં, ઘણાં લતામંડપ, વેલીમંડપ ચાવત પુણામંડપોમાં સુખે સુખે મણ કરતાં સમય વીતાવોય. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન-ઉત્સક કે ઉપદ્રવ પામો તો તમે ઉત્તરના વનખંડમાં જશે, ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. તે આ - શરદ અને હેમંત.
[૧૧] સન, સતચ્છદ વૃક્ષ રૂમ કાંધ, નીલોત્પલ, પા, નલિન રૂષ શૃંગ, સારસ, ચક્રવકના કુનરૂપ ઘોષ, યુકત શરદઋતુરૂપી બળદ સદા સ્વાધીન છે.
[૧૧૮] શ્વેતકુંદ રૂપ ધવલ જ્યોત્સના, પ્રફુલ્લિત લોઢવાળા વનબંડરૂપ મંડલતલ, તુષારના જલબિંદુની ધારારૂપ કિરણો, એની ચંદ્રમા જેવી હેમંતઋતુ ત્યાં સદા સ્વાધીન છે.
[૧૧] હે દેવાનુપિયો 1 તમે ત્યાં વાવડીમાં ચાવત વિચરો, જ્યારે તમે ત્યાં ઉદ્વિગ્ન યાવતુ ઉત્સુક થઈ જાઓ, તો તમે પશ્ચિમના વનખંડમાં જશે, ત્યાં બે ઋતુ સ્વાધીન છે. તે આ • વસંત, ગ્રીષ્મ
[૧૨] વસંતરૂપી ઋતુ-રાજ સદા વિધમાન છે. વસંત-રાજના એમના પુષ્પોનો મનોહર હાર છે, કિંશુક-કર્ણિકાર-અશોકના પુષ્પોનો મુગટ છે, તથા ઉંચા તિલક, બકુલ વૃક્ષોના છત્ર છે.
[૧૧] તે વનખંડમાં ગ્રીષ્મઋતુ રૂપી સાગર સદા વિધમાન રહે છે. તેમાં પાટલ અને શિરિષના યુuો રૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા, વાસંતિકી લતાના પુષ્પો તેની વેળા, શીતલ પવન તે મગરો છે.
[૧૨] ત્યાં ઘણું જ ચાવતુ વિચરો. હે દેવાનપિય! જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અને ઉસુક થાઓ, તો તમે આ ઉત્તમ પ્રાસાદમાં જશે અને મારી વાટ જોતા-જતા ત્યાં રહો, પણ તમે દક્ષિણી વનખંડમાં ન જશો, ત્યાં એક મોટો ઉગ્રવિષ, ચંડવિષ, શોરષિ મહાવિષ અતિકાય, મહાકાય છે, “તે નિસર્ગ” મુજબ જાણવો. તે કાજળ-ભેંસ-મૂષા સમાન કાળો, નેમવિષ અને રોષથી પૂર્ણ, અંજનjજ સમાન કાળો, રક્ત આંખ, ચંચળ-ચપળ-બંને જીભો, પરમિની વેણીરૂપ, ઉત્કટ-રૂટ-કુટિલ-જી-કર્કશ-વિકટ કૂટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણમાં ધમાતા થતા અવાજ સમાન, નાગણિત પ્રચંડ, તીવ્ર શેષ, વરિત-ચપલધમધમતો, દષ્ટિમાં વિષ વાળો સર્પ વસે છે. (તેનાથી) ક્યાંક તમારું શરીર વિનાશ પામશે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૧૧૩ થી ૧૨૨
૧૫ તે દેવીએ બે-ત્રણ વખત આમ કહ્યું, કહીને વૈક્રિય સમુઘાત કર્યો કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રના એકનીશ ચક્ર લગાવવામાં પ્રવૃત્ત થઈ.
• વિવેચન-૧૧૩ થી ૧૨૨ -
દેશાંતરમાં રહેલને કહેવું તે શકવચન સંદેશ, અશુચિ-અપવિત્ર, * * * દુરભિગંધ-દુષ્ટગંધ, અયોક્ષ-અશુદ્ધ, તિસત્તખતો-એકવીશ વખત, એયંસિ અંતરંસિઆ અવસરમાં કે વિરહમાં, ઉQિગ-ઉદ્વિગ્ન, ઉદ્વેગવાળો, પાઠાંતરથી ઉતુતીડરેલ, ઉસુય-ઉત્સુક તત્વ દો ઉદ્ આદિ, તેમાં પૂર્વના વનખંડમાં બે વડતુ-કાળા વિશેષ સદા સ્વાધીન છે - પ્રાવૃટ અને વર્ષારાણ અર્થાત અષાઢથી આસો. •x• કંદલપ્રત્યગ્રલતા, સિલિંઘ-ભૂમિફોડા અથવા કંદલપધાન શિલિંઘ વૃક્ષ વિશેષ. * * * * * નિકુર-વૃક્ષ વિશેષ તેના ઉત્તમ પુષ્પો. • x • કુટજાર્જુનનીપ-વૃક્ષવિશેષ. સુરભિદાનસુગંધી મદજલ, પ્રાવૃત્ ઋતુ તે જ ઉત્તમ હાથી. • X --
સુગોપ-ઈન્દ્રગોપ નામક લાલ વર્મી કીડા જેવા પદારાણ આદિ વર્ણવાળા મણી, તેનાથી ચિત્રિત, દરકુલરણિત-દેડકાના સમૂહનો અવાજ, તેના જેવા ઝરણાના શબ્દો, નહિંણવૃંદ-મોરનો સમૂહ, પરિણદ્ધ-પરિગત. - x • તેવો વષમિતુ વત્ પર્વત. સ્વાધીન-સ્વાયત..
સઓહેમંત-કારતકથી માઘ. તેમાં સન-વલ્કલ પ્રધાન વનસ્પતિ, સપ્તવર્ણસપ્તચ્છ, તે બંનેના પુપો. તે રૂપ સ્કંધ, •x - સાસ, ચકવાક-પક્ષી વિશેષ, રવિયત, તેના જેવો ઘોષ તેવો શરઋતુ એ જ બળદ તેવી ઋતુ સ્વાધીન છે. - - તે જ વનખંડમાં-કુંદકુંદ નામે વનસ્પતિના પુષ્પો, તેના જેવી જ્યોસ્તા-ચંદ્રિકા. * * * તુષા-હિમ, ઉદકધારા-દિકબિંદપ્રવાહ, પીવ-સ્કૂલ, કર-કિરણ જેના છે, તેવી હેમંતઋતુ રૂપ ચંદ્ર, સ્વાધીન છે.
તે રીતે વસંત ગ્રીમ-ફાગણથી જેઠ. સહકાર-ચૂતપુષ્પો, -x- કિંશુક-પલાશના પુપો, મુગટ-કિરીટ, ઉતિ -ઉad, તિલક-બકુલના ફૂલો, આતત્ર-છ, વસંત ઋતુ રૂ૫ રાજા સ્વાધીન છે. * * * મલ્લિકા-વેલ, વાસંતિકા-લતા વિશેષ, ધવલ-શ્વેત, વેલાપાણીની ભરતી, અનિલ-વાયુ. -- આવો ગ્રીષ્મ ઋતુસાગર સ્વાધીન ચે.
ઉગ-દુર્જરત્વ વિષ જેવું છે કે, “x- પાઠાંતરી ભોગવિષ, તેમાં ભોગ-શરીર, તેના જેવું વિષ. ઘોરપપરાએ હજાર પુરુષનું ઘાતક. મહત્ત-વિષપણે જંબૂદ્વીપ પ્રમાણ શરીર પણ થાય. કાયા-શરીર, બીજા કરતા અતિકાય હોવાથી મહાકાય. ની તૈયાનસભા - શેષ વિશેષણો ગોશાલક ચ»િ મુજબ કહેવા. પૂણા - સ્વણદિ તપાવવાનું ભાજન વિશેષ. આ બધાંની જેમ કાળો. નયનવિસરોસપુણ-દષ્ટિના વિષ અને રોષથી પૂર્ણ,
જણjજનિગરપાસે - કાજળના પેજના કિરણ સમાન પ્રકાશતો. યમલ-સહવર્તી, યુગલ-બે, ચલંત-અતિ ચપળ. વેણીભૂત-સ્ત્રીના મસ્તકનો કેશબંધ વિશેષ - ૪ - ઉકટ-બળવાન, છૂટ-વ્યક્ત, કુટિલ-તેના સ્વરૂપથી • x • કર્કશ-નિષ્ફર, વિકટવિસ્તીર્ણ, ફટાટોપ-ફેણ ફેલાવવી-- લુહારની ભઠ્ઠીમાં અગ્નિ વડે તપાવાતું લોઢ, તેની જેમ જે ‘ધમધમ' એવો અવાજ, અનર્મલિત-અનિવારિત, અપ્રમેય. ચંડતીવ-અતિ તીવ્ર રોષ, સમુહ-કુતરાનું મુખ, તેના જેવું આચરણ. - ૪ -
૧૩૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર-૧૨૩ થી ૧૪o :
[૧] ત્યારે તે માર્કેદિક યુગો મુહર્ત માત્રામાં જ તે ઉત્તમ પ્રાસાદમાં મૃતિ, રતિ, ધૃતિ ન પામતા પરસપર કહ્યું – દેવાનુપિયા રાનીપદેવીએ આપણને કહ્યું કે - હું શકના વચનસંદેશથી સુસ્થિત લવણાધિપતિ વડે ચાવતું આપત્તિ થશે. તો દેવાનુપિય! આપણે ઉચિત છે કે પૂર્વીય વનખંડમાં જઈએ. પરસ્પર આ અર્થ સ્વીકાર્યો. સ્વીકારીને પૂર્વીય વનખંડમાં જઈએ. ત્યાં વાવમાં ચાવ4 મણ કરતા, વલી મંડપમાં યાવતું વિચરીશ.
ત્યારપછી તે માગંદી પુત્રોને ત્યાં પણ સ્મૃતિ યાવત્ પ્રાપ્ત ન થતાં ઉત્તરી વનખંડમાં ગયા. ત્યાં વાવમાં ચાવતુ જાણી ગૃહોમાં વિચરે છે. ત્યારપછી તે માર્કદી પુત્રોને ત્યાં પણ મૃતિ યાવત પ્રાપ્ત ન થતાં પશ્ચિમી વનખંડમાં જઈ યાવતું વિચરે છે.
ત્યારપછી તે માÉÉપુત્રોને ત્યાં પણ સ્મૃતિ ચાવતુ ન પામતા પરસ્પર કહ્યું - હે દેવાનુપિયા આપણને રક્તદ્વીપદેવીએ કહેલું કે – હું શકના વચન સંદેશથી - x - યાવત તમારા શરીને આપત્તિ થશે. તો તેમાં કોઈ કારણ હોવું જોઈએ. આપણે ઉચિત છે કે દક્ષિણી વનખંડમાં જઈએ, એમ કરી પરસ્પર આ વાતને સ્વીકારીને દક્ષિણી વનખંડમાં જઈએ, એમ કરી પરસ્પર આ વાતને સ્વીકારીને દક્ષિણી વનખંડમાં જવાને નીકળ્યા.
ત્યાં ઘણી ગંધ ફૂટતી હતી, જેવી કે - કોઈ સાપનું મૃત કલેવર હોય યાવત અનિષ્ટતર હોય ત્યારે છે. માર્કદીયુગો, તે અશુભ ગંધથી અભિભૂત થઈને ખેતપોતાના ઉત્તરીયની મુખ ઢાંકી દીધું. પછી દક્ષિણ દિશાના વનખંડમાં ગયા
ત્યાં તેઓએ એક મોટું વધસ્થાન જોયું, સેંકડો હાડકાંના સમૂહથી વ્યાd, જોવામાં ભયંકર હતું. ત્યાં શૂલી પર ચઢાવેલ એક પુરુષને રુણ, વિરસ, કષ્ટમય શબ્દ કરતો જોયો. જોઈને ડરી ગયા યાવતુ ભય ઉત્પન્ન થયો. તે શૂળીએ ચઢાવેલ પુરૂષ પાસે આવ્યા, આવીને તેને કહ્યું - હે દેવનુપિયા આ વધસ્થાન કોનું છે? તું કોણ છેક્યાંથી આવ્યો છે? કોણે આપત્તિમાં નાંખ્યો?
ત્યારે ભૂલીએ ચઢેલ પુરુષે માર્કÉીપુત્રને કહ્યું - હે દેવાનુપિયો ! આ રહનીય દેવીનું વધસ્થાન છે. હું જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી, કાકંદીનો આa વણિફ છું. વિપુલ પશ્ય-ભાંડમમાથી લવણ સમુદ્રમાં ચાલ્યો. પછી મારું ોતવહન ભાંગી ગયું. ઉત્તમ ભાંડાદિ બધું ડૂબી ગયું. એક પાટીયું હાથમાં આવ્યું. તેના વડે તરતા-તરતો રાહુયે પહોંચ્યો. ત્યારે રનદ્વીપદેવીએ મને અવધિજ્ઞાન વડે જોઈને, મને કડી, મારી સાથે વિપુલ ભોગોને ભોગવતી વિચરવા લાગી. પછી તે દેવીએ કોઈ વખતે કોઈ નાના સાપરાધ વખતે અતિ કુપિત થઈને મને આ વિપત્તિમાં નાંખ્યો. ખબર નહીં. તમારા આ શરીરને કેવી આપત્તિ પ્રાપ્ત થશે?
ત્યારે તે માર્કkયુગો તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ વાત સાંભળી, સમજીને ઘણાં જ ડ યાવતુ સંભાતભયવાળા થઈને તે પુરપને પૂછયું - હે દેવાનુપિય! અમે રનદ્ધીષદેવી પાસેથી કઈ રીતે છુટકારો પામી શકીએ ? ત્યારે
Page #96
--------------------------------------------------------------------------
________________
૧-૯/૧૨૩ થી ૧૪૦
૧૩
૧૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
તે શૂળી ચઢેલ પરણે તે માર્કદી પુત્રોને કહ્યું - આ પૂર્વ દિશાના વનખંડમાં શતક યક્ષનું યક્ષાયતન છે, ત્યાં રૌલક નામે અશ્વરૂપધારી યક્ષ વસે છે. તે લક યક્ષ ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં આગત સમય અને પ્રાપ્ત સમયમાં મોટા મોટા શબ્દોથી કહે છે કોને શું? કોને પાળું? તો તમે પૂર્વીય વનખંડમાં જઈ, શૈલક યક્ષની મહાર્ણ પુષ્પોથી અર્ચના કરો. યક્ષને ણે પડીને, અંજલી જોડી વિનયથી સેવતા ત્યાં રહેશે. જ્યારે તે લક યક્ષ આગ સમયે - પ્રાપ્ત સમયે એમ કહે કે કોને ? કોને પાળું ? ત્યારે તમે કહેશે કે અમને તારો, અમને પાળો. લકયક્ષ જ તમને રન્નાદ્વીપદેવીના હાથમાંથી સ્વહd છોડાવશે, અન્યથા તમારા શરીરને શું આપત્તિ આવશે ? તે હું જાણતો નથી.
[૧૨] ત્યારે તે માÉÉીપુત્રો, તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી શિઘ-ચંડ-ચપલ-વરિત વેગથી પૂર્વ વનખંડમાં આવી, પુષ્કણિીમાં આવ્યા. તેમાં ઉતર્યા, જળક્રીડા કરી, કરીને ત્યાં જે કમળ હતાં યાવતું તે લીધા, લઈને રૌલકયtના ચહ્નાયતને આવ્યા. જોતાં જ પ્રણામ કર્યા, મહાઈ પુણોથી અર્ચના કરી, કરીને યક્ષને ણે પડી, સેવા કરતા અને નમન કરતા પર્યાપાસવા લાગ્યા. ત્યારે શૈલજ્યક્ષે નિયત સમયે કહ્યું -
કોને તરું? કોને પાળું ? ત્યારે માર્કદી પુત્રો ઉભા થયા, બે હાથ જોડીને કહ્યું - મને તારો, મને પાળો. ત્યારે તે શૈલક ચો, માર્કદીપુત્રોને કહ્યું - હે દેવાનુપિયો ! તમે મારી સાથે લવણસમુદ્રની મધ્યે જતાં હશો, ત્યારે તે પાપીચંડ-રુદ્રા-ક્ષુદ્રા-સાહસિકા ઘણાં જ કઠોસ્કોમળ, અનુકૂળ-પ્રતિકૂળ, શૃંગાક અને કરણ ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. જો તમે રક્તદ્વીપદેવીના આ અનો આદર કરશો-જાણશો કે અપેક્ષા કરશો, તો હું તમને પીઠ ઉપરથી પાડી દઈશ. જો તમે રક્તદ્વીપદેવીના અર્થનો અાદર નહીં કરો, જાણશો નહીં, અપેક્ષા નહીં કરો, તો હું તમને રનદ્વીપદેવીના હાથથી, મારા હાથે છોડાવીશ.
ત્યારે તે માર્કદીયુગોએ શૈલક ચક્ષને કહ્યું - હે દેવાનુપિય ! તમે જે કરશો, તે ઉપરાત-વચન-નિર્દેશમાં રહીશું, ત્યારે તે શૈલક યક્ષે પૂર્વ દિશામાં જઈને વૈકિય સમુદ્ધાત કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે, બીજી-ત્રીજી વખત પણ વૈક્રિય સમઘાત કરીને, એક મહા અશ્વનું રૂપ વિકુનને, તે માર્કદીપમોને આમ કહ્યું - ઓ માર્કદીકો. મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યારે તે માર્કદીકો હર્ષિત થઈ શૈલક યાને પ્રણામ કરીને તેની પીઠ ઉપર બેઠા. ત્યારે લકે, તેમને બેઠેલા જાણીને આકાશમાં સાત-આઠ તાડ પ્રમાણ ઉંચે ઉડ્યો, ઉડીને તેવી ઉછૂટ-વરિત-દેવગતિથી લવણસમુદ્ર મધ્યેથી જંબૂદ્વીપમાં, ભરત ફોગમાં, ચંપાનગરી તરફ જવાને નીકળ્યો.
[૧૫] ત્યારે તે રતનદ્વીપદી, લવણસમુદ્રને એકવીશ ચક્ર લગાવી, જે ત્યાં તૃણાદિ હતા, તેને દૂર કર્યા. પછી ઉત્તમ પ્રસાદે આવી. તે માર્કદીપુત્રોને પ્રાસાદમાં ન લેતા, પૂર્વના વનખંડમાં ગઈ ચાવ4 ચોતરફ માણા-ગવેષણા કરે છે. તે માર્કદીની ક્યાંય યુતિ આદિ પ્રાપ્ત ન થતા, ઉત્તરી અને પશ્ચિમીમાં [14/12]
યાવતુ ન જોતાં, અવધિજ્ઞાન પ્રયોજ્યુ. તે માર્કદીપુત્રોને રૌલકની સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ્ચેથી પસાર થતાં જોયા.
જોઈને, ક્રોધિત થઈને, અતિ ખગ લઈને સાત-આઠ ચાવતુ ઉંચે ગઈ, તેવી ઉત્કૃષ્ટ ગતિથી માકંદીપગો પાસે આવી. આવીને બોલી – ઓ માર્કદીકો : અાર્શિતને પ્રાર્થનારા! તમે મને છોડીને શું શૈલયક્ષ સાથે લવણસમુદ્ર મણે થઈ જઈ શકશો ? આટલું જda છતાં, જો તમે મારી અપેક્ષા રાખશો, તો તમે જીવતા રહેશો ? ને મારી અપેક્ષા નહીં રાખો તો તમને આ નીલોત્પલ-ગવલ તલવાર વડે ચાવત તમારું મસ્તક કાપીને ફેંકી દઈશ.
ત્યારે તે માર્કદીપો રદ્વીપ દેવી પાસે આ અર્થ સાંભળી, સમજી ભયમાસ-ઉદ્વેગ-ક્ષોભ-સંભાત પામ્યા વિના, સનસ્ક્રીપદેવીના આ અર્થનો આદર ન કોં, ન જાણું, અપેક્ષા ન કરી. આદર ન કરતાં, ન જાણતાં, ન અપેક્ષા કરતા, શૈલક યક્ષની સાથે લવણસમુદ્ર મધ્ય થઈને ચાલ્યા.
ત્યારે તે રનહીપદેવી, તે માર્કદીકોને જ્યારે પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા ચલિત-gી-વિપરિણામિત-લોભિત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે મધુમૃગારીકરણ [અનુકૂળ] ઉપસર્ગોથી ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. ઓ માર્કદીપુત્રો
જ્યારે તમે મારી સાથે હસ્યા, રમ્યા, ચોપાટ રમી, ક્રીડા કરી, ઝુલે ઝુલ્યા, રતિકીડા કરી, બધું ન ગણકારીને તમે મને છોડીને રૌલક સાથે લવણસમુદ્ર મળે થઈ જઈ રહ્યા છો ?
ત્યારપછી તે રક્તદ્વીપદેવી, જિનરક્ષિતના મનને અવધિજ્ઞાન વડે જોયું, જોઇને કહ્યું - હું નિત્ય જિનહિત માટે અનિષ્ટ આદિ હતી અને જિનપાલિત પણ મને નિત્ય અનિષ્ટાદિ હતો. પણ જિનરક્ષિતને હું નિત્ય ઈષ્ટ અાદિ હતી અને જિનરક્ષિત પણ મને ઈસ્ટ આદિ હતી. જે જિનપાલિત, મને રૂદન-કંદનશોક-તિપણ-વિલાપ કરતી, મારી પરવા કરતો નથી. જિનરક્ષિત! તું પણ મારી યાવતું પરવા નથી કરતો ?
[૧૬] ત્યારે તે ઉત્તમ નહીપની દેવી અવધિ વડે જિનરક્ષિતના મનને જાણીને, તેના વધના નિમિત્તે બીજી વાર બોલી.
| [૧] તેલયુકd, લીલા સહિત વિવિધ પૂવસ મિશ્રિત, દિવ્ય, નાસિકા અને મનને તૃપ્તિદાયી, સર્વઋતુક યુપવૃષ્ટિ કરતી –
[૧૮] વિવિધમણિ, સુવર્ણ, રન, ઘંટિકા, ઘુંઘરુ, ઝઝર, મેખલા, આ આભુષણના શબ્દોથી, દિશા-તિદિશાને પૂરતી તે દેવી આમ બોલી -
[૧ર૯] હે હોલ! વસુલ! ગોલ! નાથ ! દયિતા પિયા રમણ ! કાંતા સ્વામી નિર્ગુણ નિસ્થw! ત્યાન ! નિકૃપા અકૃતજ્ઞ! શિથિલ ભાઈ ! નિર્લજ્જા રક્ષા કરણ! મારા હૃદયરક્ષક જિનરક્ષિત
[૧૦] મને એકલી, અનાથ, અબાંધવ, તમારી ચરણ સેવનારી, અધીખ્યાને છોડીને જવું તારે યોગ્ય નથી. હે ગુણશંકર / હું તારા વિના ક્ષણભર પણ જીવિત રહેવાને સમર્થ નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧/-I૯/૧૨૩ થી ૧૪૦
૧૩૯
[૧૧] અનેક મત્સ્ય, મગર, વિવધ ક્ષુદ્ધ જલચર પ્રાણીથી વ્યાપ્ત ગૃહરૂ૫, આ રત્નાકર મધ્યે, તારી સામે મારો વધ કરું છું. ચાલો, પાછા જઈએ. જે તું કુપિત હો, મારો એક અપરાધ ક્ષમા કર.
[૧૩] તારું મુખ મેઘવિહિન વિમલ ચંદ્ર સમાન છે, તારા નેત્ર શરદઋતુના સધ વિકસિત કમલ, કુમુદ, કુવલયના પ્ર સમાન અતિ શોભિત છે આવા નયનવાળ તારા મુખદર્શનતૃષાથી હું અહીં આવી છું તારું મુખ જોવું છે. નાથ ! મને જુઓ, જેથી તમારું મુખ કમળ જોઈ લઉં.
[૧] આ રીતે પ્રેમપૂર્ણ, સરળ, મધુર વચન વારંવાર બોલતી, તે પાપણી, પાપપૂર્ણ હૃદયા દેવી માગમાં પાછળ ચાલવા લાગી.
[૧૩] ત્યારે તે જિનરક્ષિત, તે કાનને સુખદાયી, મનોહર, આભૂષણશબ્દોથી, તે પ્રણયયુક્તન્સરળ-મધુર વચનોથી ચલિત-મન થયો. બમણો રાગ જન્મ્યો. તે રનદ્વીપ દેવીના સુંદર સ્તન, જઘન, વચન, કર, ચરણ, નયન, લાવણ્ય, ૫, યૌવનશ્રી, તથા તેણી સાથે હાથથી કરાયેલ આલિંગન, બિoભોક વિલાસ, વિહસિત, કટાક્ષ દષ્ટિ, નિઃશ્વાસ, મદન, ઉપલલિત, સ્થિત, ગમન, પ્રણય કોપ અને સાદિતનું સ્મરણ કરતા, રાગમોહિત મતિથી અવશ, કર્મવશ થઈ, લગ્ન સાથે પાછળ તરફ, તેણીના મુખને જોવા લાગ્યો.
ત્યારે તે જિનરક્ષિતને અનુરાગભાવ ઉત્પન્ન થયો, મૃત્યુ રાક્ષસે તેના ગળામાં હાથ નાંખી મતિ ફેરવી દીધી, દેવીને જોતો હતો, તે વાત, ચૌલકે અવધિજ્ઞાનથી જાણીને, ધીરે-ધીરે પીઠથી ઉતારી દીધો. ત્યારે તે રક્તદ્વીપદેવી, દયનીય જિનરહિતને રોલકની પીઠથી પડતો જોયો. જોઈને કહાં - હે દાસ ! તે મયોં. એમ બોલી, સાગરના જળ સુધી પહોંચતા પહેલા, બંને હાથ પકડી, બરાડતી, તેણીએ જિનરક્ષિતને ઉપર ઉછાળ્યો, નીચે પડતા પહેલા, તલવારની અણીએ ઝીલી લીધો. નીલકમલ-ગવલય-અળસીના પુષ્પ સમાન ચામરંગી શ્રેષ્ઠ તલવારથી જિનરક્ષિતના ટુકડેટુકડા કરી દીધા. ત્યાં વિલાપ કરતી, સથી વધુ કરાયેલ તેના લોહી વ્યાપ્ત અંગોપાંગને ગ્રહણ કરી, અંજલિ કરી, હર્ષિત થઈ, તેણે ઉહિપ્ત બલિ માફક ચારે દિશામાં બલિ ઉછાળ્યા.
[૧૩૫ એ પ્રમાણે કે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી dજિત થઈને ફરી માનુષી કામભોગમાં આશ્રય-પ્રાર્થના-ગૃહ-અભિલાણી રે છે, તે આ ભવમાં જ ઘણાં શ્રમણાદિ ચારેથી હીલના પામી યાવતુ તે જિનરક્ષિતની જેમ સંસારમાં ભમે છે.
[૧૬] પાછળ જનાર (જિનરક્ષિત) છળાયો, પાછળ ન જનાર (જિનપાલિત) નિર્વિદને (સ્વસ્થાને પહોંચ્યો. તેથી પ્રવચનસાર (ચાસ્ત્રિ)માં આસક્તિ રહિત રહેવું જોઈએ.
[૧૩] ચાસ્ત્રિ લઈને જે ભોગોની આસક્તિ કરે છે, તે ઘોર સંસાર સાગરમાં પડે છે, ભોગોથી નિરાસત સંસારકાંતારને પાર કરે છે.
[૧૩૮] ત્યારે તે રતનદ્વીપ દેવી, જિનાલિત પાસે ગઈ, ઘણા અનુકૂળ
૧૮૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રતિકૂળ, કઠો-મધુર, શૃંગારી-કરણ ઉપસગોંથી જ્યારે તેને ચલિત-શોભિતવિપરિણામિત કરવા અસમર્થ બની, ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત, નિર્વિણ થઈ જે દિશાથી આવી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારે તે રૌલક યક્ષ, જિનપાલિત સાથે લવણસમુદ્રની વરસોવરસ્યથી ચાલતો-ચાલતો ચંપાનગરીએ આવ્યો. ત્યાં અગ્રોલનમાં જિનપાલિતને પીઠથી ઉતારીને કહ્યું - હે દેવાનુપિય! આ ચંપાનગરી દેખાય છે. આમ કહી જિનપાલિતની જ લઈ, ચાવતુ પાછો ગયો.
[૧૯] ત્યારપછી જિનલિત ચંપામાં પ્રવેશી, પોતાને ઘેર, માતાપિતાની પાસે આવ્યો. તેણે રોતા યાવત્ વિલાપ કરતા કરતા જિનરક્ષિતના મૃત્યુના સમાચાર કહ્યા. પછી જિનહિત અને માતાપિતાએ, મિત્ર, જ્ઞાતિ યાવત પરિજનની સાથે રોતા રોતા ઘiાં લૌકિક મૃતક કાર્ય કર્યા અને કેટલોક કાળ જતાં શોકરહિત થયા.
ત્યારપછી જિનપાલિતે અન્ય કોઈ દિને ઉત્તમ સબરસને બેઠો હતો ત્યારે તેના માતાપિતાએ પૂછયું - હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મૃત્યુ પામ્યો ? ત્યારે જિનપાલિતે તેમને લવણસમુદ્રમાં પ્રવેશ, તોફાની વાયુ ઉઠવો, વહાણનું નષ્ટ થવું, પાટીયું મળવું, રતનદ્ધીષે પહોંચવું, રતનદ્વીપદેવીના ગૃહે ભોગ વૈભવ, દેવીનું વધસ્થાન, શૂળીએ ચઢેલા પુરુષને જોવો, રૌલક યક્ષ ઉપર આરોહણ, દેવી દ્વારા ઉપસર્ગ, જિનરક્ષિતનું મૃત્યુ, લવણસમુદ્ર પાર કરવો, ચંએ આવવું, રૌલકયો જા લેવી, આદિ જે બન્યું તે સત્ય, પુરેપૂરુ જણાવ્યું. પછી જિનપાલિત ચાવતું શોકરહિત થઈ વિપુલ ભોગ ભોગવતો રહે છે.
[૧૪o] તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા. ધર્મ સાંભળ્યો, દીક્ષા લીધી, અગિયાર અંગવિદ્દ થયા, માસિક અનરાન, સૌધર્મકશે બે સાગરોપમ સ્થિતિવાળો દેવ થઈ તે જિનપાલિત મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. -- આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! યાવતુ માનુષી કામભોગની પુનઃ અભિલાષા કરતા નથી, તે યાવત્ જિનપાલિતની જેમ સંસાર સમુદ્ર પાર પામે છે.
હે જંબુ વિશે, શ્રમણ ભગવંત મહાવીરે નવમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. • વિવેચન-૧૨૩ થી ૧૪૦ :
- સુખલક્ષણ ફળની બહલતાથી મૃતિ કે સ્મરણ, અતિ વ્યાકુળ ચિતપણે પામતા નથી, રતિ-ચિતામણ, ધિ6-ધૃતિ, ચિત સ્વાથ્ય. આસ-મુખ, પિહિતિ-સ્થગિત કરતા. આઘયણ-વધસ્થાન. સૂલાઇ ગ-શૂલિકાભિજ્ઞ. કલુણાઈ-કરુણાજનક, કઢંકષ્ટ, દુ:ખ. વિસર-વિરૂ૫. કૂજંત-અવ્યક્ત શબ્દો કરવા. ઓયાએ-ઉપાણત. અહાલહસ્સાંસિ-ચયા પ્રકારે લઘુસ્વરૂપ, ઉદ્દિઢ-અમાસ, આશયસમય-નીકટના અવસરે, હસ્થાઓ-હાયથી, ગ્રહણ પ્રવૃતત્વથી. સાહત્યિ-સ્વહસો, સિંગાર-શૃંગારરસ, * * * ઉપસર્ગ-વચનરેટાવિશેષરૂપ ઉપવ.
અવયકાહ-અપેક્ષા કરો. મારી સાથે કરેલ હાસ્યાદિ, તેમાં અક્ષાદિ વડે
Page #98
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૧૨૩ થી ૧૪૦
૧૮૧
૧૮૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
રમવું, તે લલિત, જળ આંદોલનાક કીડાદિ. હિંડિત-વનાદિમાં વિહરણ, મોહિતતિક્રીડા. આ રીતે ઉપાલંભ આયો. - X-X - X - તે દેવીએ જિનરક્ષિતને જાણીને, તેના વધ નિમિતે આ વચનો કહ્યા.
દોસ કલિય-દ્વેષયુક્ત, સલીલય-જે રીતે લીલા કરતી તેવી સુણવાસજૂર્ણ લક્ષણ વાસ, તેના વડે મિશ્ર તથા તે દિવ્યા મનને સુખકારી ગંધ, સર્વઋતુકના સુગંધી કુસુમોની વૃષ્ટિ કરતી.
વિવિધ મણિ, કનક, રક્ત સંબંધી ઘંટિકા અને નાની ઘંટિકા, નુપૂર, મેખલા ઈત્યાદિ લક્ષણ જે આભુષણોમાં જે ક્ત. દિશા-વિદિશાને પૂરતી, આ કહેવાનાર વયન તે દેવી બોલે છે :- સકલુપ-પાપપૂર્વક વર્તતી. હે હોલ!, હે ગોલ! આ પદો વિવિધ દેશની અપેક્ષાએ પુરપાદિના આમંત્રણ વચનો ગૌરવ અને કુત્સાદિમાં વર્તે છે. • x• નાથ-સોગ ક્ષેમકારી, દયિત-વલ્લભ. પ્રિય-પ્રેમકd, મણ-ભd, કાંત-કમનીય,
સ્વામી-અધિપતિ, નિર્ગુણ-નિર્દય, વિયોગના દુ:ખમાં સ્થાપી, મારો ત્યાગ કરનાર, નિત્યક્ક-અવસરને ન જાણનાર, •x - છિન્ન-ત્યાન, કઠિન. નિકૃપ-મને દુઃખીણીને અપતિ કરવાથી. અકૃતજ્ઞ-મારા ઉપકારને ન જોતો. શિથિલભાવ-અકસ્માત મને છોડવાથી. નિર્લજ્જ-સ્વીકારીને છોડવાચી. રક્ષ-સ્નેહ કાર્ય ન કરવાથી. એવા હે જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક : વિયોગના દુઃખથી સેંકડો ટુકડા થતાં હદયના રક્ષક. ફરી મને રવીકાર.
નહુ - એમ નહીં, યુજયસે-ચોગ્ય છે - x - ચલનોપાત કારિકા-પાદ સેવા કરનારી એવી મને ધન્યાને છોડીને. અહીં સમાનાર્થી અનેક શબ્દો લેવા છતાં, તેમાં પુનરતિ દોષ નથી. - x · ગુણસંકર-ગુણ સમુદાયરૂપ. તારા વિના ક્ષણમાત્ર પણ જીવવાને હું સમર્થ નથી.
અનેક એવા જે ઝપા-મસ્યો, મકર-ગ્રાહ, ક્ષદ્ધ જલચર જીવરૂપ વિવિધ શાપદ. જે તે આકીર્ણગૃહમાં હતા. રત્નાકર-સમુદ્ર મધ્યે હું મને તારી આગળ હણીશ. જો કોપેલ હો, તો મારો અપરાધ ખમો. તુ તારું વિગતઘન અને વિમલ જે ચંદ્રમંડલ, તેના જેવો આકાર, જેની શોભા સાથે જે વર્તે છે તે. - ૮ - શારદ-શરતુ કાળમાં સંભવતા જે નવ • પ્રત્યય, કમલ-સૂર્ય વિકાસી, કુમુદ-ચંદ્ર વિકાસી, કુવલય-નીલોત્પલ, તેમાં જે દલવૃંદ, તેના જેવું નિભ અને નયન જેમાં છે તે. • x • વદન-મુખ, પિપાસાગતાયા-મુખદર્શન રૂપ જલપાનની ઈચ્છાથી - X - પ્રેક્ષિતું-અવલોકવાને માટે. * * * * *
એ પ્રમાણે સપ્રણય-સંસ્નેહ, સલ-સુખે જાણી શકાય, મધુર ભાષા વડે કોમળ એવી તથા કરુણાકરણા ઉત્પાદક વચનોને બોલતી, તે પાપીણી, પાપહદયા પાછળપાછળ આવે છે ત્યારે આ જિનરક્ષિતને ચલિત યિતવાળો જાણીને, પહેલા કરતા બમણો રાગથી તે રક્તદ્વીપ દેવી પૂર્વોકત આભૂષણના નાદથી, પૂર્વવણિત સપ્રણય-સરળ-મધુર વચનોથી બોલી તથા તે દેવીના સુંદર સ્તન, જઘન, વંદનાદિના લાવણ્ય, શરીરની સુંદરતા, તારુણ્ય, સંપત્તિ, તે દિવ્યને સ્મરણ કરતો તથા સરભ-સહર્ષ, ઉપગ્રહિતઆલિંગિત, બિબ્બોયક-સ્ત્રી ચેષ્ટા વિશેષ, વિલસિત-નેત્રવિકારૂપ. વિકસિત-અદ્ધહસિત, દષ્ટિ-વિલોકિત, નિઃશ્વસિત-કામક્રિડા સમુદ્ભવ, મલિત-પુરુષની અભિલાષીણી સ્ત્રીના
અંગોનું મદન. * * * લલિત-ઈચ્છિત દીડિત, સ્થિત-સ્વભવનમાં ઉસંગમાં બેસવું, અવસ્થાન કરવું, જવું-હંસ ગતિએ જવું. પ્રણય ખેદિત-પ્રણય રોષથી - x • મરનુવિચારતા. રણમોહિત મતિથી જાતે અવશ થઈ, કર્મની પરમતાથી વિડંબિત થયો.
મસ્ય-ચમરાક્ષસથી, ગલત્યલા-હાથ વડે ગળાને ગ્રહણ કરવા રૂ૫. નોદિતાસ્વદેશગમનથી વિમુખ અને યમપુરી જવાને અભિમુખી કૃતુ મતિવાળો. તે પ્રમાણે શૈલક યો જાણીને, ધીમે ધીમે ઉંચેથી નીચે ફેંક્યો. - x • x • વિષયસન્થ-સ્વાધ્ય અથવા શ્રદ્ધા રહિત. - x- સરસ-અભિમાન સ યુક્ત, વધિત-હણાયો. ગમંગાઈશરીરના અવયવો. ઉમિત્ત બલિ-આકાશમાં ફેંક્સ જે દેવતાનો ઉપહાર, પંજલિઅંજલિ કરી - x - વનેવે - એ નિષ્કર્ષ છે.
આસાય-પ્રાપ્તનો આશ્રય કરવો, ભજતે-અપ્રાપ્તની પ્રાર્થના કરવી - પ્રદ્ધિમાનું પાસે યાચના, પૃહતિ-પ્રાર્થના ન કરે તો, આ શ્રીમાનું મને “ભોગ" આપે તો સારું, એવી સ્પૃહા કરવી. અભિલપતિ-દષ્ટ, અદેટ શબ્દાદિમાં ભોગેચ્છા કરવી. છલિઉંછળાયો, અનર્થને પ્રાપ્ત. અવકાંક્ષ-પાછળના ભોગે જોતો-જિનરક્ષિત. નિરવયખપાછળના ભાગે ન જોતો, તેનાથી નિસ્પૃહ, ગતઃ-વિદન રહિત, સ્વસ્થાનને પામના તે જિનપાલિત.
ઉપર દષ્ટાંતનો અનુવાદ કહ્યો. દષ્ટાંતિક (નિકર્ષ) આ પ્રમાણે છે. • પ્રવનસાર - ચારિ પામ્યા પછી, નિસ્વકાંક્ષ-ભોગો ભજ્યા પછી, તેનાં પ્રતિ નિરપેક્ષઅભિલાષ રહિત થવું. તેથી ગાથાભ્યાત્રિ સ્વીકાર્યા પછી, ભોગોની અભિલાષા કરી, જિનરક્ષિતવતુ ઘોર સંસામાં પડે છે, તેમ ન કરીને જિનપાલિત વત્ તરી જાય છે.
હવે વ્યાખ્યા દ્વારા વિશેષ ઉપનય કહે છે - જે રક્તદ્વીપદેવી તે અવિરતી અને મહાપાપ છે, જે લાભાર્થી વણિક તે ભૌતિક સુખના કામી જીવો છે. જે તેઓએ ડરીને શળીએ ચડેલ પુરષ જોયો, તે સંસારના દુ:ખથી રેલ, તેની જેમ ધર્મકથક. જેમ તેના વડે તેણીને દુ:ખોના ઘોર કારણો કહ્યા, પછી શૈલક યક્ષથી વિસ્તાર થશે • પણ બીજાથી નહીં. તે રીતે ધર્મકથકો ભવ્યોને અવિરતિ સ્વભાવ કહેશે - બતાવશે, જીવો સર્વ દુઃખના હેતુભૂત વિષયોથી વિરમશે, દુ:ખાસ્ત જીવોને જિનેન્દ્રના ચરણનું શરણ કહ્યું છે. તે રીતે જ આનંદરૂ૫ નિર્વાણ સાધન દર્શાવે છે. જે રીતે તેમના વડે રુદ્ધ સમુદ્ર તરાયો, તેમ સંસાર તરાયો, જે રીતે તેમનું સ્વગૃહે ગમન કહ્યું, તે રીતે નિર્વાણ ગમન જાણવું. જે રીતે તે દેવીમાં મોહિતમતિ થઈ શૈલકની પીઠથી ભ્રષ્ટ થયો અને હજારો શાપદથી પ્રચુર સાગરમાં નિધન પામ્યો, તેમ અવિરતિથી નટિત, ચાથિી ચ્યવીને શ્વાપદ રૂ૫ દુ:ખથી આકીર્ણ, દારુણ સ્વરૂપ અપાર સંસાર સાગરમાં પડે છે. જે રીતે દેવી વડે ક્ષોભ પામ્યા વિના સ્વસ્થાન અને જીવિતસુખને પામ્યો, તેમ ચાસ્ટિસ્થિત સાધુ, ક્ષોભ પામ્યા વિના નિર્વાણને પામે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #99
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૦/
૧
૧૮૩
૧૮૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ • x • છાયા-પાણી આદિમાં પ્રતિબિંબ લક્ષણ કે શોભા, પ્રભા-ઉદ્ગમન સમયમાં, ઓયાએ-દાહ અપનયન આદિ સ્વકાર્ય કરણ શકિતચી, લેસ્યા-કિરણરૂપ, મંડલ વૃત.
ક્ષાંતિ આદિ ગુણની હાનિ-કુશીલ સંસર્ગ, સદ્ગરની અપર્યાપાસના, રોજ પ્રમાદ પદના સેવન, તથાવિધ ચાઆિવરણ કર્મના ઉદયથી થાય છે, તેના વિષીતપણાથી ગુણવૃદ્ધિ થાય છે. આ પ્રમાણે દ્વીયમાન જીવોને વાંછિત નિવણ સુખની પ્રાપ્તિ થતી નથી, તે અતર્ય છે.
કહ્યું છે - કણપક્ષના ચંદ્રની જેમ પ્રમાદ પર પદે પદે ઘટે છે, તે રીતે દ્રવ્યથી ઉગ્રહ-વિગ્રહ-નિરંજન પણ ઈયિતને ન પામે. ગુણથી વઘતા એવાને જ વાંછિતાર્યની પ્રાપ્તિ થાય છે. વિશેષ યોજના આ પ્રમાણે છે - જેમ ચંદ્ર, તેમ સાધુ, જેમ રાહુ ચંદ્રને અવરોધે, તેમ પ્રમાદ સાઘને અવરોધે છે. વણદિ ગુણગણ માફક કામાદિ શ્રમણ ધમાં જાણવો. જેમ પૂર્ણ એવો પણ ચંદ્ર, રોજ હાનિ પામતા, અંતે સર્વથા નાશ પામે છે. તેમ પૂર્ણ ચાસ્ત્રિી પણ કુશીલ સંગદિથી નાશ પામે છે. પ્રમાદી થયેલ સાધુ, પ્રતિદિન
માદિથી હાનિ પામે છે, પછી નષ્ટ ચારુિ થઈ દુ:ખને પામે છે, હીનગુણ પણ થઈને શુભગુરુ યોગાદિ જનિત સંવેગથી, વઘતા જતાં ચંદ્રની જેમ પૂર્ણસ્વરૂપ થાય છે,
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ક અધ્યયન-૧૦-“ચંદ્ર” ક.
— xxxxo હવે દશમાં અધ્યયનની વ્યાખ્યા, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વે અવિરતિ વશવર્તી અને અવશવર્તીના અનર્ચ-અર્ચ કહ્યા. અહીં ગુણ-હાનિ વૃદ્ધિ લક્ષણ અનર્ચ-અર્સ પ્રમાદી-ચપમા કહે છે. • સૂગ-
૧૧ - ભગવના છે શ્રમણ ભગવતે નવમાં જ્ઞાત અદયયનનો આ અર્થ કહ્યો, તો દશમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
હે જંબૂા તે કાળે, તે સમયે રાજગૃહનગરે સ્વામી પધાર્યાગૌતમસ્વામીએ પૂછયું - ભગવન્! જીવ કઈ રીતે વૃદ્ધિ કે હાનિ પામે છે?
હે ગૌતમાં જેમ કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર, પૂનમના ચંદ્રની અપેક્ષાઓ વ-સૌમ્યતા-નિધતા-કાંતી-દીતી. યુક્તિ-છાયા-પ્રભા-ઓજસ-લેયા અને મંડલથી હીન હોય છે. ત્યારપછી બીજનો ચંદ્ર, એકમના ચંદ્રની અપેક્ષાએ વર્ષ યાવ4 મંડલથી હીન હોય છે. ત્યારપછી ત્રીજનો ચંદ્ર, બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણ યાવતું મંડલથી હીન હોય છે. આ પ્રમાણે આ ક્રમથી હીન થતા-થતા યાવતું અમાસનો ચંદ્ર, ચૌદશના ચંદ્રની અપેક્ષાઓ વર્ણ ચાવત મંડલથી નષ્ટ હોય છે.
આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ કે સાદdી યાવતું દીક્ષા લઈને અંતિ, મુકિત, ગુપ્તિ, આર્જવ, માઈલ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા, બહાચર્યવાસથી હીન થાય છે. ત્યારપછી ક્રાંતિ યાવતું બહાવિાસથી હીન, હીનતર થતો જાય છે. એ પ્રમાણે નિશે કમeણી ઘટતા-ઘટતા સાંતિ ચાવતું બ્રહ્મચર્યથી નષ્ટ થાય છે.
જેમ શુક્લ પક્ષના એકમનો ચંદ્ર, અમાસના ચંદ્રની અપેક્ષાએ વણ ચાલતું મંડલથી અધિક હોય છે. ત્યારપછી બીજનો ચંદ્ર, એકમના ચંદ્રની અપેક્ષાઓ વણ ચાવતું મંડલથી અધિકતર હોય છે. એ પ્રમાણે એ ક્રમથી વાતા-વધતા ચાવતુ પૂર્ણિમાનો ચંદ્ર, ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ યાવતું મંડલથી પ્રતિપૂર્ણ હોય છે.
આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો : યાવ4 dજ્યા લઇને tiતિ ચાવતું બ્રહ્મચર્યાસી અધિક થાય છે. પછી અધિકતર થાય છે, આ ક્રમે વધતા-વધતા ચાવતું બહાચયવાસથી પ્રતિપૂર્ણ થાય છે.
હે બ્રા આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે દશમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું તિને કહું છું.
વિવેચન-૧૪૧ -
બધું સુગમ છે. જીવોનું દ્રવ્યથી અનંતત્વ અને પ્રદેશથી પ્રત્યેકનું અસંખ્યાતપ્રદેશવથી અવસ્થિત પરિણામવવી, ગુણો વડે વધે અથવા ઘટે છે. પહેલા હાનિ કહી છે. પણિહાએ • અપેક્ષાઓ. વર્ણ-શુકલતા લક્ષણ, સૌમ્યતા-સુખ દર્શનીયપણે, નિગ્ધતા-અરૂક્ષતા, કાંતિ-કમનીયતા, દીપ્તિ-દીપન, જુત્તિ-આકાશ સંયોગથી યુક્તિ,
Page #100
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૧/૧૪૨
× અધ્યયન-૧૧-“દાવદ્રવ” — * — x — x - x —
૧૮૫
૦ હવે ૧૧-માંની વ્યાખ્યા. પૂર્વની સાથે આ સંબંધ છે - પ્રમાદી-અપ્રમાદીના ગુણની હાનિ-વૃદ્ધિ કહી, અહીં માર્ગ આરાધના-વિરાધના
- સૂત્ર-૧૪૨ -
ભગવન્ ! જો દશમાનો આ અર્થ છે, તો ૧૧-માંનો શું છે ?
હૈ બૂ! તે કાળે, તે સમયે રાજગૃહે ગૌતમે આમ પૂછયું – ભગવના જીવ કઈ રીતે આરાધક કે વિરાધક થાય? ગૌતમ! જેમ એક સમુદ્રના કિનારે દાવદ્રવ નામે વૃક્ષ હતું. તે કૃષ્ણવર્ણી યાવત્ ગુચ્છ રૂપ હતું. તે છત્ર-પુષ્પ-ફળ-હરિતતાથી મનોહર, શ્રી વડે અતી શોભિત હતું. જ્યારે દ્વીપ સંબંધી ઈત્ પુરોવાત, વાત, મંદવાત, મહાવાત વાય છે, ત્યારે ઘણાં દાવદ્રવ વૃક્ષો, પત્રાદિયુક્ત યાવત્ સ્થિર રહે છે. કેટલાંક દાવદ્રવ વૃક્ષો, જીર્ણ થઈ ઝડી જાય છે. તેથી ખરી પડેલ પાંડુપુત્રપુફળ યુકત થઈ, શુષ્ક વૃક્ષ માફક પ્લાન થઈને રહે છે.
આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી યાવત્ દીક્ષા લઈ, ઘણાં શ્રમણાદિ ચારેના પ્રતિકૂળ વચનાદિને સમ્યક્ રીતે સહે છે ચાવત્ વિશેષરૂપે સહે છે, પણ ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચન સમ્યક્ રીતે યાવત્ વિશેષરૂપે સહેતા નથી, તે દેશવિરાધક છે.
આયુષ્યમાન શ્રમણો! જ્યારે સામુદ્રક ઈત્ પુરોવાત યાવત્ મહાવાત વાય છે, ત્યારે ઘણાં દાવદ્ધવ વૃક્ષો જીર્ણ થઈ, ઝડી યાવત્ શ્વાન થઈને રહે છે, કેટલાંક દાવદ્રવ વૃક્ષો, પત્ર-પુષ્પ યુક્ત થઈ યાવત્ ઉપશોભિત થઈને રહે છે, તેમ જે આપણાં સાધુ-સાધ્વી, દીક્ષા લઈને ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના ઉપસર્ગને સારી રીતે સહે છે, પણ ઘણાં શ્રમણાદિ ચારેના નથી સહેતા, તેને મેં દેશ આરાધક કહ્યા છે.
આયુષ્યમાન્ શ્રમણો ! જ્યારે દ્વીપ કે સમુદ્ર સંબંધી ઈત્ પુરોવાત યાવત્ મહાવાત વહેતો નથી, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો જીર્ણ થઇ, ઝડે છે, એ રીતે હે શ્રમણો ! યાવત્ પવર્જિત થઈને, ઘણાં શ્રમણાદિ ચારેના, ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચન સમ્યક્ રીતે સહેતા નથી, તેવા પુરુષને મેં સર્વ વિરાધક કહેલ છે.
આયુષ્યમાત્ શ્રમણો ! જ્યારે દ્વીપ અને સમુદ્ર સંબંધી, ઈત્ પુરોવાતાદિ યાવત્ વહે છે, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો પત્રિત યાવત્ સુશોબિત રહે છે. એ રીતે આપણાં જે સાધુ-સાધ્વી દીક્ષા લઈ ઘણાં શ્રમણાદિ ચારેના, ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના વચનો સમ્યક્ સહે છે, એવા પુરુષને મેં સવરિાધક કહ્યો છે. આ પ્રમાણે, ગૌતમ ! જીવો આરાધક કે વિરાધક થાય છે. હે જંબૂ ! ભગવંત મહાવીરે ૧૧- માંનો આ અર્થ કહ્યો, તે હું કહું છું.
• વિવેચન-૧૪૨ :
બધું સુગમ છે. આરાધક-જ્ઞાનાદિ મોક્ષ માર્ગના વિરાધક પણ તેનાજ.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીવિચગા-દ્વીપ સંબંધી. ઈષત-થોડો, પુરોવાત-સસ્નેહ વાત-પવન, અથવા પૂર્વ દિશાનો વાયુ. પથ્યવાત - વનસ્પતિને હીતકર વાયુ અથવા પશ્ચિમી વાયુ. મંદ-ધીમે ચાલતો, મહાવાત-ઉડ વહેતો. અોગઇયા-કેટલાંક, થોડાં. જુણ-જીર્ણ, ઝોડ-પત્રાદિની ઝડવું. - ૪ - ૪ - અન્નઉત્થિય-બીજા તીર્થવાળા, દુર્રચનાદિ ઉપસર્ગોને સમ્યક્ સહેતા નથી. એવા પ્રકારનો પુરુષ જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો દેશવિરાધક છે - જેમ દાવદ્રવ્ય વૃક્ષ સમૂહ સ્વભાવથી દ્વીપના વાયુ વડે ઘણાં દેશે સમૃદ્ધિ અનુભવે, દેશથી અસમૃદ્ધિ અનુભવે. (૨) સમુદ્ર વાયુ વડે દેશથી અસમૃદ્ધિ અને દેશથી સમૃદ્ધિ. (૩) આ બંને વાયુના અભાવે સમૃદ્ધિ અભાવ. (૪) બંનેના સદ્ભાવે સર્વ સમૃદ્ધિ. આ ક્રમે સાધુ કુતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચનાદિને ન સહેતો ક્ષાંતિ પ્રધાન જ્ઞાનાદિ મોક્ષમાર્ગની દેશથી વિરાધના કરે. કેમકે શ્રમણાદિના બહુમાન વિષયોમાં દુર્રચનાદિ ખમવાથી બહુતર દેશની આરાધના છે. શ્રમણાદિના દુર્વચનાદિ ન સહે, પણ કુતીર્થિકાદિના સહે તે બહુ દેશનો વિરાધક અને દેશથી જ આરાધના કરે છે. બંનેના ન સહે તે સર્વથા વિરાધનામાં વર્તે છે અને સહે તો સર્વથા આરાધના કરે છે.
૧૮૬
આ જ વાત વિશેષ યોજનાથી ટુંકમાં આ રીતે – દાવદ્રવવન જેવા સાધુ, દ્વીપિચવાયુ તે શ્રમણાદિક સ્વપક્ષીય દુઃસહ વચનો. સામુદ્રીવાયુ તે અન્યતીર્થિકાદિના કુવચનો. કુસુમાદિ સંપત્તિ તે શિવ માર્ગ આરાધના કુસુમાદિ વિનાશ તે શિવમાર્ગ વિરાધના. - x - સાધર્મિક વચનોને સહેવા વડે ઘણી આરાધના. બીજાના ન સહેવા
તે શિવમાર્ગની થોડી વિરાધના. ઈત્યાદિ - ૪ - શેષ વર્ણનનો ગાયાર્થ ઉપર કહેવાઈ
ગયા મુજબ જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #101
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૨/૧૪૩,૧૪૪
અધ્યયન-૧૨-‘ઉદક'
— * - * — * - * —
૧૮૩
૦ હવે અધ્યયન-૧૨-ની વ્યાખ્યા કરીએ છીએ. તેના સંબંધ આ - અનંતર
જ્ઞાતમાં ચાત્રિ ધર્મનું વિરાધકત્વ-આરાધકત્વ કહ્યું, અહીં ચાસ્ત્રિ આરાધકત્વ ભવ્યોને સદ્ગુરુ પરિકર્મણાથી થાય છે તે - ૪ - કહે છે –
- સૂત્ર-૧૪૩,૧૪૪ :
[૧૪૩] ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ૧૧-મા જ્ઞાતનો આ અર્થ કહ્યો છે, તો બારમા જ્ઞાત અધ્યયનનો શો અર્થ છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે ચંપાનગરી-પૂર્ણભદ્ર ચૈત્ય-જિતશત્રુ રાજાધારિણી દેવી-દીનશત્રુકુમાર યુવરાજ હતા. સુબુદ્ધિ અમાત્ય યાવત્ રાજ્યરાનો
ચિંતક, શ્રાવક હતો.
તે ચંપાનગરી બહાર, ઈશાનખૂણામાં એક ખાઈમાં પાણી હતું, તે મેદ, ચરબી, માંસ, લોહી, પરુ, સમૂહથી યુક્ત હતું. મૃતક શરીરથી વ્યાપ્ત, અમનોજ્ઞ વર્ણ યાવત્ સ્પર્શયુકત હતું. જેમ કોઈ સર્પ કે ગાયનું મૃતક યાવત્ મૃત-કુક્ષિતવિનષ્ટ-કીડા વ્યાપ્ત દુર્ગંધ વાળું હતું, કૃમિ સમૂહથી પરિપૂર્ણ, જીવોથી ભરેલું, અશુચિ-વિકૃત-બીભત્સ દેખાતું હતું. શું તે આવું હતું ? ના, તેમ નથી. તેનાથી પણ અનિષ્ટતર યાવત્ ગંધવાળું તે પાણી હતું.
[૧૪૪] ત્યારે તે જિતશત્રુ રાજા અન્ય કોઈ દિવસે રત્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત શરીર, ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિ સાથે ભોજન વેળાએ ઉત્તમ સુખાસને બેસી વિપુલ અશનાદિ ખાતા યાવત્ વિચારે છે. જમીને પછી ચાવત્ શુચિભૂત થઈને તે વિપુલ અશનાદિ વિષયમાં યાવત્ વિસ્મય પામીને ઘણાં ઈશ્વર યાવત્ આદિને કહ્યું –
અહો, દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશનાદિ ઉત્તમ વર્ણ યાવત્ સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય-વિસ્વાદનીય-પુષ્ટિકર-દીપ્તિકર - દર્પણીય-મદનીય બૃહણીય-સર્વેન્દ્રિય અને ગાને આહ્લાદક છે. ત્યારે તે ઘણાં ઈશ્વર યાવત્ આદિએ જિતશત્રુને કહ્યું – હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમ આ મનોજ્ઞ અશનાદિ સાવત્ આહ્લાદક છે.
ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિ અમાત્યને કહ્યું – ઓ સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશનાદિ યાવત્ આહ્લાદનીય છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુની આ વાતનો આદર ન કરીને યાવત્ મૌન રહ્યો. ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને બીજી-ત્રીજી વખત આમ કહેતા જિતત્રુ રાજાને આમ કહ્યું – હું આ મનોજ્ઞ અશનાદિમાં જરા પણ વિસ્મીત નથી. હે સ્વામી ! શુભ શબ્દ પુદ્ગલો પણ અશુભ શબ્દપણે પરિણમે છે અને અશુભ શબ્દ પુદ્ગલો પણ શુભ શબ્દપણે પરિણમે છે. એ રીતે સુરૂપ-સુગંધ-સુરસ અને સુખ સ્પર્શે પણ (અનુક્રમે) દુરૂપ-દુર્ગંધ-દુરસ અને દુઃખ સ્પર્શપણે પરીણમે છે અને દુરૂપ આદિ પુદ્ગલો પણ સુરૂપ આદિ પુદ્ગલપણે પરીણમે છે. હે વામી ! પુદ્ગલો પ્રયોગ અને વિસા પરિણત પણ હોય છે.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યના આ કથનનો આદર ન કર્યો, જાણ્યો નહીં, પણ મૌન થઈને રહ્યો.
૧૮૮
ત્યારપછી જિતશત્રુ અન્ય કોઈ દિવસે સ્નાન કરી, ઉત્તમ અશ્વની પીઠ ઉપર સવાર થઈને, ઘણાં ભટ-સુભટ-સાથે ઘોડેસ્વારીને માટે નીકળ્યો અને તે ખાઈના પાણી પાસે પહોંચ્યો. ત્યારે તે ખાઈના પાણીની અશુભ ગંધથી અભિભૂત થઈને પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકી દીધું. તે એકાંતમાં ચાલ્યો ગયો. તે ઘણાં ઈશ્વરાદિને કહ્યું
-
અહો દેવાનુપિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ આદિથી છે, જેમકે સર્પનું મૃતક સાવત્ તેથી પણ અમણામતર છે. ત્યારે તે રાજા, ઈશ્વર આદિ યાવર્તી પણ એમ બોલ્યા કે – હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમજ છે. આ ખાઈનું પાણી વણથી અમનોજ્ઞ છે, જેમ સર્પનું મૃત ક્લેવર યાવત્ અમણામતર છે.
ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું – અહો સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી, વણથી મનોજ્ઞ છે, જેમકે – સર્પનું મૃતક યાવત્ અમણામતક છે. ત્યારે સુબુદ્ધિ અમાત્ય યાવત્ મૌન રહ્યો. ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બીજી-ત્રીજી વખત પણ કહ્યું ઈત્યાદિ પૂર્વવત્. ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય, જિતશત્રુ રાજાએ બે-ત્રણ વખત આમ કહેતા, તેણે કહ્યું – હે સ્વામી ! હું આ ખાઈના પાણીથી કોઈ આશ્ચર્ય નથી. હે સ્વામી ! શુભ શબ્દ પુદ્ગલ પણ અશુભ શબ્દપણે પરિણમે છે, આદિ પૂર્વવત્ યાવત્ પ્રયોગ-વિસસા પરિણતપણ છે. ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિના કથનનો આદર ન કર્યો
જિતશત્રુએ કહ્યું – હે દેવાનુપિય ! તું તને પોતાને, બીજાને અને બંનેને ઘણી અસદ્ભાવ ઉદ્ભાવના અને મિથ્યાભિનિવેશથી યુગ્રાહિત અને વ્યુત્પાદિત કરતો ન વિચર. ત્યારે સુબુદ્ધિને આ પ્રકારે મનોગત સંકલ્પ થયો કે – અહો ! જિતશત્રુ રાજા, સતવરૂપ-તથ્ય-અવિતથ-સદ્ભુત-જિનપજ્ઞતા ભાવોને જાણતો નથી. તેથી મારે ઉચિત છે કે હું રાજાને સત્તત્ત્વરૂપ-તથ્ય-વિતથ અને સદ્ભુત, જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવીને આ વાત સ્વીકારાવું.
આ પ્રમાણે વિચારીને વિશ્વાસુ પુરુષો સાથે, માર્ગમાંથી નવા ઘડા અને વસ્ત્ર લીધા, લઈને સંધ્યાકાળ સમયે પતિલ મનુષ્યોજ આવાગમન કરતા હોય ત્યારે ખાઈના પાણી પાસે આવી, તેને ગ્રહણ કરાવીને નવા ઘડામાં ગળાવ્યુ, નવા ઘડામાં નંખાવીને, તેને લાંછિત-મુદ્રિત કરાવ્યા. પછી સાત રાત્રિ, તેને રહેવા દીધું, ફરી નવા ઘડામાં ગળાવી, નવા ઘડામાં નંખાવી, તેમાં તાજી રાખ નંખાવીને તેને લાંછિત-મુદ્રિત કરાવ્યા. સાત રાત્રિ રખાવીને, ત્રીજી વખત નવા ઘડામાં નંખાવી યાવત્ સાત રાત્રિ રહેવા દીધા.
આ પ્રમાણે આ ઉપાય વડે વચ્ચે-વચ્ચે ગળાવી, વચ્ચે-વચ્ચે નંખાવી, વચ્ચે-વચ્ચે રખાવાતું પાણી સાત રાત્રિ-દિન રખાવ્યું.
ત્યારપછી તે ખાઈનું પાણી, સાત સપ્તાહમાં પરિણત થતુંથતું ઉદકરત્ન થઈ ગયું. તે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હલુ, સ્ફટિક જેવી આભાવાળું અને મનોજ્ઞ
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૨/૧૪૩,૧૪૪
૧૮૯ વણદિથી યુકત થઈ ગયું. આ સ્વાદનીય સાવ સર્વેદ્રિય અને ગામોને પ્રહલાદનીય થયું..
ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય, તે ઉદકરન પાસે આવ્યો. હથેળીમાં લઈને તે ચાખ્યું, તે ઉદકરનને મનોજ્ઞ વણદિયુક્ત તથા આસ્વાદનીયાદિ જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને, પાણીને સુસ્વાદુ બનાવતા ઘણાં દ્રવ્યોથી સંવાયું. પછી જિતશબુ રાજાના જળગૃહ કર્મચારીને બોલાવીને કહ્યું – તું આ ઉદન લઈને જિતત્ર રાજાને ભોજનવેળાએ પીવા માટે આપજે. ત્યારે તે પાણી આપનારે સુબુદ્ધિની આ વાત સાંભળીને તે ઉદકરન લીધું, લઈને જિતળુ રાજાને ભોજનવેળાએ ઉપસ્થિત કર્યું.
ત્યારે જિતશત્રુ રાજા વિપુલ આશનાદિને આસ્વાદતો યાવત્ વિચરતો હતો. ભોજન કર્યા પછી ચાવતુ પરમશુભૂિત થઈને તે ઉદકરનમાં વિસ્મીત થઈને, તે ઘણાં રાજ, ઈશ્ચરાદિને યાવત્ કહ્યું - અહો, દેવાનુપિયો. આ ઉદકરની સ્વચ્છ યાવતુ પ્રહાદનીય છે. ત્યારે ઘણાં રાજ, ઈશ્ચરાદિએ રાવતું કહ્યું - હે સ્વામી ! જે તમે કહો છો ચાવતુ પૂર્વવત્ પ્રહાદનીય છે.
ત્યારે જિdણ રાજાએ પાણી ધાકને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા તું આ ઉદકરન ક્યાંથી લાવ્યો ? ત્યારે તે પાણીધારૂં જિતશણને કહ્યું - હે સ્વામી ! મેં આ ઉદકરન સુબુદ્ધિ પાસેથી મેળવ્યું. ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિ અમાત્યને બોલાવીને કહ્યું – અહીં સુબુદ્ધિ ! કયા કારણે હું તને અનિષ્ટ આદિ છે, જેથી તું મને રોજ ભોજનવેળાએ આ ઉદકરન ઉપસ્થિત કરતો નથી ? તને આ ઉદકજન ક્યાંથી પ્રાપ્ત થયું ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું - હે સ્વામી ! આ તે જ ખાઈનું પાણી છે. ત્યારે જિતણુએ સુબુદ્ધિને પૂછયું -
હે સુબુદ્ધિ ! કયા કારણે આ તે ખાઈનું પાણી છે ? ત્યારે સુબુદ્ધિઓ જિતને કહ્યું - હે સ્વામી ! મેં તમને ત્યારે યુગલનું પરિણમન કહેલું, તમે તેની શ્રદ્ધા ન કરી, તેથી મને મનોગત સંકલ્પ ઉદ્ભવ્યો કે અહો! જિતળુ રાજ સત્ યાવતું ભાવની શ્રદ્ધા-પ્રતીતિ - રુચિ કરતા નથી, તે માટે ઉચિત છે કે જિતશણ રાજાને સત ચાવતું સદ્ભુત, જિનપજ્ઞત ભાવોને સમજાવીને આ અર્થ સ્વીકારાતું.
આ પ્રમાણે વિચારીને પ્રણિધાને બોલાવ્યો, યાવતું તેને કહ્યું કે તું આ ઉદકરન જિdશણ રાજાને ભોજન વેળાએ આપજે. તો આ કારણથી હે સ્વામી ! આ તે ખાઈનું પાણી છે.
ત્યારે જિતશત્રુ રાજાને સુબુદ્ધિ અમાત્યે આમ કહેતા, આ અર્થના શ્રદ્ધાદિ ન કર્યા. શ્રદ્ધાદિ કરતો અત્યંતર સ્થાનીય પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો . તમે જાઓ માર્ગમાંથી નવા ઘડા અને વો લ્યો ચાવતું aણીને સુસ્વાદુક દ્રવ્યોથી સુસ્વાદુ કરી, તેને તે રીતે જ - તે પ્રમાણે સંવારીને લાવો.
ત્યારપછી જિતશત્રુઓ ઉદકરનને હથેળીમાં લઈ આસ્વાધુ. તેને આરસ્વાદનીય ચાવતું સવેન્દ્રિય અને ગામોને પહ્નાદનીય જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવીને
કહ્યું –
' હે સુબુદ્ધિ ! તેં આ સત, તસ્ય યાવત સદ્ભુત ભાવો કયાંથી ઉપલબ્ધ થયા ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું – હે સ્વામી ! મેં સત યાવત્ ભાવો જિનવચનથી પ્રાપ્ત કર્યા છે.
ત્યારે જિતશણુએ સુબુદ્ધિને કહ્યું - હે દેવાનુપિય! હું તારી પાસે જિનવચન સાંભળવા ઈચ્છું છું ત્યારે સબદ્રિએ જિતPણને આશ્ચર્યકારી કેવલી પ્રજ્ઞત, ચતુમિ ધર્મ કહ્યો. જે પ્રકારે જીવકર્મ બંધ કરે છે, ચાવતુ પાંચ અણુવત છે કહ્યું. ત્યારે જિત, સુબુદ્ધિની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત થઈ સુબુદ્ધિને કહ્યું –
હે દેવાનુપિય ! નિગ્રન્થ પ્રવચનની હું શ્રદ્ધાદિ કરું છું ચાવતું જે રીતે તમે કહા, (તે રીતે) હું તમારી પાસે પાંચ અણુવ્રત સાત શિatlad યાવતું સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. - • હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારપછી તે જિdણ, સુબુદ્ધિ અમાત્ય પાસે પાંચ અણુવ્રત રાવતું ભાર ભેદ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી જિતશત્રુ શ્રાવક, જીવાજીવ જ્ઞાતા થઈ યાવત્ (સાધુસાળીને) પતિલાભિત કરતો વિચારવા લાગ્યો.
તે કાળે, સમયે સ્થવિરો પધાર્યા. જિતરબુ રાજ અને સુબુદ્ધિ નીકળ્યા. સુબુદ્ધિ દામ સાંભળ્યો, વિરોષ એ કે – જિતeગુને પૂછીશ ચાવતુ પ્રવજ્યા લઈશ. • • સુખ ઉપજે તેમ કરો.
ત્યારે સુબુદ્ધિ, જિતષ્ણુ પાસે આવ્યો. આવીને કહ્યું - હે સ્વામી ! મેં તિરો પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ અને ઈચ્છિત-યતિચ્છિત છે. હે સ્વામી ! હું સંસારના ભયથી ડર્યો છું યાવતુ હું આપની અનુજ્ઞા પામીને યાવતુ દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે જિતષ્ણુએ સુબુદ્ધિને કહ્યું - હે દેવાનુપિય ! થોડાં વર્ષો રોકાઈને ઉદાર ચાવતું ભોગ ભોગવતા રહો, પછી આપણે બંને સાથે સ્થવિરો પાસે મુંડ થઈને યાવ4 દીક્ષા લઈશું. ત્યારે સુબુદ્ધિ જિતશત્રુની આ વાતને સ્વીકારે છે. ત્યારે તે જિતનું અને સુબુદ્ધિને સાથે વિપુલ માનુષી ભોગ અનુભવતા ભાર વર્ષ વીત્યા.
તે કાળે, તે સમયે, સ્થવિરો પધાર્યા ત્યારે જિતશત્રુઓ ધર્મ સાંભળ્યો, ઈત્યાદિ. વિશેષ આ - સુબુદ્ધિને બોલાવું, મોટા પુત્રને રાજ્યમાં સ્થાપુ, પછી આપની પાસે દીક્ષા લઈશ. -- સુખ ઉપજે તેમ કરો. • • પછી જિતમુ પોતાના ઘેર આવ્યો. સુબુદ્ધિને બોલવીને કહ્યું - હું સ્થવિરો પાસે યાવતું દીક્ષા લઈશ. તું શું કરીશ ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું – ચાવતું કોણ બીજી આધાર છે ? યાવતુ દીક્ષા લઈશ. • • જે તું ચાવત દીક્ષા લેવી છે, તો જ, અને મોટા "મને કુટુંબમાં સ્થાપી, શિબિકામાં આરૂઢ થઈ. મારી પાસે ચાવતુ અહીં આવ. ત્યારે સુબુદ્ધિ યાવતું આવ્યો.
ત્યારે જિતશત્રુઓ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – તમે જાઓ અને
Page #103
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૨/૧૪૩,૪૪
૧૧
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૧૩-“દુર” ક.
- x - x - - - o Q ૧૩-માં અધ્યયનની વ્યાખ્યા. પૂર્વના સાથે આ સંબંધ છે • ત્યાં સંસર્ગથી ગુણોત્કર્ષ કહ્યો, અહીં ગુણાપકર્ષ કહે છે.
સૂઝ-૧૪૫
દીન બુકુમારની રાજ્યાભિષેક સામગ્રી લાવો. વાવ4 અભિષેક કર્યો, ચાવત દીક્ષા લીધી. પછી જિત5, ૧૧અંગ ભણી, ઘણાં વર્ષો દીu પાળી, માસિકી સંખના કરી સિદ્ધ થયા. પછી સુબુદ્ધિ ૧-અંગ ભણી, ઘણાં વર્ષો વાવત સિદ્ધ થયા.
હે જંબૂ! ભ• મહાવીરે ૧ર-માં જ્ઞાનનો અર્થ કહ્યો. • વિવેચન-૧૪૩,૧૪ -
બધું સુગમ છે. ફરિહોદ-પરિખા ઉદક, વૃત ખાઈનું જળ. • x - = આદિ, મેદ આદિનો પટલ-સમૂહ, પોઢેડ-મૃતકોનું વિલિન જેમ કે દ્વિપદ આદિના ક્લેવર, સપિિદ ક્લેવરને વિશેષથી કહે છે :- મૃત-જીવ વિમુક્ત માત્ર કુચિત-કંઈક દુર્ગધ. વિનોટ-ઉજૂનત્વાદિ વિકાર વતુ. કમિણું-કૃમિવત, વ્યાપા-સમળી આદિ દ્વારા ભઠ્ઠાણથી બીભત્સતાને પ્રાપ્ત દુરભિ ગંધ-વીવતર દુષ્ટ ગંધ. • x • પ્રયોગ-જીવા વ્યાપારથી, વિશ્રા-સ્વાભાવિક પરિણત-અવસ્થાંતરને પ્રાપ્ત. અંધ-પુદ્ગલના સંચયરૂપ
અસબભાવુભાવણા - રાસ ભાવોની - વસ્તુની કે વસ્તુ ધર્મોની જે ઉભાવનાઉોપણા, મિથ્યાવાભિનિવેશ-વિપર્યય અભિમાન વડે, વ્યગ્રાહી-વિવિઘવ અને આધિથી ગ્રહણ કરતો, વ્યુત્પાદય-અવ્યા મહિને વ્યુત્પન્ન કરતો સ0-વિધમાન, તસ્ય-dવરૂ૫, તથ્ય-સત્ય, અવિતથ. - X • અથવા આ શબ્દો એકાઈક છે. * * • Uત - પુદ્ગલોના શાપર-જાપર પરિણામ રૂપ અર્થ. ઉપાદાપયિતું-ગ્રહણ કરવાને માટે, અંતરાવણાઉ-પરિખા ઉદકના માર્ગમાં વર્તતી કુંભાના હાટમાંથી સર્જનારતુરંતની સખ. અ૭-નિર્મળ, પથ્ય-આરોગ્યકર, જાન્ય-પ્રધાન, તનુક-Gધુ, સંભારયતિસંકૃત કરે છે.
ઉપનય-મિથ્યાત્વ મોહિત મનથી પાપ પ્રયકત એવા વિગુણ પ્રાણી, પરિખોદક વત્ ઉત્તમ ગુરૂકૃપાથી ગુણી થાય છે.
ભગવાન ! જે શ્રમણ ભગવંતે બારમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો તેરમાં આધ્યાનનો શો અર્થ કહો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહ, ગુણશીલ ચેત્ય હતું. ભગવત પધાયાં, પાર્ષદા નીકળી. ••• તે કાળે, તે સમયે સૌધર્મકલ્પમાં દરાવતુંસક વિમાનમાં સુધમસિભામાં, દુક સિંહાસને દુરદેવ કooo સામાજિક, ચાર અમહિલી, પપદા સહિતe “સૂયભિદેવ” માફક ચાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબુદ્વીપને વિપુલ અવધિજ્ઞાન વડે રાતો-રાતો યાવત્ સૂયભદેવ"ની માફક નૃત્યવિધિ દેખાડીને પાછો ગયો.
ભગવન / ઓમ મંત્રીને ભગવાન ગૌતમે, શ્રમણ ભગવત મહાવીરને વાંદી, નમીને કહ્યું - અહો ! ભગવન! દદેવ મહર્વિક આદિ છે, તો ભગવન તે દદુરદેવની તે દિવ્ય દેવદ્ધિ આદિ કયાં ગઈ? ગૌતમ / શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. (અહીં) કૂટાગારનું દેeld (ાણવું).
ભગવદ્ ! તે દદુરદેવે, તે દિવ્ય દેવદિ4 ક્યાંથી પ્રાપ્ત થાવ અભિરીનુખ કરી ? ગૌતમ ! જ જંબૂદ્વીપના ભરત માં રાગૃહમાં ગુણશીલ ત્ય હતું. શ્રેણિક રાજા હતો. તે જ રાજગૃહમાં નંદ મણિકાર શ્રેષ્ઠી રહેતો હતો, જે ઋદ્ધિમાન, તેજસ્વી આદિ હતો.
તે કાળે, તે સમયે, હે ગૌતમ ! હું આવ્યો, પર્વદા નીકળી, વેણિક રાજા નીકળ્યો, ત્યારે તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ આ વૃત્તાંત ગણીને, સ્નાન કરી, પગે ચાલીને યાવતુ પશુપામે છે, નદૈ ધર્મ સાંભળ્યો, પાવક થયો. ત્યારે હું રાજગૃહથી નીકળી બહારના જનપદમાં વિચર્યો.
ત્યારે તે નંદ મક્ષિકારે અન્ય કોઈ દિને, સાધુના દર્શન-ઉપાસનાઅનુશાસન અને જિનવચનક્રવણના અભાવે સમ્યકત્વ પર્યાયિો ક્રમશઃ હીનહીન થતાં, મિશ્રાવ પ્રયયિોની કમશઃ વૃદ્ધિ પામતા-પામતા મિસ્ત્રાવ પ્રતિપn થઈ ગયો.
ત્યારે નંદ મક્ષિકાને કોઈ દિને ગ્રીષ્મકાલ સમયે, જેઠ માસમાં આમ ભકત સ્વીકાર્યો પછી પૌષધશાળામાં યાવત રહ્યો. ત્યારે નંદને અમ ભકતમાં પરિણવ હતો ત્યારે વસ્ત્ર, ભુખથી અભિભૂત થઈને આવો મનગd સંકલ્પ થયો • તે ઈશ્વર આદિ યાવતુ ધન્ય છે, જેમની રાજગૃહની બહાર ઘણી વાવ,
કરિણી યાવતુ સર પંકિતઓ છે. જ્યાં ઘwાં લોકો સ્નાન કરે છે, gણી પીએ છે, પાણી ભરે છે. તો મારે માટે ઉચિત છે કે આવતીકાલે, સૂર્ય ઉગ્યા પછી શ્રેણિક રાજાને પૂછીને રાજગૃહની બહાર ઈશાન દિશામાં વૈભાર પર્વતની
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૩/૧૪૫
૧૯૩ સમીપે વાસ્તુપાઠક પસંદિત ભૂમિ ભાગમાં વાવ4 નંદ પુષ્કરિણી ખોદાવું, આ પ્રમાણે સંકલ્પ કર્યો
બીજે દિવસે ચાવતુ પૌષધ પાર્યો પારીને નાન કરી, લલિકર્મ કરીને મિત્ર, જ્ઞાતિયાવતુ પરીવરીને મહાઈ ચાવતું રાજાને યોગ્ય પામૃત લઈને શ્રેણિક રાજ uસે આવ્યો. ચાવતું પ્રાકૃત ઉપસ્થિત કર્યું. પછી કહ્યું - હે સ્વામી! હું આપની અનુજ્ઞા પામીને રાજગૃહની બહાર પાવતુ ખોદાવવાને ઈચ્છું છું. હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી નંદ, શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને, હર્ષિત થઈને રાજગૃહની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો, પછી વાસ્તુપાહક પસંદિત ભૂમિ ભાગમાં નંદા પુષ્કરિણી ખોદાવવાને પ્રવૃત્ત થયો. ત્યારપછી તે નંદા પુષ્કરિણી અનુક્રમે ખોદાતા-ખોદાત પુષ્કરિણી થઈ ગઈ તે ચતુષ્કોણ, સમતીર, અનુપૂર્વ-જુનાd-તાપ-શીતલ જળવાળી થઈ. જળસ્ત્ર, બિસતત અને મૃણાલોથી આચ્છાદિત થઈ. ઘણાં ઉત્પલ-usdકુમુદ-નલિન-સુભગન્સૌગંધિક-પુંડરીક-મહાપુંડરીક-શત-સહસત્ર-કમલ-કેસર યુક્ત થઈ. પરિહત્વ જલતંતુ ભ્રમણ કરતા મદોન્મત્ત ભ્રમર, અનેક પક્ષી યુગલ દ્વારા કરેલ શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી-ગુંજવા લાગી. • x•
ત્યારપછી તે નંદમણિકારે નંદા પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડને અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરતા, તે વનખંડ કૃણ યાવત્ નિકુરભભૂત, મયુwયુક્ત યાવત ઉપશોભિત થઈ ગયા. ત્યારપછી નદે પૂવય વનખંડમાં એક મોટી ચિમસભા કરાવી, તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, પ્રાસાદીય હતી. ત્યાં ઘણાં કૃષ્ણ ચાવતુ શુકલવણી કાઠ-પુસ્તકચિત્ર-લેણુ-ગ્રથિત-વેષ્ટિમ-પૂરિમ-સંપતિમ કમની નિીય [કલાકૃતિઓ હતી.
ત્યાં ઘણાં આસનો, શયનો, નિરંતર પાથરેલા રહેતા હતા. તેમાં ઘણાં નટ, નૃત્યક યાવત દૈનિક ભોજન-વેતનવામાં પુરુષો હતા, જે તાલાયર કર્મ કરતા વિચારતા હતા. રાજગૃહથી નીકળેલ ઘણાં લોકો ત્યાં આવીને પહેલાથી રાખેલ આસન, શયને બેસતા-જુતા, કથાદિ સાંભળતા નાટકાદિ જોતાં, શોભા અનુભવતા સુખ-સુખે વિચરતા હતા.
ત્યારપછી નંદે દક્ષિણી વનખંડમાં એક મોટું રસોઈગૃહ રાવ્યું, તે અનેક સ્તંભ સંનિવિષ્ટ યાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં પુરુષો દૈનિક ભોજન-વેતનથી હતા, તે વિપુલ શનાદિ તૈયાર કરતા હતા. તે ઘણાં શ્રમણ-બ્રાહાણ-અતિથીપણ-વનપકોને આપતા હતા.
ત્યારપછી નંદમણિકારે પશ્ચિમી વનખંડમાં એક મોટી ચિકિત્સાશાળા કરાવી, તે અનેક શd dભ સંનિવિષ્ટ યાવતુ પ્રતિરૂપ હતી, ત્યાં ઘણાં વૈધો-વૈધ પુત્રો, જ્ઞાયક-યુગો, કુશલ-કુશલ પુત્રો, દૈનિક ભોજન-વેતનથી નિયુક્ત કરાયેલ હતા. તેઓ ઘણાં રોગ-પ્લાન-વ્યાધિત અને દુર્બલોની ચિકિત્સા કરતા વિચારતા હતા. ત્યાં બીજા પણ ઘણાં પરણો દૈનિક વેતન-ભોજનથી હતા, જે વ્યાધિત યાવ4 દુબલોને ઔષધ, ભેસજ, ભોજન, પાણી વડે પ્રતિચાર કર્મ કરતા 14/13].
વિચરતા હતા.
ત્યારપછી તે નદૈ ઉત્તરી વનખંડમાં એક મોટી અલંકારસભા કરાવી. તે અનેક શત સંભો પર બનેલી યાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં આલંકારિક પુરો દૈનિક ભોજન-વેતનથી રાખ્યા હતા. તે ઘણાં શ્રમણો, અનાથો, શ્વાનો, રોગીઓ, દુબલોના અલંકાસ્કર્મ કરતા રહ્યા હતા.
ત્યારપછી તે નંદા પુષ્કરિણીમાં ઘણાં સનાથ, અનાથ, પાંચિક, પથિક, કારોટિક, ઘસિયારા, વ્રણ-ત્ર-કાષ્ઠtહારક આદિ આવતા હતા. કેટલાંક નાના કરતા, કેટલાંક પાણી પીતા, કેટલાંક પાણી ભરતા, કેટલાંક પસીનો-જલ્લ-મલપરિશ્ચમ-નિદ્ધા-ભુખ-તરસ નિવારતા સુખે સુખે વિચરતા હતા. રાજગૃહથી નીકળતા ઘણાં લોકો શું કરતા હતા? તેઓ જલરમણ, વિવિધ મજન, કદલી-qતાગૃહોમાં પુNશય્યા અને અનેક પક્ષી સમૂહના શબ્દોથી યુક્ત પુષ્કરિણીમાં સુખે સુખે વિચરતા.
ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો સ્નાન કરતા, ઘણી પીતા, પાણી ભરતા, એકબીજાને આમ કહેતા – હે દેવાનુપિયા નંદમણિયાર ધન્ય છે, કૃતાર્થ છે, યાવતું તેનું જન્મ અને જીવન સફળ છે. જેની આવી ચાતુષ્કોણ વાવ પ્રતિરૂમ નંદા પુષ્કરિણી છે, ઈત્યાદિ પૂર્વવત વર્ણન ચારે વનખંડોનું નવું ચાવતું રાજગૃહથી નીકળતાં, ઘણાં લોકો ત્યાં આસન-શયનમાં બેસતાસુતાજોતા-શોભતા સુખે વિચરતા હતા.
તેથી તે નંદ મણિકાર ધન્ય, કૃતાર્થ કૃતપુન્યાદિ છે, તેણે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. ત્યારે રાજગૃહના શૃંગાટકાદિમાં ચાવતુ ઘણાં લોકોને પરસ્પર આમ કહેતા-પરૂપતા આદિ - X - X • સાંભળીને તે નંદ મણિકાર - X - X • હર્ષિત થયો, ધારાથી આહત કદંબવૃક્ષ સમાન તેની રોમરાજી વિકસ્વર થઈ, તે પરમ શાતાસુખ અનુભવતો વિચારવા લાગ્યો.
• વિવેચન-૧૪૫ -
બધું સુગમ છે. સરિયામ - “રાજપમ્નીય” સૂત્રમાં કરાયેલ સૂર્યાભિદેવનું વર્ણન અહીં જાણવું. • x - કેવલ-પરિપૂર્ણ, કલા-સ્વ કાર્ય કરણ સમર્થ. અથવા કેવલ એવો કલા. તેને જોતો જતો, શ્રમણ ભગવત મહાવીરને જોયા. કૂટાગાર દાંત-d આ રીતે છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમ ! કોઈ કુટાગારશાળા હતી. તે બહારથી અને અંદરથી આવરણયુક્ત અને છાણ આદિ ઉપલેપનથી લિપ્ત અને ગુપ્ત હતી. બહારથી પ્રાકાર વડે આવૃત અને અંદરથી ગુપ્ત અથવા ગુપ્ત દ્વારોમાં કેટલાંક બંધ કરેલ અને કેટલાંક બંધ ન કરેલ એવી. વાયુના પ્રવેશરહિત, નિવાતગંભીર. તે કૂટાગાર શાળાથી નજીક એક મોટો જનસમૂહ હતો. તેમણે એક મોટું વષતુિં વાદળ કે અભવાદળ કે મહાવાતને આવતો જોયો. તેઓ શાળામાં પ્રવેશીને રહ્યા. તે રીતે હે ગૌતમ! એમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી.
અસાધદર્શન-સાધુને ન જોવાથી. અપર્યાપાસના-સેવના ન કરવાથી. અનyશાસનયા-શિક્ષાના અભાવે. અશુશ્રુષણયા-શ્રવણેચ્છા અભાવ. સમ્યકcવપર્યય
Page #105
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૩/૧૪૫
૧૯૫
સમ્યકત્વરૂપ પરિણામ વિશેષ. મિથ્યાત્વપર્યય-મિથ્યાત્વ, વિપતિપન્ન-વિશેષથી પ્રતિપન્ન.
કાષ્ઠકર્મ-લાકડાની પુતળી આદિની રચના. એ રીતે બધે જાણવું. પુસ્ત-વસ્ત્ર, ગ્રથિમસૂત્ર વડે માળાની જેમ ગુંચેલ વેષ્ટિમ-પુષ્પમાળાના લંબૂસની જેમ વીંટેલ સંધાતિમ-થ આદિની જેમ સંઘાતથી રોલ. ઉપદÁમાન-લોકો વડે પરસ્પર દેખાડાતું. તાલાયકમ્મપ્રેક્ષણકકર્મ વિશેષ તેગિચ્છિયશાલ-ચિકિત્સાશાળા - x " જ્ઞાયક-શાસ્ત્ર ન ભણવા છતાં પ્રવૃત્તિ દર્શનથી શાસ્ત્રજ્ઞ, કુશલ-સ્વવિતર્કથી ચિકિત્સાદિમાં પ્રવીણ, વાહિયવિશિષ્ટ ચિતપીડાવાળા, શોકાદિમાનસયુક્ત અથવા વિશિષ્ટ આધિ, કુષ્ઠાદિ સ્થિર રોગ, ગ્લાન-ક્ષીણહર્ષ, અશક્ત. રોગી-શીઘ્ર ઘાતિ રોગ વડે યુક્ત ઔષધ-એક દ્રવ્યરૂપ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ. ભક્ત-ભોજન - x -
અલંકારિયસહ-વાણંદની કર્મશાળા. વિસřિઅ-વિસૃષ્ટ, ત્યાગવું, જલ-કઠણ થયેલ મેલ. - X - જલરમણ-જલક્રીડા. વિવિધ મજ્જન-ઘણાં પ્રકારના સ્નાન વડે.
• x - િિભત-સ્વરધોલનાવત્ મધુર. - ૪ - સંતુય-સુવું, સાહેમાણે-પ્રતિપાદિત કરતા. ગમય-પૂર્વોક્ત પાઠ. સાયોસોખ્ખું-સાતા વેદનીયના ઉદયથી થતું સુખ.
• સૂત્ર-૧૪૬,૧૪૭ :
-
[૧૪૬] ત્યારપછી તે નંદમણિકાર શ્રેષ્ઠીને અન્ય કોઈ દિવસે શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, કૂક્ષિ શૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, ભોજન અરુચિ, નેત્રવેદન, કર્ણ વેદના, ખુજલી, જલોદર અને કોઢ.
[૧૪૭] ત્યારે તે નંદમણિકાર સોળ રોગથી અભિભૂત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે રાજગૃહના શ્રૃંગાટક યાવત્ પથમાં જઈને મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવો કે હે દેવાનુપ્રિયો ! નંદ મણિકારના શરીરમાં ૧૬-રોગો ઉત્પન્ન થયા છે - શ્વાસ યાવત્ કોઢ. તો જે વૈધવૈધપુત્ર, ગાયક-ડ્રાયકપુત્ર, કુશલ-કુશલપુત્ર નંદમણિકારના તે ૧૬-રોગાતંકમાંથી એક પણ રોગાતંકને ઉપશામિત કરી દે, તેને નંદ મણિકાર વિપુલ અર્થસંપત્તિ આપશે. એ રીતે બે-ત્રણ વખત ઘોષણા કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ પણ તેમ કરી આજ્ઞા સોંપી.
-
ત્યારે રાજગૃહમાં આવા પ્રકારની ઘોષણા સાંભળી, સમજી ઘણાં વૈધો યાવત્ કુશલપુત્રો, હાથમાં શસ્ત્રપેટી-શિલિકા-ગુલિકા-ઔષધ-ભૈષજ લીને પોતપોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહીની વચ્ચે થઈને નંદ મણિકારના ઘેર ગયા. જઈને તેના શરીરને જોયું. તેના રોગઆતંકનું નિદાન પૂછ્યું. તેને ઘણાં ઉદ્વલન, ઉદ્ધતન, સ્નેહપાન, વમન, વિરેચન, સ્વેદન, પદહન, પરનાન, અનુવારાન, વસ્તિકર્મ, નિરુદ્ધ, શિરાવેધ, તક્ષણ, શિરોવેપ્ટન, તર્પણ, પુટપાક, છલ્લી, વલ્લી, મૂલ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ, ભૈષજ વડે તે સોળ રોગાાંકમાંથી એકાદ રોગાતાંક પણ શાંત કરવા ઈછ્યો,
પણ તેઓ એક પણ રોગને શાંત કરવામાં સમર્થ થઈ ન શક્યા.
ત્યારે તે ઘણાં વૈધ આદિ જ્યારે એકપણ રોગાતંકને શાત કરવામાં સમર્થ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧૯૬
ન થયા, ત્યારે શ્રાંત, તાંત થઈ યાવત્ પાછા ગયા.
ત્યારે તે નંદ તે સોળ રોગાતંકથી અભિભૂત થઈને, નંદા પુષ્કરિણીમાં મૂર્છિત થઈને, તિર્યંચયોનિકનું આયુ બાંધીને, પ્રદેશો બાંધીને આધ્યિાનને વશ થઈને કાળમારો કાળ કરીને નંદા પુષ્કરિણીમાં દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો. પછી બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થઈ અને યૌવનને પામ્યો. નંદાપુષ્કરિણીમાં રમણ કરતો
વિચરવા લાગ્યો.
ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો નાન કરતા, પાણી પીતા કે લઈ જતાં એકબીજાને આમ કહેતા હતા કે હે દેવાનુપિય! તે નંદ મણિકાર ધન્ય છે, જેણે આવી નંદા પુષ્કરિણી, ચતુષ્કોણ યાવત્ પ્રતિરૂપ બનાવી, જેના પૂર્વીય વનખંડમાં અનેક સ્તંભ વિશિષ્ટ ચિત્રાત્મા છે, ઈત્યાદિ ચારે સભા પૂર્વવત્ કહેતી યાવત્ તેનું જીવન સફળ છે.
-
ત્યારે તે દેડકો વારંવાર ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને આવા પ્રકારે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક-ક્યારેક આવા શબ્દો પૂર્વે સાંભળ્યા છે. એ રીતે શુભ પરિણામથી યાવત્ જાતિ સ્મરણ ઉત્પન્ન થયું, પૂર્વજાતિને સમ્યક્ પ્રકારે જાણી. ત્યારે તે દેડકાને આવા સ્વરૂપે સંકલ્પ થયો કે હું અહીં નંદ નામે આઢ્ય મણિકાર હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધારેલા, તેમની પાસે મેં પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત યાવત્ સ્વીકારેલા. ત્યારે હું અન્ય કોઈ દિવસે સાધુદર્શનથી યાવત્ મિથ્યાત્વ પામેલો. પછી હું કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં યાવત્ સ્વીકારીને વિચરતો હતો. ઈત્યાદિ પૂર્વવત્. પુષ્કરિણી-વનખંડ-સભા બનાવ્યા. યાવત્ હું દેડકો થયો. અરેરે ! હું અધન્ય, અપુન્ય, અકૃતપુણ્ય છું, નિર્ણન્ય પ્રવાનથી નષ્ટ, ભ્રષ્ટ, પરિભ્રષ્ટ છું, તો મારે ઉચિત છે કે – હું સ્વયં જ પૂર્વ પ્રતિપન્ન. પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચરું. આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચ.આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ ફરી અંગીકાર કર્યા. આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જાવજીવ નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરી, આત્માને ભાવિત કરતા વિચરવું. છટ્ઠના પારણે પણ મારે નંદા પુષ્કરિણીમાં પર્યન્ત ભાગમાં પ્રાસુક નાનના જળ અને ઉન્મર્દનથી ઉતરેલ મનુષ્યમેલ વડે આજીવિકા ચલાવવી કલ્પે. આવો અભિગ્રહ કરી, છઠ્ઠ તપૂર્વક યાવત્ વિચરે છે.
તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ગુણશિલ ચૈત્યે આવ્યો, પર્ષા નીકળી. ત્યારે નંદાપુષ્કરિણીએ ઘણાં લોકો સ્નાનાદિ કરતાં પરસ્પર કહેતા હતા કે યાવત્ શ્રમણ ભગવંત મહાવીર અહીં ગુણશિલ ચૈત્યમાં પધાર્યા છે. હે દેવાનુપ્રિયો ! તો જઈએ અને ભગવંતને વાંદીએ યાવત્ પપાસના કરીએ. જે આપણા માટે આ ભવ અને પરભવમાં હિતને માટે યાવત્ આનુગામિકપણે થશે.
ત્યારે તે દેડકાએ ઘણાં લોકો પાસે આમ સાંભળી, સમજી આવા સ્વરૂપ
Page #106
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૩/૧૪૬,૧૪૩
૧૯૩
૧૯૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિબદ્ધાયુ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ બંધ અપેક્ષાએ. •X• સવં પાણાઇવાયું આના દ્વારા જો કે સર્વ ગ્રહણ છે, તો પણ તિર્યંચોને દેશવિરતિ જ હોય. જો કે તિરંગોમાં રાત્રિનો નિષેધ છે, તો પણ ઘણાં તિર્યંચોએ મહાવત ગ્રહણ કર્યાનો આગમમાં ઉલ્લેખ છે. પણ મહાવ્રતોના સભાવ છતાં, તેઓને ચાસ્ત્રિ પરિણામનો સંભવ નથી. જેમ ઘણાં ગુણો હોવા છતાં કેવળજ્ઞાન થવાના પરિણામ ન હોય.
ઉપનય-ગુણસંપન્ન હોવા છતાં, સુસાધુ સંસર્ગવર્જિત પ્રાયઃ, દક્જીવ મણિકારની પેઠે ગુણની હાનિ પામે છે અને તીર્થકર વંદનાર્થે ભાવથી જનાર પણ દરદેવની માફક સ્વર્ગને પામે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. • ભo મહાવીર પધાર્યા છે, તો હું જાઉં વાંદુ આમ વિચારીને નંદા પુષ્કરિણીથી ધીમે ધીમે બહાર નીકળ્યો, રાજમાર્ગે આવ્યો. પછી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતો મારી પાસે આવવાને માટે નીકળ્યો.
I તરફ રાજ ભંભસાર-શ્રેણિક સ્નાન કરી, કૌતકાદિ કરી યાવતું સવલિંકાર વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, કોરંટ યુપની માળા યુક્ત છxo ઉત્તમ શ્વેત ચામર હાથી-ઘોડFરથo મોટા ભટ-સુભટ ચતુરગિણી સેના સાથે પરીવરીને મારા પાદdદનાર્થે જદી આવતો હતો. ત્યારે તે દેડકો, શ્રેણિક રાજાના એક આશ્ચકિશોરના ડાબા પગે આકાંત થતાં, તેના આંતરડા બહાર નીકળી ગયા.
ત્યારપછી તે દેડકો શકિત-બળ-વીર્ય-પુરાકાર પરાક્રમ રહિત થઈ ગયો. જીવન ધારણ કરવું અશક્ય” માની એકાંતમાં ગયોબે હાથ જોડી રિહંત ચાવતું નિવણિ પ્રાપ્તને નમસ્કાર હો, મારા ધમચર્ય યાવતુ મોક્ષ પ્રાપ્તિના ઉન્મુખ ભo મહાવીરને નમસ્કાર હો. પહેલાં પણ મેં ભo મહાવીરની પાસે સ્કૂલ પ્રાણાતિપાત યાવ4 ભૂલ પરિગ્રહના ચક્ખાણ કરેલા. હાલ પણ તેમની સમીપે જ સર્વ પ્રાણાતિપાત યાવત્ સર્વ પરિગ્રહનું નવજીવનું પ્રત્યાખ્યાન કરું છું. નવજીવ માટે સર્વે સાશનાદિને પચ્ચકખું છું. આ જે મારું ઈષ્ટ, કાંત યાવતું રોગાદિ ન સ્પર્શેલ આ શરીરનો પણ છેલ્લા શ્વાસે ભાગ કરું છું.
ત્યારપછી તે દેડકો કાળમાસે કાળ કરીને ચાવ4 સૌધર્મકામાં દરાવતુંસક વિમાનમાં ઉપધાન સભામાં દુર દેવપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ રીતે તે દેડકો દિવ્ય દેવ-દ્ધિ પામ્યો.
ભગવન ! તે દર દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ ! ચાર પલ્યોપમની. તે દર દેવ મહાવિદેહ માં સિદ્ધબુદ્ધ ચાવત તકર થશે. - • • • મહાવીરે તેમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
• વિવેચન-૧૪૬,૧૪૭ :
સાસ આદિ શ્લોક પ્રતીત છે. નીરજી - આહારની અપરિણતિ, દષ્ટિ શૂળનેત્ર શૂળ, મૂદ્ધશૂળ-મસ્તકશળ. અકાક-ભોજનÀપ. કંડુ-ખણજ, દઉદ-જલોદર, સત્યકોસ-શાની પેટી, શિલિકા-છરી આદિ શાને તીર્ણ કરનારી, ગુટિકાદ્રવ્યસંયોગથી નિપાદિત ગોળી, ઉદ્વલન-દેહ ઉપલેપન વિશેષ, દેહને હાથ વડે મસળીને મેલને દૂર કરનાર ઉદ્વર્તન-તે જ, વિશેષથી લોકઢિથી જાણવું. સ્નેહપાનદ્રવ્ય વિશેષથી પકાવેલ ધૃતાદિપાન, સ્વેદન-સતાધાન્યકાદિ, અવદહન-ડામ દેવો, અપનાન-સ્નિગ્ધતા દૂર કરવા દ્રવ્ય સંસ્કારિત જળ વડે સ્નાન. અનુવાસન-ચમી યંત્રના પ્રયોગથી જઠરમાં તેલ વિશેષનો પ્રવેશ કરાવવો. બસ્તિકર્મ-ચમ વેટન પ્રયોગથી માથા વગેરેમાં તેલ આદિ પૂસ્વા અથવા ગુદામાં વર્તી આદિ નાંખવા. નિરહ-અનુવાસના જ, શિરોવેધ-નાડી વેધન, લોહી કાઢવું, તક્ષણ-છરી આદિથી તવચા પાતળી કરવી, પ્રક્ષણ-થોડી ચામડી કાઢવી - x - તર્પણ-સ્નિગ્ધ દ્રવ્યો ચોપડવા. પુટપાક-પકાવેલ ઔષધ વિશેષ. છલ્લી-રોહિણી આદિ, વલ્લી-ગડુગી આદિ.
Page #107
--------------------------------------------------------------------------
________________
V-/૧/૧૮ થી ૧પ૧
૧૯૯
ક અધ્યયન-૧૪-“તેતલિપુત્ર” .
-X - X - X - Xo હવે ચૌદમાં જ્ઞાતનું વિવરણ. આનો પૂર્વ સાથે સંબંધ આ છે - પૂર્વે સજનોને ગુણ-સામગ્રી અભાવે હાનિ કહી. અહીં તચાવિધ સામગ્રી સદ્ભાવે ગુણસંપત્તિ ઉત્પન્ન થાય છે, તે કહે છે -
• સુટ-૧૪૮ થી ૧૫૧ -
[૧૪] ભાવના છે તેમાં જ્ઞાતનો આ અર્થ કહો, તો ચૌદમાંનો શો અર્થ કહ્યો છે. હે જંબૂ તે કાળે, તે સમયે તેતલિપુર નામે નગર, અમદવન ઉઘાન, કનક રાજ, તેની પsiાવતી રાણી, તે કનકરનો તેતલિઝ નામે ભેદનિતિજ્ઞ તેતલિપુત્ર અમાત્ય હતો.
તેતલિપુરમાં મૂષિકારદાક નામે એક સોની હતો. જે આદ્ય યાવતું અપબૂિત હતો. તેને ભદ્રા નામે બની હતી. તે સોનીની મી અને ભવાની આત્મલ પોહિલ નામે પુત્રી હતી, જે રપ-લાવણય અને યૌવનથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરવાળી હતી.
તે પેહલા બાલિકા કોઈ દિવસે સ્નાન કરી, સાવલિંકાર વિભૂષિત થઈ, દાસીના સમૂહથી વિરેd ad, ઉત્તમ પ્રાસાદની અમાસીની ભૂમિમાં સોનાના દડા વડે મતી વિચરતી હતી.
- આ તરફ તેતિ મત્ય, નાન કરી, ઉત્તમ ની પીઠે બેસીને મોટા ભટ-સુભટની સાથે ઘોડે સવારીએ નીકળેલો. તે મૂષિકાદકિ સોનીના ઘર પાસે, સમીપથી પસાર થયો. ત્યારે તેતલિએ, તે સોનીની પોઠ્ઠિલાપુઝીને ઉત્તમ પ્રાસાદમાં ઉપર અગાસીની ભૂમિમાં સોનાના દડા વડે મસ્તી જોઈ. ત્યારે તેણીના પ આદિમાં આસકત થઇને કૌટુંબિક પુરષોને બોલાવીને આમ કહ્યું -
હે દેવાનુપિયો ! આ કોની પુત્રી છે ? શું નામ છે ? ત્યારે કૌટુંબિક પરષોએ તેને કહ્યું - હે સ્વામી આ મૂષિકારદા સોનીની સ્ત્રી અને ભદ્ધાની આત્મા પોલિા નામે કન્યા છે. ઈત્યાદિ • x •
ત્યારે તેતલિપુએ ઘોડેસ્વારીથી પાછા આવીને અત્યંતર સ્થાનીય પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ અને મૂષિકારદકની પુગી, ભદ્રાની આત્મા પોQલાની મારી પનીરૂપે માંગણી કરશે. ત્યારે અમ્યતા સ્થાનીય પરો, તેતલિ દ્વારા આમ કહેવાતા હર્ષિત થઈ, બે હાથ જોડી, ‘તહતિ’ કહી, સોનીના ઘેર ગયા.
ત્યારે તે સોની, પુરયોને આવતા જોઇને હષ્ટ-તુષ્ટ થઈ આસનેથી ઉભો થયો, સાત-આઠ ડગલાં સામે ગયો, બે સવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ આad, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસને બેઠા પછી સોનીએ પૂછ્યું - આપના આગમતનું પ્રયોજન જણાવો.
ત્યારે તે અત્યંતર સ્થાનીય પરષોએ તેને કહ્યું - હે દેવાનુપિયા અમે, તમારી " ને ભદ્રાની આત્મા પેહલા કન્યાની વેતવિયની પત્ની પે
૨oo
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ માંગણી કરીએ છીએ. જો તમે માનતા હો કે આ સંબંધ સુકત, પs, પ્રશંસનીય, સંદેશ છે, તો તેતલિપુને પોઠ્ઠિલાકન્યા આપો. તેના બદલામાં શું શુલ્ક અમે અાપીએ
ત્યારે મૂષિકારદાક સોનીએ, તે અત્યંતર સ્થાનીય પુરષોને કહ્યું - હે દેવાનુપિયો ! તેતતિપુ મારી પુત્રી નિમિત્તે અનુગ્રહ કરે છે, તે જ મારે શુક છે. પછી તેમને વિપુલ અનાદિ, પુષ, વસ્ત્ર યાવ4 માળા, અલંકારથી સકારીને વિદાય આપી. પછી તે સોની પણ ઘેરથી નીકળીને તેતલિપુને ત્યાં ગયો અને તેતલિપુત્રને આ અથનું નિવેદન કર્યું..
ત્યારપછી મૂષિકદાફે કોઈ દિવસે શોભન તિથિનtત્ર-મુહુર્તમાં હોહિલા કન્યાને નાન કરાવી, સવલિંકાર ભૂષિત કરી, શિભિકામાં બેસાડીને, મિત્રજ્ઞાતિથી સંપરિવૃત્ત થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને સર્વ ઋદ્ધિપૂર્વક તેતલિપુરની મધ્યેથી તેતલિના ઘેર આવ્યો. પોતે જ પોહલા કન્યાને લેતલિઝને પનીરૂપે આપી. ત્યારે તેતલિપને પોરિલા કન્યાને પનીરૂપે આવેલી જોઈને, પોહવાની સાથે પાટ ઉપર બેઠો. પછી સોના-ચાંદીના કળશો વડે પોતે દાન કર્યું. અનિહોમ કર્યો, પાણિગ્રહણ કર્યું. પછી ગોહિલા ભાયનિા મિx, જ્ઞાતિ યાવતુ પરિજનને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે પુષ્પાદિથી સરકારી યાવ4 વિદાય આપી. પછી પોલિામાં અનુકd-અવિરકત થઈ ઉદાર ભોગ ભોગવતો રહ્યો.
| [૧૪૯] તે સમયે તે કનકરથ રાજા, રાજ્ય-રાષ્ટ્ર-સૈન્ય-વાહન-કોશકોઠાગા-અંત:પુરમાં મૂર્શિતાદિ હતો. જે-જે પુw iv થાય, તેને વિકલાંગ કરી દેતો. કોઈના હાથી આંગળી કે અંગુઠો, કોઈના પગની આંગળી કે અંગુઠો, કાનની પાપડી કે નાસિકાપુટ છેદી નાખતો, એ રીતે અંગ-ઉપાંગને વિકલ કરી દેતો.
ત્યારે પકાવતી રાણીને કોઈ દિવસે મધ્યસપિએ આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે - કનકરથ રાજ રાજ્યાદિમાં લુબ્ધ થઈ ચાવતુ ને વિકલાંગ કરી દે છે. તેથી હું જયારે બાળકને જન્મ આપ્યું. ત્યારે મારે ઉચિત છે કે – મારે તે બાળકને કનકરયણી છુપાવી સંરક્ષતી-સંગોપતી રહું. આમ વિચારીને તેણીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિયા કનકરથ રાજ યાવ4 વિકલાંગ કરી દે છે. તો જયારે હું બાળકને જન્મ આપ્યું. ત્યારે તમારે કનકથી છુપાવીને, અનુકમે તે બાળકનું સંરક્ષણ-સંગોપન કરતાં મોટો કરવો. ત્યારપછી તે બાળક નાચ ભાવથી મુકત થઈ, યૌવનને પામે, ત્યારે તમારા અને મારા માટે તે ભિાનું ભાન બનો. તેતલિપુx આ વાત સ્વીકારીને પાછો ગયો.
ત્યારપછી પદ્માવતી રાણી અને પોલ્ફિા અમાત્યી એક સાથે ગર્ભવતી થયા, સાથે જ ગર્ભનું વહન કર્યું. ત્યારપછી પાવતીએ નવ માસ પૂરા થતાં યાવ4 પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. જે રાષિએ પાવતીએ અને
Page #108
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪/૧૪૮ થી ૧૫૧
૨૦૧
૨૦૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
જન્મ આપ્યો, તે જ સમિએ ફિલાએ પણ નવમાસ ચાવત ભાલિકાને જન્મ આપ્યો.
ત્યારે પાવતીએ ધાવમાતાને બોલાવીને કહ્યું – માં ! તમે તેતલિપત્રના ઘેર જઈ, તેને ગુપ્તરૂપે બોલાવી લાવો. ત્યારે તે ધાવમાતાએ ‘તહતિ’ કહી તે વાત સ્વીકારી. અંતઃપુરના પાછલા દરવાજેથી નીકળીને તેતલિના ઘેર, તેતલિપુત્ર પારો આવી હાથ જોડીને આમ કહ્યું- હે દેવાનુપિયા પડાવતી રાણી બોલાવે છે.
ત્યારે તેતલિપુત્રે શવમાતા પાસે આ વાત સાંભળી, હર્ષિત થઈ, ધાવમાતાની સાથે પોતાના ઘેથી નીકળીને તપુરના પાછલા દ્વારેથી ગુપ્ત રીતે જ પ્રવેશ કર્યો. પછી પદ્માવતી પાસે આવીને બે હાથ જોડીને કહ્યું - હે દેવાનુપિયા/ મારે કરવા યોગ્યની આજ્ઞા આપો. ત્યારે પાવતીએ તેને કહ્યું – કનકરથ રાજા ચાવતુ વિકલાંગ કરી દે છે, હે દેવાનુપિય! મેં ને જન્મ આપ્યો છે. તે તે બાળકને લઈ જ યાવત તે તને અને મને ભિક્ષાનું ભાજન બનશે, એમ કરીને તેતલિપુત્રને તે બાળક આપ્યો.
ત્યારપછી તેતલિપુત્ર, પાવતીના હાથેથી બાળકને ગ્રહણ કરીને, ઉત્તરીય વડે ઢાંકીને, અંત:પુરના અપહ્માલ્થી ગુપ્ત રીતે નીકળી ગયો અને પોતાના ઘેર, Mહિલા પાસે આવ્યો, પછી પોલિાને કહ્યું - હે દેવાનુપિયા ! કનકરથ રાજા રાજ્યમાં લુબ્ધ થઈને યાવતું બાળકને વિકલાંગ કરી દે છે. આ બાળક કનકરથનો પુત્ર અને FIRવતીનો આત્મજ છે, તું આ બાળકને કનકરથથી છુપાવીને અનુક્રમે સંરક્ષણ-સંગોપન કરતી ઉછેર પછી આ બાળક બાલ્યભાવ છોડીને તને, મને અને પdવતીદેવીને આધારરૂપ થશે. એમ કહીને બાળકને પોલ્ફિલા પાસે રાખ્યો અને પોલ્ફિલા પાસેથી મૃત પુત્રી લઈ, તેને ઉત્તરીય વાહી ઢાંકીને અંતપુરના પાછલા દ્વારેથી પ્રવેશ્યો. પ્રવેશીને પાવતી દેવી પાસે આવીને, તેણીના પડખે સ્થાપીને યાવતું પાછો ગયો.
ત્યારપછી તે પદ્માવતીની અંગપતિચારિકાઓએ પાવતી દેવી અને વિનિઘાત પ્રાપ્ત જન્મેલી ભાલિકાને જોઈ. જઈને કનકરથ રાજા પાસે આવી, હાથ જોડીને કહ્યું - હે સ્વામી ! પSIMવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યારે કનકરાજાએ તે મૃત પુત્રીનું નીહરણ કર્યું, ઘણાં લૌકિક મૃતક કાર્ય કર્યા. થોડા સમય બાદ શોકરહિત થઇ. પછી તેતલિપને બીજા દિવસે કૌટુંબિક પરષોને બોલાવ્યા અને કહો કે જલ્દીથી કેદીઓને મુક્ત કરો યાવત્ સ્થિતિપતિકા કરો. અમારો આ બાળક કનકરથના રાજ્યમાં જન્મ્યો છે, તેથી તેનું કનકtવજ નામ ચાવતુ તે ભોગસમર્થ થયો.
[૧૫] ત્યારે તે ફિલ્મ કોઈ દિવસે તેતલિપમને અનિષ્ટ આદિ થઈ. તેતલિપુત્ર, તેનું નામગોત્ર પણ સાંભળવાને ઈચ્છતો ન હતો. પછી દર્શન કે પરિભોગની વાત જ ક્યાં રહી ? પછી તે પોહલાને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. - હું તેતલિને પૂર્વે ઈષ્ટ આદિ હતી, હવે અનિષ્ટ થઈ છું. તેતલિપુત્ર મારું નામ યાવત પશ્લિોગને ઈચ્છા નથી. તે
અપહત મન સંકલ્પ ચાવતું ચિંતામગ્ન થઈ.
ત્યારે તેતલિપણે પોલ્ફિલાને અપહત મનો સંકલ્પ યાહત ચિંતામન જોઈને કહ્યું - હે દેવાનુપિયા/ અપહત મનોસકંલ્પ ન થા. તું મારા રસોઈગૃહમાં વિપુલ અશનાદિ તૈયાર કરીને, ઘણાં શ્રમણ, બ્રાહ્મણ ચાવત્ વનપકોને આપતી, અપાવતી વિચર, ત્યારે તે પોહિલા, તેતલિમને આમ કહેતા સાંભળીને હર્ષિત થઈ, તેના આ અને સ્વીકારીને પ્રતિદિન સોઈગૃહમાં વિપુલ આશનાદિ ચાવ અપાવતી વિચરે છે.
[૧૫૧] તે કાળે, તે સમયે સુવતા નામે આ ઇયસિમિતા યાવતું ગુપ્ત બહાસારિણી, બહુશ્રુતા, બહુ પરિવારવાળા હતા, તે અનુક્રમે તેતલિપુર નગર આવ્યા, આવીને યથપતિપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરn વિચરવા લાગ્યા.
ત્યારપછી તે સુcતા આયના એક સંઘાટકે પહેલી પોરિસીમાં સઝાય કરી યાવત ભ્રમણ કરતા તેતલિના ઘેર પ્રવેશ્યા. ત્યારે ફિલા તે આર્ચાઓને આવા જોઈને હર્ષિત થઈ, આસનથી ઉભી થઈ, વંદન-નમસ્કાર કર્યો. વિપુલ અશનાદિથી પ્રતિલાવ્યા. પછી કહ્યું કે – હે આઈઓ ! હું તેતલિપુત્રને પૂર્વે ઈષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ છું ઈત્યાદિ. હે આયઓિ ! તમે શિક્ષિત છો, ઘણાં ભણેલા છો. ઘણાં ગ્રામ, આકર યાવત ભ્રમણ કરો છો, ઘણાં રાજ, ઈશ્વર યાવતું ઘરોમાં પ્રવેશો છો, તો હે આય! તમારી પાસે કોઈ ચુર્ણ-મંત્ર-કામણ યોગ, હદય કે કાયાનું આકર્ષણ કરનાર, અભિયોગિક, વશીકરણ, કૌતુકકર્મ, ભૂતિકર્મ અથવા મૂલ, કંદ, છાલ, વેલ, શિલિકા, ગુટિકા, ઔષધ, ભૈષજ પૂર્વે પ્રાપ્ત હોય, જેથી હું તેતલિપુત્રને ફરી ઈષ્ટ થાઉં?
ત્યારે તે આયઓિએ, પોલ્ફિલાને આમ કહેતી સાંભલીને પોતાના બંને કાન બંધ કરી દીધા. પોલ્ફિલાને આમ કહ્યું – અમે શ્રમણીઓ-નિર્મલ્થી છીએ યાવતું ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. અમને આવા વચનો કાનોથી સાંભળવા પણ ન કહ્યું, તો તેનો ઉપદેશ કે આચરણ કઈ રીતે કહ્યું ? અમે તમને આશ્ચર્યકારી કેલિપજ્ઞખ ધર્મ કહી શકીએ..
ત્યારે પોલિએ, તે આયઓિને કહ્યું - હે યઓિ! હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવાને ઈચ્છું છું. ત્યારે આયઓિએ પોલિાને આશ્ચર્યકારી ધર્મ કહો. ત્યારે પોલા, ધર્મ સાંભળી, અવધારી હર્ષિત થઈને કહ્યું - હે આયઓિ ! નિલ્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતુ તમે કહો છો તે યોગ્ય જ છે. હું આપની પાસે પાંચ અણુddયુક્ત યાવત્ ધર્મ સ્વીકારવાને ઈચ્છું છું. • • “યથાસુખ', ત્યારે તે પોલ્ફિલાએ તે આયઓિ પાસે પાંચ અણુવતિક યાવત્ ધર્મ સ્વીકાર્યો. તેમને વંદન-ન્નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી તે પોલ્ફિલા શ્રાવિકા થઈ ગઈ ચાવત પતિલાભિત કરતા વિચરવા લાગી.
• વિવેચન-૧૪૮ થી ૧૫૧ :સર્વ સુગમ છે. આત્યંત-આd, વિયંગેઈ-કાન, નાક, હાથ આદિ અંગોનો
Page #109
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪/૧૪૮ થી ૧૫૧
૨૦૩
નાશ કરતી. વિઇંતેતિ-છેદે છે. સંરકખમાણી-આપuથી રક્ષણ કરવું. પછાદનથી સંગોપન કરવું, ભિક્ષાભાજન-તેની જેમ નિર્વાહનું કારણ. પહેલી પોરિસીમાં સઝાય - બીજીમાં ધ્યાન કરે, બીજીમાં વરા-ચપળતા-સંભ્રાંત હિત મુહપત્તિ પડિલેહે, ભાજના વસ્ત્રો પડિલેહે, ભાજન પ્રમાર્જે, ભાજન લે, સુવતા ય પાસે આવે છે, વંદનનમસ્કાર કરી કહે છે - આપની અનુજ્ઞા પામી તેટલીપુરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાર્થેિ જવા ઈચ્છિએ છીએ. ઈત્યાદિ - x • x •
ચૂર્ણયોગ-દ્રવ્ય ચૂર્ણોનો યોગ, સ્તંભનાદિ કર્મકારી, કામણ યોગ • કુષ્ઠાદિ રોગ હેતુ, કામ્યયોગ-કમનીયતા હેતુ, હિયઉgવણ-ચિત આકર્ષણ હેતુ. કાલવણકાયાકર્ષણ હેતુ, આભિયોગિક-પરાભિભવન હેતુ, વસીકરણ-qશ્યતા હેતુ, કૌતુકકર્મસૌભાગ્ય નિમિત રૂપનાદિ.
• સૂત્ર-૧૫૨,૧૫૩ -
[૧૫] ત્યારપછી પોલિાને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાલસમયે કુટુંબ ગાિ કરતા આવા સ્વરૂપનો વિચાર ઉત્પન્ન થયો. હું પહેલા તેતલિમને ઈષ્ટo હતી, હવે અનિષ્ટ થઈ છું યાવત પરિભોગની વાત જ ક્યાં? મારે ઉચિત છે કે સુવતા આ પાસે દીક્ષા લઉં, આમ વિચારી, બીજે દિવસે સૂર્ય ઉગ્યા પછી તેતલિપુત્ર પાસે જઈ, હાથ જોડી ચાવતું કહ્યું – મેં સુવતી આય પાસે ધર્મ સાંભળ્યો ચાવતુ આપની અનુજ્ઞાથી દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે તેતલિને પૌહિલાને ક - દેવાનુપિયા/ તું મુંડ અને પ્રતજિત થઈને કાળમાસે કાળ કરીને, કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈશ, તો જે તું મને તે દેવલોકથી આવીને કેતલિપજ્ઞપ્ત ધર્મનો બોધ કરે, તો હું તને રજા આપું છે તું મને બોધ નહીં આપે તો અા નહીં આવું. ત્યારે ઑહિલાએ તેતલિપુત્રની આ કથનનો સ્વીકાર કર્યો
ત્યારપછી તેતલિપુત્ર વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ ચાવતું આમંચ્યા, યાવતું સન્માન કર્યું. પછી પોલ્ફિલાને સ્નાન કરાવ્યુ યાવત્ સહક્સ પુરષ વાહિની શિબિકામાં બેસાડી. મિત્ર, જ્ઞાતિ ચાવત્ પરિવૃત્ત થઈ, સવ ઋદ્ધિ યુકત થઈ ચાવતુ નાદ સાથે તેતલીપુરની વચોવચ્ચે થઇ, સુન્નતા આયનિા ઉપાશ્રયે આવી, પછી શિબિકાથી ઉતરીને પોલ્ફિલાને આગળ કરીને સુવતા આય પાસે આવી, વંદન, નમસ્કાર કર્યો. પછી કહ્યું - હે દેવાનુપિયા! મને પોહિલા ભાયી ઈષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છે. યાવતું દીક્ષા લેવા ઈચ્છે છે. હું આપને શિણાની ભિક્ષા આપું છું સ્વીકાર કરો.
જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારપછી પોલિા, સુdવા આયનિ આમ કહેતા સાંભળી, હર્ષિત થઈ ઈશાન ખૂણામાં સ્વયં જ આભરણ, માલા, અલંકાર ઉતાર્યા, સ્વયં જ પાંચમુષ્ટિક લોચ કર્યો. સવતા આ પાસે આવી. વંદન-નમન કર્યું. પછી કહાં - ભગવન ! [ભગવતી ! આ લોક આલિત છે એ પ્રમાણે દેવાનંદા માફક યાવતું ગીયાર અંગો ભણી. ઘણાં વર્ષ ચાસ્ત્રિ પાળ્યું, પછી માસિકી સંલેખના કરી, આત્માને ઝોસિત કરીને સાઈઠ ભકતોનું અનશન કરીને, આલોચના-પ્રતિકમણ કરી,
૨૦૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સમાધિ પામી, કાળમાણે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
[૧૫] ત્યારપછી તે કનકરથ રાજ કોઈ દિવસે મરણ પામ્યો. ત્યારે રાજ, ઈશ્વર યાવતુ નીહરણ કર્યું. પરસ્પર એમ કહ્યું કે – હે દેવાનુપિયો ! કનકરથ રાજ રાજ્યમાં યાવત પુત્રને વિકલાંગ કરી દેતો. આપમે રાજાધીન, રાજાધિષ્ઠિત, રાજાધીન કાર્યક્ત છીએ. આ હેતલી અમાત્ય કનગરથ રાજાની સવસ્થાન, સર્વભૂમિકામાં વિશ્વાસપમ, વિચાર દેનાર, સર્વે કાર્ય ચલાવનાર છે. આપણે માટે યોગ્ય છે કે આપણે તેતલિપુત્ર અમાત્ય પાસે કુમારની યાચના કરીએ.
આ પ્રમાણે પરસ્પર આ અતિ સ્વીકાર્યો. પછી તેતલિયુઝ અમાય પાસે આવીને, તેને કહ્યું - હે દેવાનુપિય! કનકરથ રાજા રાજ્ય આદિમાં લુબ્ધ થઈ યાવતુ પુત્રને વિકલાંગ કરતો હતો. આપણે રાજાધીન રાવતુ રાજાધીનકાર્ય કdf છીએ. તમે કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં ચાવતું રાજયપુરા ચિંતક છો. તેથી જે કોઈ કુમાર રાજ્યલક્ષણ સંપન્ન અને અભિષેકને યોગ્ય હોય, તો તે અમને આપો. જેનો અમે મહાન એવા રાજ્યાભિષેકથી અભિષેક કરીએ.
ત્યારે તેતલિગે તે ઈશ્વર આ વાત સ્વીકારી, કકqજ કુમારને નાની કરાવી ચાવ4 વિભૂષિત કર્યો કરીને તે ઈશ્ચરાદિ પાસે ચાવ4 લાવીને કહ્યું - હે દેવાનપિયો ! કનકરથ રાજાનો પુત્ર, પાવતી દેવીનો આત્મજ, કનકદqજ નામે કમર અભિષેક યોગ્ય, રાજલક્ષણસંપન્ન છે. મેં કનકરથ રાજાથી છુપાવીને ઉછેર્યો છે. તમે તેને મહાન રાજ્યાભિષેકથી અભિષેક કરો. પછી તેનો સર્વ પાલન-પોષણ વૃત્તાંત કહ્યો.
ત્યારપછી તે ઈશ્વર આદિએ કનકdજકુમારનો મહાન અભિષેક કર્યો. પછી કનકળજકુમાર રાજી થયો - મહાહિમવત આદિ વર્ણન કરવું. યાવતું રાજ્યનું પ્રશાસન કરતાં વિચરવા લાગ્યો.
ત્યારે પાવતી દેવીએ કનકધ્વજ રાજાને બોલાવીને કહ્યું - હે પુત્ર! તારું રાજ્ય યાવતુ અંત:પુર, તને તેટલીપુત્રની કૃપાથી પ્રાપ્ત થયું છે, તેથી તેતલિપુત્ર અમાત્યનો આદર કરજે, જાણજે, સત્કા-સન્માન કરજે. મ્યુથિત થ, પયુuસજે. પાછળ જજે, પ્રશંસા કરજે આધસિને બેસાડજે, તેમના વેતનાદિમાં વૃદ્ધિ કરજે. ત્યારે કનકqજે પાવતીના કથનનને ‘તહતિ’ કહી સ્વીકાર્યા ચાવત વતનમાં વૃદ્ધિ કરી.
• વિવેચન-૧૫૨,૧૫૩ -
Tનાધીન - રાજવશવર્તી, રાજધીનાનિ-રાજાધીન કાર્યા. ઉઢાણપરિયાવણિર્યઉત્પત્તિ અને કાલાંતર સુધીની સ્થિતિ. વયંત પડિસંસાહેહિ-વિનયથી, જતો હોય ત્યારે પાછલ જવું. અથવા બોલતા હોય ત્યારે “સારું કહ્યું, સારું કહ્યું” એમ પ્રશંસા કરવી. ભોગ-વર્તન.
• સૂત્ર-૧૫૪ થી ૧૫૬ -
[૧૫] ત્યારે મેફિલ દેવે, તેતલિપુત્રને વારંવાર કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનો બોધ કયોં. તેતલિપુત્ર બોધ ન પામ્યો. ત્યારે પોઠ્ઠિલદેવને આવા પ્રકારે વિચાર
Page #110
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪/૧૫૪ થી ૧૫૬
૨૦૫
આવ્યો. કનકtવજ રાજ તેતલિયુગનો આદર કરે છે, યાવતું ભોગની વૃદ્ધિ કરે છે. તેથી તેતલિ, વારંવાર બોધ કરવા છતાં ધમમાં બોધ પામતો નથી, તો ઉચિત છે કે કનકtવજને તેતલિપાથી વિમુખ કર..
ત્યારપછી તેતલિપુત્ર બીજે દિવસે સ્નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈ, ઘણાં પરષોથી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. પછી કનકtdજ રાજા પાસે જવા નીકળ્યો. ત્યારે તેતલિપુત્ર અમાત્યને જે-જે ઘણાં રાજ, ઈશ્વર, તલવર આદિ જોતા, તેઓ તેમજ તેનો આદર કરતા, જાણતા, ઉભા થતા, હાથ જડતા, ઈટકાંત ચાવતુ વાણીનો આલાપ-સંલાપ કરતા, આગળ-પાછલ-આજુ-બાજુ અનુસરતા હતા.
ત્યારપછી તે તેતલિપુત્ર કનકદdજ પાસે આવ્યો. ત્યારે કનકdજ, તેતલિપુત્રને આવતો જોઈને, આદર ન કર્યો - જાણો નહીં - ઉભો ન થયો, આદર ન કરતો યાવત્ રાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુએ કનકદdજ રાજાને અંજલિ કરી, ત્યારે કનકધ્વજ રાજ આદર ન કરતો મૌન થઈ રાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુત્ર, કનકdજને વિપરીત થયો જાણીને ડરીને ચાવતું સંત ભય થયો. બોલ્યો કે - કનકધ્વજ રાજા મારાથી રૂઠેલ છે, મારા પરવે હીન થયેલ છે, મારું ખરાબ વિચારે છે. કોણ જાણે મને કેવા મોતે મારશે. એમ વિચારી ભયભીત થઈ, ત્રસ્ત થઈ યાવત ધીમે-ધીમે પાછો સરક્યો, તે જ અa
બેસીને, તેતલિપુરની વચ્ચોવચ્ચ થઈ પોતાના ઘેર જવાને માટે રવાના થયો. ત્યારે તેતલિપુત્રને જે ઈશ્વર આદિ યાવતા જોતા, તે તેમનો આદર કરતા ન હતા, જાણતા ન હતા, ઉભા થઈ - અંજલિ ન કરતા, ઈષ્ટ ચાવતું બોલતા ન હતા, આગળ-પાછળ જતાં ન હતા.
ત્યારે તેતલિપુત્ર પોતાના ઘેર આવ્યો, જે તેની બાહ્ય પર્ષદા હતી, જેમકે દાસપેય-ભાગીદાર, તેઓ પણ આદર કરતા ન હતા. જે તેની અત્યંતર હર્ષદ હતી, જેમકે - પિતા, માતા યાવતુ પુત્રવધુ તે પણ સાદર કરતા ન હતા. ત્યારે તેતલિપુત્ર વાસગૃહમાં પોતાના શય્યા પાસે આવ્યો, શસ્સામાં બેઠો, આ પ્રમાણે કહ્યું - હું પોતાના ઘેથી નીકળ્યો આદિ પૂર્વવત્ યાવતુ અભ્યતર પર્ષદા આદર કરતા નથી, જાણતા નથી, ઉભા થતા નથી, તો મારે ઉચિત છે કે – હું મને જીવિત રહિત કરી દઉં - એમ વિચાર્યું.
પછી તેણે તાલપુટ વિષે મુખમાં નાંખ્યું. તેનું સંક્રમણ ન થયું. પછી તેતલિપ નીલોત્પલ સમાન યાવત તલવારનો પ્રહાર કર્યો, તેની પણ ધાર કુંઠિત થઈ ગઈ. પછી તેતલિપુત્ર, અશોકવાટિકામાં ગયો, જઈને ગળામાં દોરડું બાંધ્ય, વણે ચઢીને પાશને વૃણે બાંધ્ય, પોતાને લટકાવ્યો. ત્યારે તે દોરડું તૂટી ગયું. પછી તેતલિપગે ઘણી મોટી શિલા ગળે બાંધી, પછી અથાહ, આપો પાણીમાં પોતે પડતું મૂક્યું. પણ પાણી છીછરું થઈ ગયું. પછી તેતલીએ સુકા ઘાસના ઢગલામાં અનિકાય ફેંક્યુ, પોતે તેમાં પડતું મૂક્યું, ત્યારે તે અનિ બુઝાઈ ગયો. પછી તેતલિપુત્ર બોલ્યો -
૨૦૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ શ્રમણ, બ્રાહ્મણ, શ્રમણ-બ્રાહ્મણ શ્રદ્ધય વચન બોલે છે. હું એક જ શ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં, અપુત્ર છું, તે વાતની શ્રદ્ધા કોણ કરશે ? મિત્રો સહિત છતાં અમિત્ર છું, તેની શ્રદ્ધા કોણ કરશે ? એ રીતે ધન-યુમ-દાસ-પરિજન સાથે કહેવું. એ પ્રમાણે તેતલિપુત્ર, કનકદેવજ રાજાથી અપધ્યાન કરાયો પછી “તાલપુટ વિષ મુખમાં નાંખ્યું, તે પણ ન સંકમ્યુ
તે કોણ માનશે ?” નીલોત્પલ યાવત તલવાર ચલાવી, તેની ધાર પણ બુડી થઈ ગઈ “તે કોણ માનશે ?” ગળામાં દોરડું બાંધીને લટક્યો, દોરડુ તુટી ગયું - કોણ માનશે ?” મોટી શીલા બાંધીને અથાહ પાણીમાં પડ્યો, તે છીછરું થઈ ગયું “કોણ માનશે ?” સુકા ઘાસમાં અગ્નિ સળગાવ્યો, તે બુઝાઈ ગયો “કોણ માનશે ? તે અપહત મનોસંકલ્પ થયો યાવ4 ચિંતામગ્ન થયો. ત્યારે પોદિલ દેવે પોલ્ફિલાનું રૂપ વિકલ્
તેણે તેતલિમ સમીપે રહીને કહ્યું - ઓ તેતલિયુગ આગળ ખાઈ અને પાછળ હાથીનો ભય, બંને બાજુ ન દેખાય તેવો અંધકાર મધ્ય ભાણોની વષl, ગામમાં આગ અને વન સળગતું હોય, વનમાં આગ અને ગામ સળગતું હોય, હે તેતલિમા તો ક્યાં જઈશું ? ત્યારે તેતલિપુએ, પોઠ્ઠિલને કહ્યું – ભયભીતને પ્રવજ્યા શરણ છે, ઉત્કંઠિતને સ્વદેશ ગમન, ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુકતને વિશ્વાસ, માર્ગે પરિગ્રાંતને વાહન થકી ગમન, તરવાને ઈચ્છકને વહાણ, શણુ પરાભવકતતિ સહાયકન્ય છે. tid-દાંત-જિતેન્દ્રિયને આમાંથી કોઈ ભય હોતો નથી. ત્યારે પોલિદેવે તેતલિપુત્ર અમાત્યને કહ્યું - તેતલિપુત્ર ! તેં ઠીક કહ્યું આ અર્થને સારી રીતે જાણ. ઓમ કહી બીજી વખત આમ કહ્યું, પછી જ્યાંથી આવેલ, ત્યાં પાછો ગયો.
[૧૫] ત્યારપછી તેતલિયુગને શુભ પરિણામથી જાતિ અરણ ઉત્પન્ન થયું. ત્યારે તેતલિપુત્રને આવો વિચાર ઉપજ્યો કે – હું આ જ જંબૂદ્વીપમાં મહાવિદેહ હોમમાં પુકલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામે રાજા હતો.
ત્યારે મેં સ્થવિરો પાસે મુંડ થઈને ચાવતુ ચૌદ પૂર્વ ભણી, ઘણાં વર્ષ શ્રમય પર્યાયિ પાળી, માસિકી સંલેખના કરીને, મહાશુક્ર કલ્પે દેવ થયો. પછી તે દેવલોકથી આયાય થતાં, આ તેતલિપુરમાં તેતલિ અમાત્યની ભદ્રા નામે પનીના પુત્રરૂપે ઉપયો. તો મારે ઉચિત છે કે પૂર્વે સ્વીકૃતુ મહાવત રવાં જ સ્વીકારીને વિચરે એમ વિચારી, સ્વયં જ મહાવત સ્વીકાર્યા. પ્રમદ વન ઉંધાને આવ્યા, ઉત્તમ અશોકવૃક્ષ નીચે, પૃતીશિલાપટ્ટકે સુખે બેસી, ચિંતવના કરતા, પૂર્વે આધીત સામાયિક આદિ ચૌદ પૂર્વ સ્વયં જ સ્મરણમાં આવી ગયા. પછી તેતલિપત્ર અણગારને શુભ પરિણામથી યાવતું તદાવરણીય કર્મના ડ્રાયોપશમથી, કમરિજના નાશક અપૂર્વકરણમાં પ્રવેશી કેવલ ઉપર્યું.
[૧૫] ત્યારે તેતલિપુર નગરમાં નીકટ રહેલ વ્યંતર દેવ-દેવીએ દેવદુંદુભી વગાડી. પંચવણ પુષ્પોની વર્ષા કરી, દિવ્ય ગીત-ગંધવનો નિનાદ કર્યો. ત્યારે કનકધ્વજ સા આ વૃત્તાંત જાણી બોલ્યો - નિશે તેતલિનું મેં અપમાન કરતાં,
Page #111
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪/૧૫૪ થી ૧૫૬
૨૦૩
મુંડ થઈને, પ્રવજિત થયા, તો હું જાઉં અને તેતલિપુત્ર અણગારને વંદન-નમન કરી, તે વાત માટે વિનય પૂર્વક વારંવાર ખમાતું. એમ વિચારી ચાતુરળિણી સેના સહિત અમદવન ઉtalનમાં તેતલિઝ અણગર પાસે આવ્યો. વંદન-નમસ્કાર કયાં. તે અર્થ માટે વિનયથી વારંવાર ખમાવી ચાવતુ પપાસના કરી.
ત્યારે તેતવિષમ અમારે કનકkqજ રાજ અને મોટી હર્ષદાને ધર્મ કહો. ત્યારે કનકદેવજ રાજ, તેતલિમ કેવલિ પાસે ઘમ સાંભળી, અવધારી, પાંચ અણુવ્રત · સાત શિthadવાળો શ્રાવક ધર્મ સ્વીકાર્યો, તે શ્રાવક થયો યાવત જીવાજીવનો જ્ઞાતા થયો.
તેતલિપુત્ર કેવલી ઘણાં વર્ષો કેવલિ પયયિ પાળીને યાવત્ સિદ્ધ થયા. - - - x • હે જંબૂ ભગવતે • x • આ અર્થ કહ્યો છે . *
વિવેચન-૧૫૪ થી ૧૫૬ :
હન - પ્રીતિથી, અપધ્યાત-દુષ્ટ ચિંતાવાળો. પાઠાંતરથી દુર્થાત-દુષ્ટ ચિંતાવિષયી કૃ4 * * * કુમારણ-વિરપમારણ પ્રકારથી. ઉવહરઈ-વિનાશ કરવો. ઓપલ-બુટ્ટી થઈ. અલ્લાહ-અધdલ દેખાતું ન હોવું. • x• અતાર-તરી ન શકાય, પુરુષ પ્રમાણથી વધુ તે અપૌોય. આત્મા-પરલોકાદિને શ્રમણો કહે છે, તે અતીન્દ્રિય છતાં શ્રદ્ધેય છે. માત્ર હું જ અશ્રદ્ધેય છું [શેષ કથન સૂધાર્થ મુજબ જાણવું.] - ૪ -
પુરત-જગળ, પ્રપાત-ખાઈ, • x • સાચા સ્પર્શ- અંધકાર, * * * શર-બાણ, તેથી બધે ભય વર્તે છે, તેમ ગણવું. પ્રદીપ્ત-અગ્નિ વડે બળે છે, અરણ-ચાનુNશાંતદાહ * * * * * એ પ્રમાણે બધા ભયાનકવથી, સ્થાનાંતરના અભાવે, તેતલિપુત્ર ! તું ક્યાં જઈશ ? * * * * * છહિય-ભુખ્યો, માયી-વેચક, રહસ્ય-ગુપ્તવ, અભિયુકતસંપાદિત દૂષણ, પ્રચયકરણ-પ્રતીતિ ઉત્પન્ન કરવી. અધ્યપરિશ્રાંત-જવાને અશક્ત. વાહન ગમન • ગાડાદિમાં બેસાડવો. હવન-તરણ. પરમભિયોા -પરાજય કસ્તાને. સહાયકૃત્ય-મિત્રાદિ કૃત્ય.
ભયભીતને પ્રવજ્યા શરણરૂપ કઈ રીતે ? કોપનિગલ્થી ક્ષાંત, ઈન્દ્રિયાદિ દમનથી દાંત, વિષયોમાં સમાદિ નિરોધથી જિતેન્દ્રિય. • x• x• પ્રજિત-સામાયિક પરિણતિ વડે શરીરાદિમાં અનાસક્ત હોવાથી મરણાદિ ભયના અભાવથી. એ રીતે દેવે, અમાત્યને સ્વ વાયા વડે ભયભીતને પ્રવજ્યા શ્રેય છે, તેવું સ્વીકારાવ્યું - x • x • અનુષ્ઠાન દ્વાચી જાણીને, પ્રવજયા સ્વીકાર. સૂત્રનો ઉપાય આ છે -
પ્રાણીઓ પ્રાયઃ ભાવથી ધર્મ ગ્રહણ ન કરે, જ્યાં સુધી તે માનભ્રષ્ટ તેવલીપુત્રની જેમ દુઃખ પામતો નથી.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન-૧૫-“નંદીફળ”
– X - X - X = x = oધે પંદરમું વર્ણવે છે. પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વમાં અપમાનથી વિષયત્યાગ કહ્યો. અહીં તે જિનોપદેશયી છે. •x • x •
• સૂ૫૩ -
ભગતના જે ચૌદમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પંદરમનો એ અર્થ છે?- હે જંબા તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂણભદ્ર ચૈત્ય, જિતરણ રાજા હતો. તે ચંપાનગરીમાં ધા નામે સાવિાહ હતો. તે ઋદ્ધિમાન ચાવતુ અપરાભૂત હતો. - તે ચંપાનગરીના ઈશાનકોણમાં અહિચ્છનગરી હતી, જે ઋદ્ધ-તિમિતસમૃદ્ધ હતી. વર્ણન તે નગરીમાં કનકકેતુ રાજ હતો, તેનું વર્ણન ચંપામાં ધન્ય સાવિાહને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો અભ્યાર્ષિત, ચિંતિત, પાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો . મારે માટે ઉચિત છે કે વિપુલ પણ-ભાંડ-મધ્ય aઈ અહિઝા નગમાં વ્યાપાર માટે જવું આ પ્રમાણે વિચારીને પશ્ચિમાદિ ચાર પ્રકારનો માલ લીધો. ગાડાં-ગાડી સજ્જ કરાઈ, ગાડાં-ગાડી ભય, પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું
હે દેવાનુપિયો ! જઈને ચંપાનગરીના શૃંગાટક ચાવ4 પથોમાં ઘોષણા કરાવો કે - હે દેવાનુપિયો દવા સાર્થવાહ વિપુલ માલ ભરી, અહિછ નગરે વેપારાર્થે જવા ઈચ્છે છે, કે જે કોઈ ચક, ચીરિક, મખડિક, ભિક્ષiડ, પાંડુક, ગોતમ, ગોવતી, ગૃહિમાં, ગૃહિwામચિંતક, અવિરુદ્ધ-વિરdવૃd wવક • કાપટનિ9 આદિ પાખંડ D કે ગૃહસ્થ, વાની સાથે અહિચ્છત્ર નગરીમાં જવા dછે, તેને ધન્ય સાથે લઈ જશે. અળકને છત્ર, અનુપાનને ઉપનાહ, અકુંડને કુંડિક, ચોદન રહિતને પચ્ચોદન અને આપોપકને પોપ આપશે. માર્ગમાં જે પડી ો, ભન કે ણ થઈ જશે, તેને સહાય આપશે. સુખે સુખે અહિચ્છા પહોંચાડશે. બે-wણ વખત આવી ઘોષણા કરાવી, મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરો યાવતુ ઘોષણા કરી કે - હે ચંપાનગરી નિવાસી ભાવાનો ! ચફ આદિ યાવતુ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે કૌટુંબિકોની ઘોષણા સાંભળીને ચંપાનગરીથી ઘણાં ચક રાવત ગૃહસ્થો ધન્ય સાવિાહ પાસે આવ્યા. પછી ધન્યએ તે ચરક સંદિ ગૃહસ્થોને
કને છત્ર યાવતું મોદન આપ્યું. કહ્યું કે તમે અંતગરી બહાર અંગોધાનમાં મારી રાહ જોતાં રહો. ચારે તે યસ્કો અાદિ, ધન્ય સાuિnd આમ કહેતા રાવતું રાહ જોતાં રહે છે.
ત્યારપછી ધન્ય સાવિાહ, શોભન તિથિ-કરણ-નામમાં વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યા. મિx, જ્ઞાતિઅમંગા. ભોજન કરાવ્યું. તેમને પૂછીને ગાડાંગાડી જેડાવ્યા. ચંપનગરીથી નીકળે છે. બહુ દૂર પડાવ ન કરતાં, મામિાં વસતા-વસતા, સુખેથી વસતિ અને પ્રાતરાણ કરતા અંગ જનપદની મદયેથી
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૫/૧૫૭
૨૦૯ દેશની સીમાએ પહોંચ્યા, પછી ગાડાં-ગાડી ખોલ્યા, સાથ નિવેસ કરાવીને, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું –
હે દેવાનુપિયો ! તમે મારા સાનિવેશમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા કહો કે - હવે આગામી અટવી છિન્નપાત અને ઘણો લાંબો માર્ગ છે, તેમાં બહ મધ્ય દેશ ભાગે ઘણાં નંદિલના વૃક્ષો છે, જે કુણ યાવતુ પત્રિત, પુષિત, ફલિત, વનસ્પતિની શોભતા, સૌંદર્યથી અતી-અતી શોભતા રહ્યા છે, વણર્દિી મનોજ્ઞ ચાવતુ સ્પર્શ અને છાશ વડે મનોજ્ઞ છે, જે કોઈ તે નંદી ફળ વૃક્ષના મૂળ, કંદ, વચા, ઝ, પુષ્પ, ફળ, બીજ કે હરિત ખાય કે તેની છાયામાં વિશ્રામ લેશે. તેમને તોડીવાર તો સારું લાગશે, પણ પછી પરિણમન થતાં કાલે મૃત્યુ પામશે, તો હે દેવાનુપિયો ! કોઈ તે નંદિફળના મૂળ ન ખાશો ચાવતું છાયામાં વિશ્રામ ન કરશો, જેથી અકાળે મૃત્યુ ન પામો. તમે બીજા વૃક્ષોના મૂળ ચાવત હરિતનું ભક્ષણ કરો અને છાયામાં વિશ્રામ લેજે આવી ઘોષણા કરાવીને ચાવતું મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે ધન્ય સાવિહે ગાડાં-ગાડી જોડ્યા અને નંદીવૃો આવ્યા. આવીને નંદીવૃક્ષ નજીક સાિિનવાસ કર્યો. પછી બીજી-ગીજી વખત કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું – તમે મારા સાના પડાવમાં મોટા શબ્દોથી ઘોષણા કરતાકરતા કહો કે હે દેવાનુપિયો ! તે નંદીફળ કૃષ્ણ યાવત મનોજ્ઞ છાયાવાળું છે, પણ આ વૃક્ષના મૂળ, કંદાદિ ન ખાશો ચાવતું અકાળે મરણ પામશો. યાવતું દૂર રહીને જ વિશ્રામ કરો, જેથી અકાળે મરણ ન પામો. બીજ વૃક્ષના મૂળાદિ ખાજે ચાવતુ વિશ્રામ કરશે. આવી ઘોષણા કરી.
ત્યાં કેટલાંક પુરષોએ ધન્ય સાથતાહની આ વાતની શ્રદ્ધા યાવત્ રચિ કરી, અર્થની શ્રદ્ધાદિ કરતા, તે નંદીફળોના દૂદૂરથી ત્યાગ કરતાં કરતાં અન્ય વૃક્ષોના મૂલોને યાવતુ વિશ્રામ કર્યો. તેઓને તત્કાળ સુખ ન થયું, ત્યારપછી પરિણમતા-પરિણમતા, સુખરૂપપણે અાદિ વારંવાર પરિણમતા ચાલ્યા.
આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો! જે આપણા સાધુ-સાદની યાવતુ પાંચ કામગુણોમાં આસક્ત અને અનુરક્ત થતાં નથી તેઓ આ ભવમાં ઘણો ક્રમાદિઓને પુજનીય થાય છે. પરલોકમાં પણ દુઃખી થતાં નથી યાવતુ આ સંસારનો પાર પામે છે.
તેમાં જે કેટલાંક પુરુષોએ ધન્યના આ આર્થના શ્રદ્ધાદિ ન કયાં, તેઓ ધન્યના આ અર્થની અશ્રદ્ધાદિ કરતાં નંદીફળે આવ્યા. તેનું મુળ આદિ ખાધાં ચાવતું ત્યાં વિશ્રામ કર્યો. તેમને તકાળ સારું લાગ્યું, ત્યારપછી પરિણામ પામતા ચાવતું મૃત્યુ પામ્યા. આ પ્રમાણે આયુષ્યમાન્ શ્રમણો! જે આપણા સાધુસાડી દીક્ષા લઈને પાંચે કામગુણોમાં આસક્તાદિ થાય છે, ચાવતુ તેઓ તે પુરુષોની જેમ સંસારમાં પરિભ્રમણ કરશે.
ત્યારપછી ધન્ય ગાડાં-ગાડી જેડાવ્યા. અહિચ્છત્ર નગરીએ આવ્યા. અહિચ્છત્ર નગરી બહાર અગ્રોધાનમાં સાર્થનિવેશ કરે છે. કરીને ગાડાં-ગાડી 14/14.
છોડે છે. ત્યારે તે ધન્ય સાર્થવાહ મહાર્થ યાવતુ રાજાને યોગ્ય પ્રાભૃત લઈને, ઘણાં પરષો સાથે પરીવરીને અહિચ્છ નગરની વચ્ચોવચ્ચથી પ્રવેશીને કનક કેતુ રાજ પાસે આવ્યા. બે હાથ જોડી યાવત વધાવ્યા. તેમને મહાશિિદ પ્રાભૃત ધર્યું.
ત્યારે કનકકેતુ રાજાએ હ૮-તુષ્ટ થઈ તે મહાશદિ ચાવતું પ્રભુત સ્વીકાર્યું. પછી ધન્ય સાર્થવાહને સહકારી, સન્માની, શુલ્ક માફ કરી, વિદાય આપી. ધન્ય પોતાના માલનો વિનિમય કર્યો બીજે માલ ખરીધો. સુખે સુખે ચંપાનગરીએ આવ્યા. આવીને મિત્ર, જ્ઞાતિ આદિને મળ્યો અને વિપુલ માનુષી ભોગ યાવત્ વિચરવા લાગ્યો.
તે કાળે, તે સમયે સ્થવિરો આવ્યા. ધન્યએ ધર્મ સાંભળી, મોટા યુમને કુટુંબમાં થાપીને દીક્ષા લીધી. સામાયિકાદિ અગિયાર ગો ભણ્યા. ઘણાં વર્ષો શ્રામય પયય ાળી, માસિકી સંખના કરી, કોઈ દેવલોકમાં દેવપણે ઉપયા. મહાવિદેહમાં સિદ્ધ યાવતુ અંત કરશે.
હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે પંદમાં અદયયનનો આ અર્થ કહ્યો. • વિવેચન-૧૫૩ -
બધું સુગમ છે. ચરક-ધાટિ ભિક્ષાચર, ચીરિક-માર્ગમાં પડેલ વરસ પહેરનાર, ચમખંડક-ચામડું પહેરનાર, ભિક્ષાંડ-ભિક્ષાભોજી, પાંડુરાણ-શૈવ, ગૌતમ-બળદને અક્ષમાલા પહેરાવી, વિચિત્ર શિક્ષાથી શિક્ષિત કરી, આજીવિકા ચલાવનાર. ગોવંતિકગાયની ચયનેિ અનુસરતો કહ્યું છે કે – ગાયની માફક પ્રવેશ-નિર્ગમ સ્થાનઆસનાદિ કસ્નાર, ગાયની જેમ ખાનાર ગાયની માફક તિર્યગ્વાસ કરતો, તે ગ્રોવ્રતિક.
ગુહિધર્મા-ગુહસ્યધર્મને જ શ્રેય માની જીવતો. ધર્મચિંતક-ધર્મસંહિતાનો જ્ઞાતા, અવિરુદ્ધ-વૈનયિક. કહ્યું છે – અવિરુદ્ધ વિનયકારી, દેવાદિની પરમ ભક્તિવાળો, વિરુદ્ધ-અક્રિયાવાદી, પર લોકને ન માનતો, સર્વ વાદથી વિરુદ્ધ. વૃદ્ધ-તાપસ. - x • શ્રાવક-બ્રાહ્મણ. રક્તપટ-પરિવ્રાજક, નિગ્રન્થ-સાધુ આદિ - કાપિલાદિ જાણવા.
પચ્ચદન-ભાતું, પMિવ-માર્ગમાં ભાતું ખુટે તો તે દ્રવ્યની પૂર્તિ કરે, પડિયવાહનથી પડેલ કે રોગમાં પડેલ લગચ્છ-વાહનથી પડીને ભાંગેલ અને જીર્ણ થયેલ. વિગિ-અતિદીધ, અદ્ધાણ-પ્રયાણ માર્ગ, વસતિ-આવાસ સ્થાન, પ્રાતરાશ-પ્રાતભજન.
અહીં સુગમાં જ ઉપનય કહ્યો છે. વિશેષ આ પ્રમાણે - ચંપા જેવી મનુષ્યગતિ, ધન્ય વત ભગવાન, અહિચ્છમાનગરી સમાન અહીં નિવણિ જાણવું. ઘોષણા-તીર્થકરની નિર્દોષ શિવમાર્ગ દેશના, ચકાદિને શિવસુખના કામી જીવો જાણવા. નંદિફળ જેવા શિવપથ વિરોધી વિષયો છે, જેમ અહીં વિષયથી સંસાર ભ્રમણ કહ્યું, તેમ તેના ફળ ખાવાથી મરણ કર્યું. વિષયવર્જનની માફક, તેના વર્જનથી ઈષ્ટ નગરે ગમન કહ્યું. પરમાનંદ નિબંધક શિવપુર ગમન જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #113
--------------------------------------------------------------------------
________________
V-/૧૬/૧૫૮ થી ૧૬૦
૨૧૧ ક અધ્યયન-૧૬-“અપરકંકા” 5.
-X - X - X - X - 0 ધે સોળમાંની વ્યાખ્યા કરે છે, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વે વિષયોમાં આસક્તને અનર્થ કહ્યો, અહીં તેનું નિયાણું જણાવે છે
• સૂર-૫૮ થી ૧૬૦ :
૧પ૮) ભગા યારે પણ ભગવત મહાવીરે પંદમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે સોળમાં અધ્યયનનો શું કહ્યો છે
| હે જંબુાં તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ ઉધાન હતો. તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. • સોમ, સોમદત્ત, સોમભૂતી. તેઓ ઋદ્રિવાનું ચાવતું વેદાદિમાં સુપરિનિષ્ઠિત હતા.
બ્રાહ્મણો કોઇ દિવસે, એક સ્થાને મળ્યા. યાવતુ આવા પ્રકારનો પરસ્પર કથા-વાર્તાઈ થઈ, હે દેવાનુપિયો ! આપણી પાસે આ વિપુલ ધન યાવતું સ્વાપdય-દ્વાદિ છે, ચાવતું સાત પેઢી સુધી ઘણું જ આપતા-ભોગવતા-ભાગ. પાડતા પણ ખુટે નહીં તો આપણે ઉચિત છે કે એકબીજાને ઘેર પ્રતિદિન વિપુલ આશનાદિ તૈયાર કરાવી, પરિભોગ કરતા વિચરીએ, એકબીજાની આ વાત સ્વીકારી, પ્રતિદિન એકબીજાના ઘરમાં વિપુલ આશનાદિને તૈયાર કરાવીને પરિભોગ. કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી કોઈ વખત તે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. ત્યારે નાગણીએ વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યું. એક રસપૂત હૂંબાનું શાક ઘણાં મસાલો નાંખી, તેલથી વ્યાપ્ત કરી તૈયાર કર્યું. એક બુંદ હાથમાં લઈને ચાખ્યું, તો ખારું-કડવું-અખાધ-આભોગ્ય અને વિષ જેનું જાણયુ જાણીને બોલી કે :- મને – અધજા, પુષ્ય, હીના, દુર્ભગા, દુભગસલ્વા, દુર્ભગ નિંબોલી સમાન નાગણીને ધિક્કાર છે. જેણે આ રસદાર તુંબાના શાકને મસાલાવાળું, તેલથી યુકત તૈયાર કરેલ છે, તે માટે ઘણાં દ્રવ્યો અને તેલનો વિનાશ કર્યો છે.
તો, છે મારી દેરાણીઓ જાણશે, તો મારી ખિંસા કરશે વાવ4 મારી દેરાણીઓ ન છે, ત્યાં સુધીમાં મારે માટે ઉચિત રહેશે કે આ ઘણાં તેલમસાલાવાળું શાક, એકાંતમાં ગોપનીને, બીજું સાયુકત મધુર કુંભાને યાવતું તેલયુકત કરી તૈયાર કર્યું. આમ વિચારીને, તે સાયુકત તુંબાને ગોપનીને મીઠું તુબશાક બનાવ્યું.
તે બ્રાહ્મણોએ સ્નાન કરીને ભાવતું ઉત્તમ સુખાસને બેસીને તે વિપુલ અશનાદિ પીસાયા. ત્યારપછી તે શાહજણો ભોજન કરીને, આચમન કર્યા પછી, સ્વચ્છ થઈ, પરમસુચિબુત થઈ કાર્યમાં લાગી ગયા. પછી તે બ્રાહ્મણીઓએ સ્નાન કર્યું સાવ વિભૂષા કરીને તે વિપુલ શનાદિ આહાર કર્યો. પછી પોતપોતાના ઘેર ગઈ, જઈને પોત-પોતાના કામમાં લાગી ગઈ.
તે કાળે, તે સમયે ધર્મઘોષ નામે સ્થવિર યાવતુ ઘણાં પરિવાર સાથે
૨૧૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ચંપાનગરીના સભૂમિભાગ ઉધાનમાં આવેલા, ત્યાં યથાપતિરૂપ અવગ્રહ લઈ માવત વિચરતા હતા. પ્રદિા નીકળી, મેં કહ્યું, પu પાછી ગઈ. - - ત્યારે તે ધર્મઘોષ સ્થતિરના શિષ્ય ધમરિચિ અણગર ઉંદર યાવત તેજોલેક્સી હતા, માસલક્ષણ તપ કરતા-કરતા વિચરતા હતા. તે ઘમરુચિ અણગારે માસામાને પરણે પહેલી પૌરિસીમાં સાય કરી, બીજી પોરિસીમાં ઈત્યાદિ ગૌતમસ્વામીની માફક પો ગ્રહણ કરીને તે પ્રમાણે જ ધમધોષ વિરને પૂછીને ચંપાનગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ચાવતું ભમણ કરતા નાગની જમwlીના ઘરમાં પ્રવેશ્યા
ત્યારે તે નાગણી વ્યકwwીએ પરિચિને આવતા જોયા. જોઈને તે ઘણાં તેલ-મસાલાવાળ તિક-કટુક શાક આપી દેવાનો અવસર ાણીને હષ્ટ-તુષ્ટ થઈ ઉઠીને ભોજનગૃહમાં આવી, પછી તે સરસ, તિત-કર્ક, તેલ-મસાલાવાળું બધું જ શાક, ધર્મચિ અણગારના પાત્રમાં નાંખી દીધું. ત્યારે રુચિ અણગારે પયત આહાર જાણીને નાગણીના ઘેરથી નીકળીને સંપનગરીની મધ્યેથી નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનમાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવિર નીકટ આવીને - પાન પડિલેહીને, હાથમાં લઈને ગુરને દેખાડ્યા.
ત્યારે તે ધર્મઘોષ વિર, તે સરસ્ટ, તેલ-મસાલા યુકત શાકની ગંધથી અભિભૂત થઈને, તે તેલ મસાલાવાળા તુંબાના શાકનું એક બિંદુ હાથમાં લઈને ચાખ્યું, તેને તિક-ક્ષાર-કર્ક-અખાદ્ય-ભોગ્ય-વિશ્વભૂત જાણીને ધમરુચિને કહ્યું - હે દેવાનુપિય. જે તું આ ભાનું શાક ચાવતુ ખાઈશ, તો અકાળે જ યાવ4 જીવિતથી રહિત થઈશ. તો હે દેવાનુપિય! તું જ અને આ ઈબાના શાકને એકાંત-અનાપાત-ચિત્ત અંડિલ ભૂમિમાં પરઠવી દે, બીજ પ્રસુક, એષણીય અરાનાદિને ગ્રહણ કરીને તેનો આહાર કર,
ત્યારે ઘમરુચિ અણગારે, ઘમઘોષ સ્થવિર પાસેથી આ પ્રમાણે સાંભળીને, ધમધોષ સ્થવિર પાસેથી નીકળીને ભૂમિભાગ ઉધાનથી થોડે દૂર અંડિત ભૂમિ પડિલેહી, પછી તે શાકનું એક બિંદુ લીધું, લઈને તે સ્પંડિત ભૂમિમાં નાંખ્યું. ત્યારે તે શરદ ઋતુ સંબંધી, તિકત-કક અને ઘણાં તેલથી વ્યાપ્ત શાકની ગંધથી ઘણી-હારો કીડીઓ આવી. જેવું છે કીડીઓએ શાક ખાધું કે તે બધી અકાળમાં જ જીવની રહિત થઈ ગઈ.
ત્યારે તે ઘચિ અગાને આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે - જે આટa મમ શાકના વાવ એક બિંદુના પ્રોપથી અનેક હજાર કીડીઓ મૃત્યુ પામી, તો જે હું આ બધું જ શાક અંડિ% ભૂમિમાં પહdીસ, તો ઘણાં પ્રાણાદિનો વધ કરનાર થઈશ. તો મારે માટે ઉચિત છે કે આ શાક વાવ4 સ્વય જ ખાઈ જવું. જેથી આજ સક મારા શરીરની સાથે જ સમાપ્ત થઈ જાય.
ઘમરુચિએ આમ વિચારી મુહપત્તિનું પડિલેહણ કર્યું. કરીને મસ્તકની ઉપરી કાયાને પ્રમાઈ, પછી તે શારદીય નુંભાનું તિકત-કર્ક, ઘણાં તેલથી વ્યાપ્ત શાકને, બિલમાં સર્ષ પ્રવેશ કરે તે પ્રકારે પોતાના શરીરરૂપી કોઠામાં બધું જ પ્રક્ષેપી દીધું. ત્યારે તે ઘર્મચિને તે શાક ખાવાણી મહmક્તિમાં પરિણમતા
Page #114
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૫૮ થી ૧૬૦
૨૬૩
શરીરમાં ઉજ્જવલ ચાવતુ દુસહ્ય વેદના ઉદ્ભવી. ત્યારે તે ધરુચિ અણગાર અસ્થામ, અબલ, અવીર્ય, અપરાકાર પરાક્રમ, અધારણીય છે, તેમ જાણીને, આચાર-માંડ એકાંતમાં સ્થાપીને સ્પંડિલ પડિલેહણ કર્યું. દર્ભનો સંથારો પાથર્યો. દર્ભ સંથારે આરૂઢ થઈને, પૂર્વ દિશા અભિમુખ થઈને પલ્ચક આસને બેસી, હાથ જેડી, બોલ્યા -
અરહંત યાવત સિદ્ધિગતિ પ્રાપ્તને નમસ્કાર થાઓ. મારા ધમચાર્ય, ધમપદેશક ધમઘોષ સ્થવિરને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મે ધર્મઘોષ સ્થવિર પાસે જાવજીવને માટે સર્વ પ્રણાતિપાત યાવતુ પરિગ્રહની પરફખાણ કરેલ હતા. અત્યારે પણ હું તે જ ભગવંતની પાસે સર્વ પ્રાણાતિwત યાવત પરિગ્રહને નવજીવને માટે પચ્ચકખું છું. સ્કંદકની માફક ચાવતુ છેલ્લા ઉચ્છવાસ મારા શરીરને પણ વોસિરાવું છું, એમ કરી આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળધર્મ પામ્યા.
ત્યારે તે ધર્મઘોષ સ્થવિર ધર્મચિ અણગારને ગયે. ઘણો કાળ થયો જાણીને શ્રમણ-નિગ્રન્થોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિય! આ પ્રમાણે ધમરુચિ અણગારને માસક્ષમણના પારણે શરદઋતુ સંબંધી યાવત તેલથી વ્યાપ્ત શાક મળેલ, તે પાઠવવા ગયે ઘણો કાળ થયો. તો હે દેવાનુપિયો . તમે જઈને ધમરુચિ અણગારની ચોતરફ માણા-ગોષણા કરો. ત્યારે તે શ્રમણ-
નિક્શોએ યાવત તે વાત સ્વીકારી, ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળ્યા, નીકળીને ધમરુચિ અણગારની ચોતરફ માણા-ગવેષણા કરતા, શંડિત ભૂમિએ આવ્યા. પછી ધરુચિ અણગારનું નિહાણ, નિચેસ્ટ, જીવરહિત શરીરને જોયું. જોઈને હા, હા, અહો ! અકાર્ય થયું, એમ કહીને ધમરિચિ અણગારના પરિનિવણિ નિમિતે કાયોત્સર્ગ કર્યો. ઘરચિના આચારભાંડ લીધા, લઈને ધર્મઘોષ સ્થવિર પાસે આવ્યા. આવીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી કહ્યું કે - અમે તમારી પાસેથી નીકળ્યા, પછી સુભૂમિભાગ ઉધાનની ચોતરફ ધમરચિ આણગારની યાવત માર્ગણા કરતા, અંડિલ ભૂમિએ ગયા. યાવતું જદી અહીં આવ્યા, હે ભગવન્! ધર્મચિ અણગાર કાળધર્મ પામ્યા, આ તેના આચાર-ભાંડ.
ત્યારે ધર્મઘોષ સ્થવિરે, પૂર્વકૃતમાં ઉપયોગ મૂક્યો. પછી શ્રમણ નિથિનિગ્રણીને બોલાવ્યા અને કહ્યું કે - હે આર્યો મારા શિષ્ય ધમરુચિ અણગાર, પ્રકૃતિભદ્રક ચાવત વિનીત હતા. નિરંતર માસ-માસામણ તપોકર્મ વડે ચાવતું નાગશ્રી બ્રાહ્મણીના ઘેર પ્રવેશ્યા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણી પાવતુ શાક વહોરાવ્યું. ત્યારે તે ધરિચિ અણગારે તેને પર્યાપ્ત આહાર જાણી ચાવતું કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા.
તે ધમરચિ અણગાર, ઘણાં વર્ષોનો બ્રામણ પયિ પાળીને, આલોચનપ્રતિકમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળ કરી, ઉંચે સૌધર્મ યાવતું સવથિસિદ્ધ મહાવિમાને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં જઘન્યોત્કૃષ્ટ 33-સાગરોપમની
૨૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્થિતિ કહી છે, ત્યાં ધમરુચિ દેવની પણ ૩૩-સાગરોપમ સ્થિતિ થઈ. તે ધર્મરચિ દેવ, તે દેવલોકથી યાવત મહાવિદેહે ક્ષેત્રે સિદ્ધ થશે.
[૧૬] હે આય ! તે ધન્યા, અપુરયા ચાવતું નિંબોલી સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિકાર છે, જેણે તથારૂપ સાધુ ધમરુચિ અણગારને માસમણના પારણે શારદીય યાવત તેલ વ્યાપ્ત શાક વહોરાવ્યું. તેનાથી તે અકાળે જ મરણ પામ્યા.
ત્યારે તે કામણ નિભ્યો ધર્મઘોષ સ્થવિર પાસે આ અનિ સાંભળી, સમજીને ચંપાના શૃંગાટક યાવતુ ઘણાં લોકોને આમ કહેવા લાગ્યા - હે દેવાનુપિયો તે નાગણીને ધિક્કાર છે, ચાવતુ જેણે તથા સાધુ અને સાદુરૂપને જીવિતથી રહિત કર્યા.
ત્યારે તે શ્રમણો પાસે માં અને સાંભળી, સમજીને ઘણાં લોકો પરસ્પર આમ કહેવા લાગ્યા. તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે માવતુ જેણીએ મુનિને મારી નાંખ્યા.
ત્યારે તે બ્રાહ્મણો ચંપાનગરીમાં ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીસમજીને, કોધિત થઈ યાવતું સળગવા લાગ્યા, પછી નાગશ્રી બ્રહાણી પાસે આવ્યા, આવીને નાગશ્રીને કહ્યું - ઓ નાગશ્રી ! અપાતિને પ્રાર્થનારી! તુરંતપ્રાંત લક્ષણા ! તીનપુન્ય-ચૌદશી, અધન્યા, અપુરચા વાવત્ નિંબોડી સમાન કડવી, તને ધિક્કાર છે, જે તેં તથારૂપ સાધુ, સાદુરૂપને માસક્ષમણના પારણે ચાવતુ મારી નાંખ્યા. ઉંચા-નીચા આક્રોશ વચનથી આકાશ કરતા-ભરાના વચનથી ભર્જના કરતા, નિત્સિના વચનથી નિભાના કરતા, નિછોટનીતર્જના-તાડના કરતાં, તેને ઘરેથી કાઢી મૂકી.
ત્યારે તે નાગણી, પોતાના ઘેરથી કાઢી મૂકતા, ચંપાનગરીના શૃંગાટકત્રિક-ચતુક-ચવચતુર્મુખાદિમાં ઘણાં લોકો, વડે હીલના-ખિંસા-નિંદા-ગહાંતર્જના-વ્યથા-ધિક્કાર-સ્થcકાર કરાતી, ક્યાંય પણ સ્થાન કે નિવાસને ન પામતી, દંડી ખેડ વા પહેરી, હાથમાં કુટલું શકોણે અને કુટલો ઘડો લઈ, વિખરાયેલ વાળ વાળ મસ્તકે, મોટે મંડરાતી માંખી સહિત, ઘેર-ઘેર દેહબલિ દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકતી હતી.
ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીને તે ભવમાં ૧૬-રોગાતંક ઉન્ન થયા. તે આ - શાસ, કાશ, યોનિળ યાવતુ કોઢ. ત્યારે તે નાગશ્રી બ્રાહwણી ૧૬-રોગાતંકથી અભિભૂત થઈ, અતિ દુ:ખને વશ થઈ, કાળમાણે કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉકૃષ્ટ ભાવીશ સાગરોપમ સ્થિતિવાળા નરકમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થઈ. તે ત્યાંથી ઉદ્ધતીને અનંતર મસ્ત્રમાં ઉત્પન્ન થઈ. ત્યાં શસ્ત્રથી વધ્ય થઈ, દાહ ઉતwar થતાં કાળમાસે કાળ કરી અધઃસપ્તમી મૃdીમાં ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિવાળા નૈરયિકમાં ઉતાજ્જ થઈ, ત્યાંથી ઉદ્ધતન ફરી મત્સ્યમાં ઉપજી.
ત્યાં શસ્ત્રથી વધુ પામી, દાહ ઉત્પન્ન થતાં, બીજી વખત આધ:સપ્તમી પૃedીમાં ઉત્કૃષ્ટ 33-ન્સાગરોપમ સ્થિતિવાળ નકમાં ઉપજી તે ત્યાંથી યાવતુ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૫૮ થી ૧૬૦
૨૧૫
ઉદ્ધતીને ત્રીજી વખત મસ્ત્રમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ તે શસ્ત્રથી વધુ પામી રાવતું કાળ કરીને બીજી વખત છઠ્ઠી પૃedીમાં ઉત્કૃષ્ટ ત્યાંથી ઉદ્ધતને અનંતર નકમાં, એ પ્રમાણે ગોશાળામાં કહ્યા મુજબ જાણવું. ચાવતુ રતનપભાદિ સાતેમાં ઉતw થઈ. ત્યાંથી ઉદ્ધતીને યાવતુ ખેતરોની વિવિધ યોનિઓમાં ઉત્પન્ન થઈ યાવતું પછી તેણી ખરબાદર પૃધીકાયિકપણે અનેક લાખનાર ઉપજી.
વિવેચન-૧૫૮ થી ૧૬૦ :
બધું સુગમ છે. સાનદ્દ - શારદિક કે સ-રસ, વિત્ત - યુક્ત, તિલાલાયિકડવું તુંબડું, સંભારદ્રવ્ય-ઉપર નાંખવાના દ્રવ્ય, સ્નેહાવગાઢ સ્નેહ તેિલ] વ્યાd,
ભણસતા-૬ભંગ પ્રાણી, નિંબોલિ-લીમડાનું ફળ, અતિ અનાદેવના સાધમ્યથી દુર્ભગો મધ્યે નિંબગુલિકા, જાઉ ચાઉ-દેરાણી, બિલ-છિદ્ર, પણ-સર્પ - x - જેમ સર્ષ બિલમાં જાય ત્યારે પડખાને ન સ્પર્શે, તેમ મુખરૂપી ગુફાના પાને ન સ્પર્શને, આહાર કરે. ગમનાગમન-ઈપિયિકી, અક્કોસ-તું મર્યો આદિ વચનથી, ઉદ્ધસણદકુલીન, નિયણા-ઘર આદિથી કાઢી મૂકવી. નિયછોડાણા-ત્યજેલ વસ્ત્રાદિ.
તાલિંતિ-થપ્પડ આદિથી, હીરામાન-જાત્યાદિ ઉદ્ઘાટનથી, ખ્રિસ્થમાન-પરોક્ષ કુસા વડે, ગર્ચમાણ-તેની સમક્ષ નીંદા, તજજ્યમાન-આંગળી ચીંધીને, પ્રભથમાનઅષ્ટાદિતાડનથી -x - દંડી-સાંધવું. - ખંડમલ્લક-ભિક્ષા ભાજન, ખંડઘટકપાણીનું ભોજન, કુ-વિખરાયેલ વાળ, -x • ચટક-સમુદાય - X • દાહ વક્કતિયોદાહોત્પત્તિ - X - X •
• સૂત્ર-૧૧ થી ૧૬૫ -
[૧૬] તે ત્યાંથી ઉદ્ધતીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા ભાઈની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારે તે ભદ્રા સાવાહીએ નવ માસ પછી પુગીને જન્મ આપ્યો. તે હાથીના તાલ સમાન સુકુમલ અને કોમળ હતી. તે બાલિકાને બાર દિવસ વીત્યા પછી માતા-પિતા આ આવા સ્વરૂપનું ગૌણ, ગુણનિષ્ણ નામ કર્યું - કેમકે અમારી આ બાલિકા હાભllના તાલ સમાન સુકમાલ છે, તેથી તેનું ‘સુકુમાલિકા’ નામ થાઓ. ત્યારે તે પુત્રીના માતા-પિતાએ “સકુમાલિકા' નામ પાડ્યું. પછી તે બાલિકા પાંચધમીથી પસ્પૃિહીન થઈ - ક્ષીરધાબી યાવત પર્વતીય ગુફામાં રહેલ ચંપકલતા, નિવ્યઘિાત નિવતિ ચાવતું મોટી થઈ. ત્યારપછી સુકુમાલિકા બાલ્યભાવ છોડીને ચાવવું રૂપ, ચૌવન, લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થઈ.
[૧] તે ચંપાનગરીમાં જિનદત્ત નામે આઢય સાવિાહ હતો. તે જિનદત્તની ભદ્રા ભાયી સુકૂમાલ, ઈષ્ટા યાવત માનુષી કામભોગ અનુભવતી વિચરતી હતી. તે જિનદત્તનો યુઝ, ભદ્રા ભાયનિો આત્મજ સાગર નામે સમાજ ચાવતું સુરૂપ પુત્ર હતો.
ત્યારે તે જિનદત્ત સાર્થવાહ અન્ય કોઈ દિને પોતાના ઘરથી નીકળ્યો, સાગરદત્તના ઘરની થોડે દૂરથી જતો હતો, આ તરફ સુકમાલિકા સ્નાન કરીને,
૨૧૬
જ્ઞાતાધર્મકથા ગસૂત્ર-સટીક અનુવાદ દાસીસમૂહથી પવૃિત્ત થઈ, અગાસીમાં ઉપર સોનાના દડાથી રમતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે સુકૂમાલિકાને જોઈ, જોઈને તેણીના રૂપ આદિથી વિસ્મિત થઈ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિયો ! કોની પુત્રી છે ? શું નામ છે?
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ જિનદત્ત સાર્થવાહ પાસે આ વાત સાંભળી હષ્ટ થઈ, બે હાથ જોડી યાવતું કહ્યું - આ સાગરદત્ત સાર્થવાહની મી, ભદ્રાની આત્મા સુકૂમાલિકા નામે પુત્રી છે, તે સુકુમાલ હાથ-પગવાળી યાવતુ ઉત્કૃષ્ટા હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે તે કૌટુંબિકની પાસે આ અર્થ સાંભલીને પોતાના ઘેર આવ્યો. આવીને સ્નાન કરીને યાવત્ મિત્ર, જ્ઞાતિથી પરિવરીને ચંપાનગરીમાં સાગરદdના ઘેર ગયો. ત્યારે સાગરદત્ત સાર્થવાહે જિનદત્તને આવતો જોઈને આસનેથી ઉભો થયો, આસને બેસવા નિમંત્રણ આપ્યું, તે આad, વિશad થઈ, ઉત્તમ સુખાસને બેઠો ત્યારે કહ્યું –
હે દેવાનુપિયા કહો, આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે જિનદd, સાગરદતને કહ્યું - હે દેવાનુપિય! તમારી પુત્રી અને ભદ્રાની આત્મા સુકુમાલિકાની સાગરની પનીરૂપે માંગણી કરું છું. તમે આ યુકત-પાનપ્રશંસનીય અને સમાન સંયોગ સમજતા હો તો સુકૂમાલિકા સાગરને આપો. અમે સુકૂમાલિકા માટે શું શુલ્ક દઈએ ?
ત્યારે સાગરદd જિનદત્તને કહ્યું – દેવાનુપિયા સમાવિકા મારી એક જ પુwી છે, ઈષ્ટા છે, યાવ4 દર્શનનું કહેવું જ શું ? હું સુકૂમાલિકોનો ક્ષણમx પણ વિયોગ ઈચ્છતો નથી. તેથી જે સાગર મારો ઘર જમાઈ થાય તો હું સાગરને સુકૂમાલિકા આપું.
ત્યારે જિનદત્ત, સાગરદવને આમ કહેતો સાંભળીને પોતાના ઘેર આવીને સાગકુમારને બોલાવીને કહ્યું - હે પુત્ર! સાગરદત્ત સાર્થવાહે મને કહ્યું - સુકુમાલિકા ઈટા છે, જે સાગકુમાર ઘરજમાઈ થાય તો મારી પુત્રી આપું. ત્યારે સાગરકુમાર, જિનદત્તની આ વાત સાંભળીને મૌન રહ્યો. ત્યારપછી જિનદતે કોઇ દિવસે શોભન તિથિ-કરણાદિ જોઈને વિપુલ આરાનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ આદિને આમંચા સાવ સન્માનિત કરીને સાગકુમારને સ્નાન કરાવી ચાવત્ સવલિંકાથી વિભૂષિત કરીને સહસ્ત્ર પુરુષ વાહિની શિબિકામાં આરૂઢ કરાવીને મિત્રજ્ઞાતિ આદિથી પરીવરીને સર્વ ઋદ્ધિ સાથે પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપાનગરની વચ્ચોવચ્ચેથી નીકળી સાગરદત્તના ઘેર આવ્યો, શિબિકાથી ઉતાર્યો. સાગરકુમારને સાગરદત્ત સાથતાહની પાસે લઈ ગયો.
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા યાવત સન્માનિત કરી, સાગરકુમારને સુકુમાલિકા કન્યા સાથે પાટ ઉપર બેસાડ્યો, બેસાડીને સોનાચ્ચાંદીના કળશો વડે સ્નાન કરાવ્યું, હોમ કરાવ્યો. તે બંનેનું પાણિગ્રહણ કરાવ્યું.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૬૧ થી ૧૬૫
૨૧૩ [૧૬] સાગરકુમારને સમાલિકાનો હાથનો સ્પર્શ અસિમ જેવો યાવતું મમર, તેનાથી પણ અનિષ્ટતર આ સ્પર્શ હતો. ત્યારે સાગરકુમાર અનિચ્છાએ, વિવશ થઈને, મહd માત્ર ત્યાં રહ્યો. ત્યારપછી સાગરદત્ત સાવિાહ, સાગરકુમારના માતા, પિતા, મિત્ર, જ્ઞાતિ આદિને વિપુલ અશનાદિ, પુષ્પ-વાથી યાવત સન્માનીને વિસર્જિત કર્યા. પછી સાગકુમાર સુકૂમાલિકા સાથે વાસગૃહે આવ્યો. તેણી સાથે શય્યામાં સુતો.
ત્યારે સાગરકુમાર, સુકુમાલિકાના આવા પ્રકારનો અંગ પર્શ અનુભવ્યો • જેમ કોઈ અસિત્ર યાવતુ અતિ અમનોજ્ઞ અંગ સ્પર્શ અનુભવ કરતો રહ્યો. ત્યારે સાગકુમાર એ ગાનિ ન સહેતો, પરવશ થઈ મુહુર્ત માત્ર ત્યાં રહો. ત્યારે સાગરે, સુકૂમાલિકાને સુખે સુતેલી જાણીને, તેણીની પડખેથી ઉડ્યો, પોતાની શય્યામાં આવ્યો, ત્યાં સુઈ ગયો. પછી મુહુર્ત મxમાં સુકૂમાલિકા જાગી, તેણી પતિવ્રતા અને પતિ અનુકતા હતી, પડખે પતિને ન જોઈને શસ્યાથી ઉઠે છે, ઉઠીને પતિની શય્યા પાસે આવી, સાગરની પાસે સુઈ ગઈ.
ત્યારપછી સાગરકુમાર સુકૂમાલિકાની બીજી વખત પણ આવા પ્રકારનો અંગસ્પર્શ અનુભવતો યાવતુ અનિચ્છાએ અને વિવશ થઈને મુહૂર્ત મx ત્યાં રહ્યો. પછી તેણીને સુખે સુતેલી જોઈને શસ્યાથી ઉઠી, ઉઠીને વાસગૃહના દ્વાર ઉઘાડ્યા, મારનારથી મુકત થયેલ કાકની જેમ જે દિશામાંથી આવેલ, ત્યાં પાછો ગયો.
[૧૬] ત્યારપછી સુમાલિક મુહૂર્ત પછી શગી, પતિવ્રતા એવી તેણીએ ચાવતુ પતિને ન જોઈને, શસ્યાથી ઉઠી, સાગરકુમારની ચોતરફ માગણા - ગવેપા કરતી વસગૃહનું દ્વાર ઉઘડેલું જોયું, જોઇને ‘સાગર તો ગયો’ એમ જાણી અપહતમન સંા થd - x • રહી.
ત્યારે તે ભદ્રા સાવિાહીએ બીજે દિવસે દાસયેટીને બોલાવીને કહ્યું - દેવાનુપિયા! જ, વર-વધૂને માટે મુખ શોધનિકા લઈ જા. ત્યારે દાસયેટી, ભદ્રાને એમ કહેતા સાંભળી, અને ‘તહતિ’ કહી સ્વીકાર્યો. મુખધોવણ લીધું, વાસગૃહે આવી. આવીને સુકુમાલિકાને યાવતું ચિંતામન થયેલ જોઈ, જોઈને પૂછ્યું - હે દેવાનુપિયા! તું અપહતમને સંકલ્પા યાવત્ ચિંતામગ્ન કેમ છે ?
ત્યારે તે સુકુમાલિકા એ દાસચેટીને કહ્યું – સાગરકુમાર મને સુખે સુતેલી જાણીને મારી પડખેથી ઉો, વાસગૃહ દ્વાર ઉઘાડીને ચાવતું ચાલ્યો ગયો. ત્યારપછી મુહૂત્તત્તિર પછી યાવતુ ઉઘાડા દ્વાર જોઈને “સાગર તો ગયો, એમ જાણી યાવત ચિંતામન છું.
ત્યારે દાસચેટી, સુકુમાલિકાની આ વાત સાંભળીને સાગરદત્ત પાસે આવી, તેમને આ વૃત્તાંત જણાવ્યો, સાગરદત્ત આ વાત સાંભળી, સમજીને ક્રોધિત થઈ જિનદત્ત સાવિાહના ઘેર આવ્યો, જિનદત્તને કહ્યું - હે દેવાનુપિય! શું આ
૨૧૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ યુકત-પ્રાપ્ત-કુલાનુરૂપ કે કુલસંદેશ છે કે જે સાગઠુમાર, અષ્ટદોષા-પવિતા એવી સુકમાલિકાને છોડીને અહીં આવી ગયો. ઘણી ખેદ યુકતક્રિયા કરીને તથા રુદનની ચેષ્ઠાપૂર્વક તેમને ઉપાલંભ આયો.
ત્યારે જિનદd, સાગરદત્ત પાસે આ વૃત્તાંત સાંભળીને સાગરકુમાર પાસે આવ્યો, સાગરકુમારને કહ્યું - હે પુત્ર ! ખોટું કર્યું, જે સાગરદત્તનું ઘર છોડીને અહીં ચાલ્યો આવ્યો. હે પુત્ર! જે થયું તે, પણ તે હવે સાગરદત્તને વેર પાછો જ. ત્યારે સાગકુમારે જિનદત્તને કહ્યું - હે તાત! મને પર્વતથી પડવું, ઝાડથી પડવું, મર પ્રદેશ જવું, જાવેશ, વિષભક્ષણ, વેહાનસ, શtવપાટન, વૃદ્ધ પ્રહ, પ્રવજ્યા કે વિદેશગમન સ્વીકાર્ય છે, પણ હું સાગરદાના ઘેર નહીં જાઉં.
ત્યારે સાગરદત્ત સાર્થવાહે ભીતની પાછળ રહી સાગરના આ અથન સાંભળીને, લજ્જિત-બ્રીડિતાદિ થઈ, જિનદત્તના ઘેરથી નીકળી પોતાના ઘેર આવ્યો. સુકુમાલિકાને બોલાવીને, ખોળામાં બેસાડીને કહ્યું- હે પુગી ! સાગરકુમારે તને છોડી દીધી તો શું? હું તને એવા પુરુષને આપીશ, જેને તું ઈષ્ટા યાવતું મનોજ્ઞા થઈશ. એમ કહી સુકુમાલિકાને તેની ઈચ્છ, વાણીથી આશ્વાસન આપીને વિદાય કરી.
ત્યારે સાગરદત્ત સાવિાહે અન્ય કોઈ દિને અગાસી ઉપરથી સખે બેઠાબેઠા રાજમાનિ અવલોકતો હતો. ત્યારે સાગરદd એક અત્યંત દીન ભિખારીને જોયો. તે ફાટેલ-તુટેલ વસ્ત્ર પહેરી, હાથમાં ફૂટલું શકોહું અને ઘડો હાથમાં લઈ, હજારો માંખીઓ દ્વારા અનુસરાતો યાવતુ જતો હતો.
ત્યારે સાગરદd કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે તમે આ ભિખારીપુરુષને વિપુલ આશનાદિથી લોભિત કરી ઘરમાં લાવો, લાવીને કુટલું શકોરું અને ઘડો એકાંતમાં મૂકી, અલંકારિક કર્મ કરાવી, નાન-ભલિકમ કરાવી યાવતું સવલિંકારથી વિભૂષિત કરવી, મનોજ્ઞ આશનાદિ ખવડાવો. પછી મારી પાસે લાવો. ત્યારે કૌટુંબિક પુરુષોએ તે વાત યાવતું સ્વીકારીને તે ભિખારી પાસે જઈને, યાવતુ ઘરમાં લાવ્યા. તેનો કુટલો ઘડો, ફુટલું શકોણે એકાંતમાં મુક્યા. ત્યારે તે ભિખારી કુટલું કોરું અને ઘડો એક બાજુએ મૂકાયેલ જોઈને મોટા-મોટા શબ્દોથી બરાડવા લાગ્યો.
ત્યારે સાગરદd, તે ભિખારીને મોટા-મોટા શબ્દોથી બરાડા સાંભળી, સમજીને કૌટુંબિક પરથોને બોલાવીને પૂછ્યું - દેવાનુપિયો ! આ ભિખારી કેમ બરાડે છે ત્યારે કૌટુંબિક પુરુષોએ કહ્યું - હે સ્વામી ! તેના કુટલા શકોસ અને કુટલો ઘડો. એકાંતમાં મૂકવાથી મોટા-મોટા અવાજે રહે છે. ત્યારે સાગરદd તેઓને કહ્યું કે - તમે, આ ભિખારીના કુટલા શકોરા ચાવ4 લાવીને, તેની પાસે રાખો, તેથી તેને વિશ્વાસ થાય. તેમણે તેમ કર્યું.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષોને ભિખારીની હજામત કરાવી, શતપાક,
Page #117
--------------------------------------------------------------------------
________________
૨૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૬/૧૬૧ થી ૧૫
૨૧૯ સહયપાક તેલથી અત્યંજન કર્યું. સુગંધી ઉબટન વડે શરીરનું ઉબટન કર્યું, ઉણોદક-ગંધોદક-શીતોદક વડે સ્નાન કરાવ્યું, રુંવાટીવાળા-સુકુમાલ-ગંધકાષાયિક વથી શરીર લુછયું, શ્વેત પ્ર-શાક પહેરાવ્યું. સવલંકારથી વિભૂષિત કર્યો. વિપુલ આશનાદિનું ભોજન કરાવ્યું, સાગરદત્તની સમીપ લઈ ગયા. પછી સાગરદd, સુકુમાલિકાને સ્નાન યાવત્ સવલિંકારથી વિભૂષિત કરીને, તે ભિખારીને કહ્યું - આ મારી , મને ઈષ્ટ છે, તને પની રૂપે આપું છું, તું આ કલ્યાણકારિણી માટે કલ્યાણકારી થજે.
ત્યારે તે ભિખારીએ, સાગરદત્તની આ વાત સ્વીકારી, પછી સુકુમાલિકા સાથે વાસગૃહમાં ગયો. તેણી સાથે શય્યામાં સૂતો. ત્યારે તે ભિખારીએ સુકુમાલિકાના આવા પ્રકારના અંગસ્પતિ અનુભવ્યો. બાકીનું સાગરકુમાર મુજબ જાણવું યાવતું શસ્યામાંથી ઉઠીને, વાસગૃહથી નીકળ્યો, પછી ફુટતું શકોણે ફુટવો ઘડો લઈને, મારથી મુક્ત કાકની જેમ જે દિશાથી આવેલો, તે દિશાએ પાછો ગયો. ત્યારપછી સુકુમાલિકા તે ભિખારીને ચાલ્યો ગયેલ જાણીને અપહત મનસંકલ્પા થઈ ચાવતું ચિંતામગ્ન થઈ.
[૧૫] ત્યારે તે ભદ્રાએ બીજે દિવસે દાસયેટીને બોલાવીને કહ્યું કે ચાવતુ સરદત્તને આ વૃત્તાંત કહ્યો. ત્યારે તે સાગરદd તેમજ સંભ્રાંત થઈને વાસગૃહે આવ્યા. આવીને સુકુમાલિકાને ખોળામાં બેસાડીને કહ્યું – અહો !
Mી ! તે પૂર્વે બાંધેલ ક યાવતુ અનુભવતી વિચારી રહી છો, તો સ્ત્રી ! તું અપહત મન યાવત ચિંતામગ્ન ન થા. મારા સોઈગૃહમાં વિપુલ અશનાદિ પોલ્ફિલાની જેમ યાવત દેતી એવી વિચર. ત્યારે તેણીએ આ વાત સ્વીકારી. રસોઈગૃહમાં વિપુલ અનાદિ ચાવત આપતી વિચરવા લાગી.
તે કાળે, તે સમયે બહુશ્રુતા ગોપાલિક આર્યા, “તેતલિ''માં કહેલ સવતા આયર્સ માફક સમોસમતે રીતે જ સાબી સંઘાટક આવ્યા, ચાવતું સુકુમાલિકાએ પ્રતિલાભિત કરી પૂછયું - હે આયઓ ! હું સાગરને અનિષ્ટ ચાવતુ અમણામ છે, સાગર મારું નામ ચાવતું પરિભોગને ઈચ્છતો નથી, જેને • જેને પાઉં છું તેને-તેને અનિષ્ટ ચાવત મણામ થઉં છું, તો હે આયઓિ .. આપ ઘણાં જ્ઞાની છો, ઈત્યાદિ “પોલ્ફિલા"વત્ કહેવું. ચાવતુ હું સાગરકુમારને de, કાંત યાવત્ થાઉં. આયઓિએ પૂર્વવત્ કહ્યું, તે રીતે જ જાવિકા થઈ, તેમજ વિચાર્યું. તે રીતે જ સાગરદત્ત સાર્થવાહને પૂછ્યું, ચાવતુ ગોપાલિકા આયર પાસે દીક્ષા લીધી.
ત્યારે સુકુમાલિકા ઈયમિત ચાવ4 બહાચારિણી આય થયા, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, આમ યાવતું વિચરવા લાગી. ત્યારપછી સુકુમાલિકા આય કોઈ દિવસે ગોપાલિકા આયર પાસે ઈ વાંદી-નમીને કહ્યું - હે ! હું આપની આજ્ઞા પામીને ચંપાની બહાર સુભૂમિભાગ ઉધાનથી થોડે દૂર નિરંતર છ8છઠ્ઠના તપોકમ સહ સૂયભિમુખ આતાપની લેતી વિચરું, ત્યારે ગોપાલિકા
આયએિ, સુકુમાલિકાને કહ્યું - હે આય! આપણે ઈયસિમિત ચાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી શ્રમણી-નિગ્રન્થીઓ છીએ. આપણે ગામ યાવતુ સંનિવેશ બહાર યાવ4 વિયરવું ન કહ્યું. આપણને વાડથી ઘેરાયેલ ઉપાશ્રયમાં વરબદ્ધ થઈ બને પણ સમતલ સખી આતાવના લેવી કહ્યું છે. ત્યારે સુકુમાલિકાએ ગૌપાલિકાની આ વાતની શ્રદ્ધા, પ્રીતિ, રુચિ ન કરી. આ અર્થની શ્રદ્ધાદિ કરતા સુભૂમિભાગથી સમીપ યાવત્ વિચરે છે.
• વિવેચન-૧૬૧ થી ૧૬૫ -
સુકુમાલ કોમલિકા-અતિસુકુમાર. યુક્ત-સંગત, પd-પાન અથવા પ્રાપ્ત, - x • અસિપત્ર યાવત્ની કરપુત્ર, ક્ષુપમ, લંબચીરિકાપત્ર, શકિતગ, કોંતાણ, તોમરાણ, ભિંડિમાલાણ, શૂચિકલાપક, વિષ્ણુયડંક, ઇંગાલ, મુર્ખર, અર્ચા, જાલ, અલાય, શુદ્ધાતિ. તેનાથી પણ અનિટતર, અકાંતતર, અપિયતર, અમનોજ્ઞતર, અમણામતર (તે સ્પર્શ) હતો. - x • x - ૪ -
અકામક-નિરભિલાષ, અવસ્સવશ-પરવશ, તલિયંસિ નિવઈ-શચ્યામાં સુતા, પઇવય-પતિવ્રતા, પતિને અનુસરનારી. પતિમતુરકતા-પતિ પ્રત્યે રાગવાળી, મારામુદ્દેવિકાએ-શિકારીથી મુક્ત કે માસ્ક પુરુષથી છુટેલો કાગડો. - x - કુલાનુરૂપકુલોચિત, •x- દોષ-દૂષણ, પતિતા-સમાપH, ખિજણિયાફિં-ખેડક્રિયા વડે, હુંટનકાદિરોદનક્રિયાળી, મરાવાયં-નિર્જલ દેશપ્રાપ્ત, સત્યવાડણ-શરીરને વિદારવું. ગૃઘસ્કૃષ્ટગીધ વડે પોતાનું ભક્ષણ કરાવવવું, - x - પુરા પોરાણાણ - દુશ્ચિર્ણ, દુષ્પરાક્રાંત, કરેલ પાપ કર્મોનું ફળ વિશેષ અથવા ભૂતકાળમાં દુશ્ચરિત મૃષાવાદ-પરદારાદિ, તëતુક કર્મ, દુપરાકાંત-પ્રાણિઘાત, અદત લેવું આદિ. પાપ-પુન્યરૂપ, કર્મ-જ્ઞાનાવરણાદિ, પાપક-અશુભ - x • સંઘાટી-નિગ્રન્થીનું વસ્ત્ર વિશેષ, તે કાયા ઉપર ઓઢવું. • x
• સુત્ર-૧૬૬,૧૬૭ :
[૧૬] તે ચંપામાં લલિતા નામે ટોળી હતી. રાજાએ આપેલ આજ્ઞાથી વિચરતા માતા-પિતાવજનોની પરવા ન કરતા, વેરચાના ઘરને આવાસ બનાવી, વિવિધ પ્રકારે વિનય પ્રધાન, ધના િયાવતુ અપરિભૂત હતા. • • તે ચંપામાં દેવદત્તા ગણિકા હતી, તે સુકુમાલ હતી, તેનું વર્ણન “અંડક’ અધ્યયનથી જણવું.
ત્યારપછી લલિતા ટોળીના કોઈ પાંચ પુરુષ દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની ઉધાનશ્રી અનુભવતા હતા. તેમાં એક પુરુષે દેવદત્તાને ખોળામાં બેસાડી, જોકે પાછળ છત્ર ધર્યું, એકે પુણોનું શેખર એં, એક પણ રંગ્યા, એક ચામર ઢોળતો હતો. ત્યારે સુકુમાલિકા આયએિ દેવદત્તાને પાંચ ગોષ્ઠિકષયો સાથે ઉદર માનુષીક, ભોગ ભોગવતી જોઈ, જોઈને આવા પ્રકારનો સંકલ્પ થયો કે - અહો! આ સ્ત્રી પૂવચરિત કર્મો ચાવતુ અનુભવે છે તો જે કંઈ આ સુચરિત તપ-નિયમ-બ્રહ્મચર્યવાસનું કલ્યાણ ફળવૃત્તિ વિશેષ હોય તો, હું પણ આગામી ભવગ્રહણમાં આવા પ્રકારના ઉદાર યાવત્ વિચરું એમ નિદાની કરી પાછી આવી.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૬૬ થી ૧૬૭
[૧૬૭] ત્યારપછી સુકુમાલિકા આર્યા શરીરબકુશા થઈ. વારંવાર હાથપગ-માથું-મુખ-સ્તાંતર-કક્ષાંતર-ગુહ્યાંતરને ધોવા લાગી, જ્યાં સ્થાન-શય્યાનિષધાદિ કરતી, ત્યાં પણ પહેલાં પાણી છાંટતી, પછી સ્થાનાદિ કરતી. ત્યારે ગોપાલિકા આર્યાએ તેને કહ્યું – હે દેવાનુપિયા ! આપણે સિમિત ચાવત્ બ્રહ્મચર્યધારિણી શ્રમણી-નિગ્રન્થી-આાઓ છીએ, આપણે શરીર બાકુશિકા થવું ન કો, હે આર્યા! તું પણ શરીરબાકુશિકા થઈ, વારંવાર હાથ ધોવે છે સાવત્ પાણી છાંટે છે, તો હું તે સ્થાનની આલોચના કર યાવત્ પાયશ્ચિત્ત અંગીકાર કર.
૨૨૧
ત્યારે સુકુમાલિકાએ, ગોપાલિકા આયોના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યા નહીં, એ રીતે અનાદર ન કરતી, ન જાણતી વિચરતી હતી. ત્યારે તે આયઓિ સુકુમાલિકા આયોની વારંવાર હીલના યાવત્ પરાભવ કરવા લાગી, આ માટે તેને રોકવા લાગ્યા.
ત્યારે સુકુમાલિકા શ્રમણી-નિગ્રન્થી દ્વારા હીલણા કરાતી યાવત્ નિવારાતી હતી ત્યારે આવો વિચાર યાવત્ આવ્યો જ્યાં સુધી હું ઘરમાં હતી, ત્યાં સુધી હું સ્વાધીન હતી, જ્યારથી મેં મુંડ થઈને જ્યા લીધી, ત્યારથી હું પરાધીન થઈ છું, પહેલા મને આ શ્રમણીઓ આદર કરતી હતી, હવે નથી કરતી, તો મારે ઉચિત છે કે આવતી કાલે સૂર્ય ઉગ્યા પછી ગોપાલિકા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને વિચરવું જોઈએ. આમ વિચારી બીજે દિવસે ગોપાલિકા પાસેથી નીકળી, અલગ સ્થાને રહેવા લાગી.
ત્યારપછી સુકુમાલિકા આર્યા અનોહફ્રિકા, અનિવારિતા, સ્વચ્છંદ મતિ થઈને વારંવાર હાથ ધોવે છે યાવત્ પાણી છાંટીને કાયોત્સર્ગ કરે છે. ત્યાં તે પાર્શ્વસ્થા-પાસ્થિવિહારી, અવસ-અવસવિહારી, કુશીલા-કુશીલ વિહારી, સંતા સંસક્ત વિહારી થઈ, ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, અર્ધમાસ્કિી સંલેખના કરી, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરીને કાળમારે કાળ કરી, ઈશાનક૨ે કોઈ વિમાનમાં દેવ-ગણિકાપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવીની નવ પલ્યોપમ સ્થિતિ કહી છે. ત્યાં સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમ સ્થિતિ થઈ.
• વિવેચન-૧૬૬,૧૬૭ :
લલિયા-ક્રીડાપ્રધાન, ગોષ્ઠી-જનસમુદાય વિશેષ, નવઈદિન્નયા-રાજાનું જ્ઞાત કામચારી, નિÙિવાસ-નિરપેક્ષ, વેસવિહાકય નિકેય-વેશ્યા મંદિરમાં નિવાસ કરેલ - x - x- પાએ ઓઈ-પગે અલત્તાદિથી રંગવું, રાવેઈ-જલાદિથી ભીંજવવું, બકુશશબલ ચરિત્ર, શરીર બકુશ - તદ્વિભુષાનુવર્તિની.
ઠાણ-કાયોત્સર્ગ સ્થાન, શય્યા-સુવું, નૈપેધિકી-સ્વાધ્યાય ભૂમિ, ચેતયતિ-કરે છે. આલોચના ચાવત્ શબ્દથી નિંદા, ગર્ભા, પ્રતિક્રમણ, વિત્રોટન, વિશોધિ ન કરીને, ઈત્યાદિ. આલોચના-ગુરુ પાસે નિવેદન, નિંદન-પશ્ચાત્તાપ, ગહણ-ગુરુ સમક્ષ હિંદના, પ્રતિક્રમણ-મિથ્યાદુષ્કૃત્ આપવું કે અકૃત્યથી નિવર્તવું. વિમોટન-અનુબંધ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છેદન, વિશોધન-વ્રતોનું પુનઃ નવીકરણ. પડિએક્ક-પૃથક્ - x - ૪ - નિવારક-નિષેધ
કરનાર.
૨૨૨
• સૂત્ર-૧૬૮ થી ૧૭૧ :
[૬૮] તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કાંપિલ્સ પુરમાં નગર હતું. વર્ણન કરવું. ત્યાં દ્રુપદ રાજા હતો-વર્ણન. તેને ચુલણી નામે રાણી, ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યારે સુકુમાલિકા દેવી, તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ ચવીને, આ જ જંબુદ્વીપમાં, - ૪ - કપીલપુર નગરમાં દ્રુપદ રાજાની (પત્ની) ચુલણીરાણીની કુક્ષિમાં બાલિકા રૂપે જન્મી. ચુલનીદેવીએ નવ માસે પુત્રીને જન્મ આપ્યો.
ત્યારે તે બાલિકાને બાર દિવસ વીતતા આવા પ્રકારે નામ કર્યું . કેમકે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચુલની દેવીની આત્મજા છે, તેથી અમારી આ બાલિકાનું દ્રૌપદી નામ થાઓ. ત્યારે તેના માતા-પિતાએ આ આવા પ્રકારનું ગૌણ, ગુણનિષ્પન્ન એવું દ્રૌપદી નામ રાખ્યું. પછી દ્રૌપદી બાલિકા પાંચ ધાત્રી વડે ગૃહિત થઈ સાવદ્ પર્વતીય ગુફામાં રહેલ ચંપકલતાની જેમ નિતિનિર્વ્યાઘાતપણે સુખસુખે વધવા લાગી.
ત્યારે તે દ્રૌપદી રાજકન્યા, બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ ઉત્કૃષ્ટશરીરી થઈ. ત્યારપછી દ્રૌપદી રાજકન્યા કોઈ દિવસે અંતઃપુરમાંથી સ્નાન યાવત્ વિભૂષા કરીને દ્રુપદ રાજાને પગે લાગવા મોકલાઈ. ત્યારે તેણી રાજા પાસે આવી, દ્રુપદ રાજાને પગે પડી. ત્યારે રાજાએ દ્રૌપદીને ખોળામાં બેસાડી, દ્રૌપદી રાજકન્યાના રૂપ-સૌવન-લાવણ્યથી વિસ્મીત થયો. રાજકન્યાને કહ્યું – હે પુત્રી ! હું રાજા કે યુવરાજને પત્નીરૂપે, જાતે જ તને કોઈને આપીશ, તો કોણ જાણે તું સુખી કે દુઃખી થઈશ ? તો મને જાવજ્જીવ હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી ! હું તારો આજથી સ્વયંવર રહ્યું છું. જેથી તું તારી ઈચ્છાથી કોઈ રાજા કે યુવરાજને પસંદ કરજે, તે જ તારો પતિ થશે. એમ કહી ઈષ્ટ વાણીથી આશ્વાસિત કરી.
[૧૬૯] ત્યારપછી દ્રુપદ રાજાએ દૂતને બોલાવ્યો અને કહ્યું – દેવાનુપિય ! તું દ્વારવતી નગરી જા, ત્યાં હું કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહ, બલદેવાદિ પાંચ મહાવીરો, ઉગ્રસેનાદિ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડકુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાન્તો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીર પુરુષો, મહરોન આદિ ૫૬,૦૦૦ બલવક, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાવતી, સાર્થવાહ આદિને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત અને અંજલિ કરી, જય-વિજય વડે વધાવીને કહેજો કે –
હે દેવાનુપિયો ! કાંપિપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન ઉત્તમ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તો હે દેવાનુપિયો ! દ્રુપદ રાજાને અનુગ્રહ કરતા, વિલંબ કર્યા વિના કાંપિલ્ગપુર
Page #119
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૬૮ થી ૧૭૧
૨૨૩ નગરે પધારો. ત્યારે તે દૂતે હાથ જોડી રાવત દ્રુપદ રાજાની આ વાત સ્વીકારી, પોતાના ઘેર આવ્યો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું - ઓ દેવાનુપિયો ! ચાતુર્ઘટ અશરથ જોડીને ઉપસ્થિત કરો, ચાવત તેઓએ રથ ઉપસ્થિત કર્યો.
ત્યારે તે દૂત, સ્નાન કરી યાવત્ અલંકારથી શરીર વિભૂષા કરી, ચાતુર રસ્થમાં બેઠો. પછી સહદ્ર ચાવતુ આયુધ-પ્રહરણ સહિત પરીવરલ ઘણાં પરષો સાથે કાંપિચર નગરની મધ્યેથી નીકળ્યો. પાંચાલ જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો. સૌરાષ્ટ્ર જનપદની મળેલી દ્વારાવતી નગરીએ આવ્યો, દ્વારાવતી મધ્ય પ્રવેશ્યો. પછી કૃષ્ણ વાસુદેવની બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો. આવીને ચાતુર્ઘટ અશરથ ઉભો રાખ્યો, પછી રથમાંથી નીચે ઉતર્યો. પછી મનુષ્યના સમૂહથી ઘેરાયેલો તે પગે ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યો. પછી કૃણ વાસુદેવને, સમુદ્રવિજયાદિ દશ દશાર્ક યાવતુ બલવકોને વાવ4 પધારવા કહ્યું.
ત્યારે કૃષ્ણ વાસુદેવે તે દૂતની પાસે આ વાત સાંભળી, અવધારી, હર્ષિત ચાવવ હદયી થઈ, તે દૂતને સરકારી, સન્માનીને વિદાય આપી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ, સુધમસિભામાં સામુદાનિક ભેરીને વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ હાથ જેડી યાવ4 કૃષ્ણ વાસુદેવના આ અને સ્વીકારીને, સુધમાં સભામાં સામુદાનિક ભેરી પાસે આવ્યા, પછી સામુદાનિક ભેરીને મોટા-મોટા શબ્દોથી વગાડી.
ત્યારે સામુદાનિક ભેરી તાડન કરાતા સમુદ્ર વિજય આદિ દશ દશાર યાવતું મહસેન આદિ ૫૬,ooo (લવકો, સ્નાન કરી ચાવત્ વિભૂષિત થઈને પોત-પોતાના વૈભવ મુજબ ઋદ્ધિ સકારના સમુદયથી, કેટલાંક ચાવતુ પણે ચાલીને કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્ કૃષ્ણ વાસુદેવને જય-વિજયથી વધાવે છે.
ત્યારે કૃષ્ણ વસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, કહ્યું કે ઓ દેવાનુપિયો ! જદીથી અભિષેક્ય હરિનને તૈયાર કરો, ઘોડા-હાથી યાવતા ચાતુરગિણી સોનાને સજ્જ કરી, તેઓએ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહે આવ્યો, મોતીના ગુચ્છથી મનોહર યાવ4 અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયા. પછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજયાદિ દશ દશર યાવતુ અનંગસેનાદિ અનેક હજાર ગણિકાઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિ ચાલતુ નાદ સાથે દ્વારવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. પછી સૌરાષ્ટ્ર જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો, આવીને પાંચાલ જનપદની મધ્યેથી કાંપિલ્યપુર નગરે જવાને રવાના થયો. •• પછી દ્રપદ રાજાએ બીજી વખત દૂતને બોલાવ્યો અને કહ્યું - દેવાનુપિયા તું હસ્તિનાપુર નગરે જ. ત્યાં તું પાંડુરાજાને પુત્રો – યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ સહિત તથા સો ભાઈ સહિત દુર્યોધનને, ગાંગેય-વિદુદ્રૌણ-જયદ્રથશકુની-કર્ણ અશ્વસ્થામાને હાથ જોડી ચાવતુ પૂર્વવત્ પધારવા માટે કહો.
૨૨૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે તે પહેલાં દૂત માફક વાસુદેવને કહ્યું. વિશેષ એ કે . મેરી નથી યાવત્ કાંપિલ્યપુર નગરે પાછો જવાને ઉધત થયો.
આ જ ક્રમે ત્રીજા દૂતને ચંપાનગરી મોકલ્યો, ત્યાં તું અંગરાજ કૃષ્ણ, શૈલક, મંદિરાજને બે હાથ જોડી ઈત્યાદિ પૂર્વવત્ પધારવા કહ્યું.
ચોથાન્તને મુકિતમતિ નગરી મોકલ્યો, ત્યાં તે દમઘોષ x અને ૫oo ભાઈઓથી પરિવૃત્ત શિશપાલને પૂર્વવત પધારવા કહેજે.
પાંચમાં દૂતને હuિlષ નગરે મોકલ્યો. ત્યાં તું દમદત રાજાને પૂર્વવત્ પધારણ કહેજે • • છar દૂતને મથુરાનગરી મોકલ્યો, ત્યાં ઘર રાજાને યાવત પધારવા કહેજે. • - સાતમા દૂતને રાજગૃહનગરે, જરાસિંધુ સહદેવને યાવતું પધારવા કહેજે. આઠમા દૂતને કૌડિન્ય નગરે, ભેષજપુત્ર કમીને • x • નવમા દૂતને વિરાટનગરે, ૧eo ભાઈઓ સહિત કીચકને - x • દશમા દૂતને બાકીના ગ્રામ-આકર-નગમાં અનેક હજાર રાજાને યાવત્ પધારવા કહ્યું. ત્યારે તે દૂતો પૂર્વવત્ નીકળ્યા - ૪ -
ત્યારે તે અનેક હજાર રાજાઓ, તે દૂતની પાસે આમ સાંભળી, અવધારી હર્ષિત થઈ, તે દૂતને સકારાત્માનીને વિદાય કર્યો. ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજ, પ્રત્યેક-પ્રત્યેક સ્નાન કરી, સદ્ધ થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, ઘોડા-હાથી-થ મહા ભટસમૂહ પોત-પોતાના નગરેથી નીકળ્યા, નીકળીને પાંચાલ જનપદ જવાને નીકળ્યા.
[૧eo] ત્યારે દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું. દેવાનુપિયો ! તમે જાઓ, કપિલપુર નગરની બહાર ગંગા મહાનદીની બહાર થોડે દૂર એક મોટો સ્વયંવર મંડપ રચાવો, જે અનેક શત સ્તંભ પર સંનિવિષ્ટ, લીલા કરતી શાલભંજિકા-યુકત ચાવતુ તેઓએ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી કુપદરાજાએ કૌટુંબિક પરોને બોલાવીને કહ્યું - ઓ. દેવાનુપિયો , જલ્દીથી વાસુદેવ આદિ હજારો સાને માટે આવાસ તૈયાર કરો, તેઓએ તેમ કર્યું. ત્યારપછી દ્રુપદે, વાસુદેવ આદિ હજારો રાજાનું આગમન જાણીને, પ્રત્યેક પ્રત્યેકને હાથીના કંધેથી ઉતારી યાવતુ પરિવૃત્ત થઈને અર્થ અને પાપ લઈને, સંપૂર્ણ હિન્દ્ર સાથે કાંપિલ્યપુરથી બહાર નીકળ્યા. તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજા પાસે આવ્યા. તે વાસુદેવાદિને અર્થ અને પાધથી સકારી-સન્માની, તે વાસુદેવાદિ પ્રત્યેક પ્રત્યેકને અલગ-અલગ આવાસ આપ્યા.
ત્યારે તે વાસુદેવાદિ પોત-પોતાના આવાસે આવ્યા. હાથીના કંથેથી ઉતય, બધાંએ અંધાવાર નિવેસ કર્યો પોત-પોતાના પ્રવાસમાં પ્રવેયા. પછી પોત-પોતાના આવાસોમાં આસનોમાં બેઠા, શયનોમાં સુતા, ઘણાં ગાંધથી ગાન કરવા અને નટો નાટક કરવા લાગ્યા. • • ત્યારે દ્રુપદ રાજ કંપિલપુર નગરમાં પ્રવેશીને વિપુલ આશન આદિ તૈયાર કરાવ્યા. પછી કૌટુંબિક પુરષોને બોલાવ્યા, કહ્યું. દેવાનુપિયો ! તમે જાઓ, વિપુલ આશનાદિ, સુરત, મધ, માંસ,
Page #120
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૬૮ થી ૧૭૧
સીધુ, પસ, ઘણાં પુw-qત્ર-ગંધ-માળાઅલંકારને વાસુદેવાદિ હજારો રાજાના આવાસમાં લઈ જાઓ, તેઓ પણ લઈ ગયા.
ત્યારે વાસુદેવાદિ તે વિપુલ શનાદિ યાવતુ પસtlને આસ્વાદd વિયરવા લાગ્યા. જમીને પછી આચમન કરીને ચાવતું ઉત્તમ સુખાસને બેઠા, ઘણાં ગંધર્વ વડે યાવત્ વિચરતા હતા. ત્યારપછી દ્રુપદ રાજાએ સંધ્યાકાળે કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ અને કંપલપુરના શૃંગાટક યાવતું મામાં તથા વાસુદેવાદિ હજારો રાજાઓના આવાસમાં, ઉત્તમ હાથી ઉપર બેસીને મોટા-મોટા શબ્દોથી યાવતુ ઉઘોષણા કરાવતા કહો કે - કાલે, સૂર્ય ઉગ્યા પછી કુપદ રાજાની પુત્રી, ચુલનીની આત્મા યાવત્ દ્રૌપદી રાજકન્યાનો સ્વયંવર થશે.
હે દેવાનપિયો ! તમે દ્રુપદ રાજાને અનુગ્રહ કરવા, સ્નાન કરી યાવતું વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, છત્ર ધરાવી, ઉત્તમ શ્વેત ચામરથી વગાતા, ઘોડા-હાથી-રથo મોટા સુભટ સમૂહ યાવતુ પરીવરીને સ્વયંવર મંડપમાં આવે. આવીને પોતાના નામાંકિત આસનોએ બેસે. બેસીને રાજકન્યા દ્રૌપદીની રાજ જોતા રહો. - આવી ઘોષણા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો. કૌટુંબિકોએ તે પ્રમાણે યાવતુ પાછી સોંપી.
ત્યારપછી કુપદ રાજાએ કૌટુંબિક પરપોને બોલાવીને કહ્યું - દેવાનપિયો ! તમે રવયંવર મંડપને પાણી છાંટી, સંમાર્જી, લીપી, સુગંધવર ગધિક, પંચવણ પુષ્પોપચાર યુકત, કાલાગણ-પ્રવર ફંદરક-નુરુષ ચાવતુ ગંધવલભૂત, પંચાતિમંચયુકત કરો. કરીને વાસુદેવાદિ ઘણાં હજારો રાજાના પ્રત્યેકના નામથી અંકિત આસનો શ્વેત વસ્ત્રથી ઢાંકીને તૈયાર કરો. આ આજ્ઞા પાછી સોંપો, તેઓએ પણ યાવત પાછી સોંપી.
ત્યારે તે વાસુદેવાદિ ઘણાં હજારો રાજા, કાલ-સૂર્ય ઉગ્યા પછી સ્નાન કરી ચાવત વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, છા-ચામર ધારણ કરી, ઘોડાંહાથી યાવતુ પરિવૃત્ત થઈ, સર્વત્રદ્ધિ યાવતુ નાદ સાથે સ્વયંવરમાં આવ્યા. મંડપમાં પ્રવેશ્યા, પ્રત્યેક નામાંકિંત આસને બેઠા, ઉત્તમ રાજ કન્યા દ્રૌપદીની રાહ જોતાં રહ્યા.
ત્યારે પાંડુ રાજા, બીજે દિવસે સ્નાન કરી ચાવતુ વિભૂષિત થઈ ઉત્તમ હાથીના કંધે બેસી, છમ ધરી છોડ-હાથી કંપિલપુરની મધ્યેથી નીકળી, સ્વયંવર મંડપમાં, વાસુદેવાદિ ઘણાં હજારો રાજ હતા, ત્યાં આવ્યા, આવીને વાસુદેવ દિને હાથ જોડીને વધારીને કૃષ્ણ-વાસુદેવને ઉત્તમ શ્વેત ચામર ગ્રહણ કરી, તwતા ઉભા રહ્યા.
[૧૧] ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદી, નાનગૃહે આવી, આવીને નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશય મંગલ ઉત્તમ વસ્ત્રો પહેરી, નઘરથી નીકળીને જિનગૃહે આવી, જિનગૃહમાં પ્રવેશી, [14/15
૨૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જિનપતિમાને જોઈને પ્રણામ કર્યા. પછી મોરપીંછીથી માર્ચના કરી, એ પ્રમાણે સૂયભિદેવ માફક જિનપતિમા પૂજી, ઈત્યાદિ તેમજ કહેવું યાવ4 ધૂપ ઉવેખ્યો, ડાભો ઘુંટણ ઉંચો કર્યો, જમણો ઘુંટણ ધરણિ તલે રાખ્યો. પછી ત્રણ વખત મસ્તકને ધરણિતલે નમાવ્યું, નમાવીને મસ્તકે થોડું ઉંચું કર્યું. બે હાથ જોડી યાવતું આમ બોલી-અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિ પદ પ્રાપ્તને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન-નમસ્કાર કર્યો, જિનગૃહથી નીકળી, અંતપુરમાં આવી.
• વિવેચન-૧૬૮ થી ૧૦૧ -
મનવાણ - આજથી, અગ્ધ-પુષ્પાદિ પૂજા દ્રવ્યો, પજ-પાધ, પગ ધોવા, સ્નેહન, ઉદ્વર્તન. - x • x - નાપડ અહીં ચાવત્ શબ્દથી-મોરપીંછીથી જિનપ્રતિમા પ્રમાઈ, સુગંધી ગંધોદકથી સ્નાન કરાવ્યું, ગોશીર્ષ-ચંદન વડે લેપના કર્યું, વસ્ત્રો પહેરાવ્યા. પછી પુષ્પોની માળા, ગંધચૂર્ણ. વર-આભરણનું આરોપણ કર્ય. ચોખા વડે દર્પણાદિ અષ્ટમંગલ આલેખન કર્યું. એઈ-ઉંચો કર્યો. નિહ૮સ્થાપ્યો - X - X • વંદન-ચૈત્યવંદન વિધિથી પ્રસિદ્ધ છે. નમસ્યતિ-પ્રણિધાનાદિ યોગથી.
સૂત્રમાં દ્રૌપદીએ પ્રણિપાત દંડક માત્ર ચૈત્યવંદન કર્યાનું નથી કહ્યું. સૂરમામના પ્રામાણ્યથી બીજા શ્રાવકોને પણ ત્યાં સુધી હોય તેમ માનવું. આ ચરિત્તાનુવાદરૂપથી કહ્યું. કેમકે ચરિતાનુવાદ વચનો વિધિ-નિષેધ સાધક થતા નથી. અન્યથા સર્વાભ આદિ દેવ વક્તવ્યતામાં ઘણાં શઆદિ વસ્તુની પૂજા કહી છે, તે પણ વિઘેય થાય. અવિરતોને પ્રણિપાત દંડક માત્ર પણ ચૈત્યવંદન સંભવે છે, - x • વિરતિમાનને જ પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિ હોય. બીજાને તેના સ્વીકારપૂર્વક કાયોત્સર્ગ અસિદ્ધ છે. તેથી વંદન-આમાન્યથી અને નમસ્કાર-પ્રીતિ ઉત્થાનરૂપ છે.
વળી શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકા તશ્ચિત, તમન, તલેશ્ય ઉભયંકાળે આવશ્યક માટે રહે, તે લોકોત્તર ભાવાવશ્યક. તથા સમ્યગ્રદર્શન સંપન્ન, પ્રવચન ભક્તિવાળા છ આવશ્યકમાં રd, છ સ્થાનયુક્ત શ્રાવક હોય. એ વચનથી શ્રાવકને છ ભેદે આવશ્યક સિદ્ધ હોવાથી આવશ્યક અંતર્ગતુ પ્રસિદ્ધ ચૈત્યવંદના સિદ્ધ જ છે.
• સૂગ-૧૩૨ થી ૧૩૬ :
[૧ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદીને અંતઃપુરની સ્ત્રીઓએ સવલિંકારથી વિભૂષિત કરે છે. તે શું ? પગમાં શ્રેષ્ઠ ઝઝર પહેરાવ્યા યથાવત દાસીઓના સમુહથી પરીવરીને, બધાં અંગોમાં વિભિન્ન આભૂષણ પહેરેલી તેણી ત:પુસ્થી બહાર નીકળી. બાહ્ય ઉપસ્થાન શાળામાં ચાતુટ આશરસ્થ પાસે આવી. ક્રિડા કરાવનારી અને લેખિકા સાથે ચાતુટ આશ્ચરથમાં બેઠી. પછી પુષ્ટદ્યુમ્નકુમારે દ્રોપદી કન્યાનું સાધ્ય કરે છે.
ત્યારપછી રાજકન્યા દ્રૌપદી, કંપિલપુરની મધ્યેથી સ્વયંવર મંડપમાં આવી, આ ઉભો રાખ્યો, રથથી ઉતરી, ક્રિડા કરાવનારી અને લેખિકા સાથે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૨ થી ૧૦૬
૨૨૩ સ્વયંવર મંડપમાં પ્રવેશી, હાથ જોડી તે વાસુદેવ આદિ ઘણાં હારો શ્રેષ્ઠ રાજાને પ્રણામ કર્યા, પછી રાજકન્યા દ્રૌપદીએ એક મોટું શ્રીદામકાંડ લીધું. તે કેવું હતું ? તે કેવું હતું ? પાટલ, મલ્લિકા, ચંપક યાવત્ સપ્તપણ આદિથી ગુંથેલ, ગંધ ફેલાવતું, પરમ સુખસ્પર્શ અને દાનીય હતું.
- ત્યારપછી તે ક્રિડાપિકા યાવતુ સુરા ચાવતુ ડાબા હાથમાં ચિલ્લલક દર્પણ લઈને, તેમાં -જે રાજાનું પ્રતિબિંબ પડતું હતું. તે પ્રતિબિંબ દ્વારા દેખાતા શ્રેષ્ઠ સિંહ સમાન રાજાને પોતાના જમણા હાથે દેખાડતી હતી. તે ધાવમાતા ફૂટ, વિશદ, વિશુદ્ધ, રિભિત, ગંભીર, મધુર વચન બોલતી, તે બધાં રાજાઓના માતા-પિતાના વંશ, સર્વ સામર્ણ, ગોત્ર, પરાક્રમ, કાંતિ, બહુવિધ જ્ઞાન મહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણેસ, કુલ, શીલ જાણતી હોય, તે કહેવા લાગી.
તેમાં સર્વ પ્રથમ વૃષ્ણિપધાન દશ દસાર વીર પુરુષો મૈલોકય બળવાન લાખો શણુનું માનમર્દન કરનાર ભવસિદ્ધિાવર પંડરીક ચિલ્લલગ, બળવીર્ય-રૂપ-સૌવન-ગુણ-લાવણ્ય-કીર્તિ કે કિતન કરે છે. ત્યારપછી ઉગ્રસેન આદિ યાદવોનું કિર્તન કરે છે - સૌભાગ્ય-રૂપથી યુક્ત, શ્રેષ્ઠ પુરષોમાં ગંધહરતી સમાન છે, આમાંથી તારા હૃદય વલ્લભને વર,
ત્યારપછી શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી, અનેક હજાર શ્રેષ્ઠ રાજાઓ મોથી અતિક્રમતી, યુવકૃત નિદાનથી પ્રેરિત થતી-તી, પાંચ પાંડવો પાસે આવી. તે પાંચ પાંડવોને પંચરંગી કુસુમદામથી આવેષ્ટિત, પરિવેષ્ટિત કરે છે, કરીને કહ્યું - હું આ પાંચ પાંડવોને વરી છું. ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજાએ મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતા કહ્યું – અહો ! શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું. એમ કહીને સ્વયંવર મંડપથી નીકળીને પોતપોતાના વાસે આવ્યા.
ત્યારે ઇષ્ટદ્યુમનકુમારે પાંચ પાંડવોને અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને ચાતુટ આશ્ચરથમાં બેસાડી અને કાંપિલ્યપુરના મધ્ય થઈ ચાવતુ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. પછી દ્રુપદ રાજાએ પાંચ પાંડવો અને રાજકન્યા દ્રૌપદીને પાટ ઉપર બેસાડ્યા. ચાંદી-સોનાના કળશોથી નાન કરાવ્યું, અનિહોમ કરાવ્યો, પાંચ પાંડવો સાથે દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારે તે કુપદ રાજાએ રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણેનું પતિદાન આપ્યું - આઠ કોડી હિરોય સાવ4 આઠ વેષણકારી દાસચેટી. બીજું પણ વિપુલ ધન, કનક ચાવતું આવ્યું. ત્યારે તે દ્રુપદ રાજાએ તે વાસુદેવ દિને વિપુલ આશનાદિ, વગંધ યાવત વિદાય આપી.
[૧૩] ત્યારપછી પાંડુરાજ, તે વાસુદેવ આદિ ઘણાં રાજાને બે હાથ જોડીને કહ્યું - હે દેવાનુપિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીના કલ્યાણકરણ મહોત્સવ થશે. તેથી દેવાનુપિય? તમે મને અનુગ્રહ
૨૨૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતાં, વિલંબ કર્યા વિના પધારશે. ત્યારપછી વાસુદેવ આદિ અલગ અલગ ચાવતુ જવાને માટે પ્રવૃત્ત થયા./
ત્યારપછી તે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! તમે જાઓ અને હસ્તિનાપુરમાં પાંચ પાંડવોને માટે પાંચ પ્રાસાદાવતસક કરાવો. તે ખૂબ ઉંચા હોય, સાત માળના હોય ઈત્યાદિ પૂર્વવત્ યાવતું તે પ્રતિરૂપ હોય. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ, તે વાત સ્વીકારી યાવત્ કરાવે છે. ત્યારે પાંડુરાજ પાંચ પાંડવો અને દ્રૌપદીદેવી . સાથે આa-હાથી આદિથી પરીવરીને કાંપિલ્યપુરથી નીકળીને, હસ્તિનાપુર પહોંચ્યો.
ત્યારપછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિનું આગમન ગણીને. કૌટુંબિકપુરષોને બોલાવ્યા અને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ, હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવાદિ ઘણાં હજારો રાજાના આવાસ કરાવો, અનેકશd dભ ઈત્યાદિ પૂર્વવત યાવત આજ્ઞા પાછી સોંપે છે, ત્યારે વાસુદેવાદિ ઘણાં હજાર રાજ હસ્તિનાપુર આવ્યો. ત્યારે તે પાંડુરાજ તે વાસુદેવાદિનું આગમન ગણીને હષ્ટ-તુષ્ટ થઈ, નાન કરી, બલિકર્મ કરી ચાવતું યથાયોગ્ય આવાસ આપ્યા.
ત્યારપછી તે વાસુદેવાદિ ઘણાં હજારો રાજા પોતપોતાને આવાસોમાં આવ્યા યાવતુ પૂર્વવત વિચરે છે. ત્યારપછી પાંડુરાજા હસ્તિનાપુર નગરમાં પ્રવેશે છે, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, એમ કહ્યું કે – તમે વિપુલ આશનાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
ત્યારપછી તે પાંડુરાજ, પાંચ પાંડવ અને દ્રૌપદીદેવીને પાટે બેસાડે છે. સોના-ચાંદીના કળશોથી નાન કરાવી, કચાર ઉત્સવ કરે છે. કરીને તે વાસુદેવાદિ ઘણાં હજાર રાજાને વિપુલ અનાદિ તથા પુષ્પ-વાથી સહકારી સમાની યાવત વિદાય આપે છે. પછી તે વાસુદેવાદિ ઘણાં રાજાઓ રાવતું પાછા ગયા.
[૧૪] ત્યારપછી તે પાંચ પાંડવો, દ્રૌપદીદેવી સાથે અંતઃપુર પરિવાર સહિત એક-એક દિવસ વારા ફરતી ઉદાર ભોગો ભોગવતા યાવત વિવારે છે. • - ત્યારપછી તે પાંડુરાજ કોઈ દિવસે પાંચ પાંડવ, કુંતીદેવી, દ્રૌપદી સાથે અંત:પુર અંદર પરિવાર સાથે, ઉત્તમ સહારાને ચાવતું બેઠેલા હતા.
એ સમયે કચ્છલ નારદ, જે જોવામાં અતિભદ્ર અને વિનીત પણ અંદરથી કલુહૃદયી, મધ્યસ્થતા પ્રાપ્ત, આલીન-સૌમ્ય-પ્રિયદર્શન, સુરૂપ, ઉજ્જવલ-સકલ પહેરેલ, કાળા મૃગચર્મ ઉત્તરાસંગ વક્ષસ્થળે ધારણ કરીને, હાથમાં દંડકમંડલ લઈ, જટારૂપી મુગટથી દીપ્ત મસ્તકે, યજ્ઞોપવિત-ગણેમિકમુંજ મેખલા-વકલધર, હાથમાં છુપી લઇ, પિયગંધર્વ, ધરણિ ગોચર પ્રધાન, સંચરણ-આવરણ-અવતરણ-ઉત્પતની-શ્લેષણીમાં અને સંકામણી-અભિયોગની
Page #122
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૨ થી ૧૭૬
૨૨૯ પ્રજ્ઞતિ-ગમની-સંભનીમાં ઘણી વિધાધરી વિધામાં, વિકૃતયશસ્વી હતા. રાજ અને કેશવના ઈષ્ટ, પ્રધુમ્ન-પ્રદીપ-શાંભ-અનિરુદ્ધ-નિષધ-ઉત્સુખ-સારણગજસકમાલ-ન્સમખ-દર્ભખાદિ સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયના પિય, સંવિત હતા. કલહ-મૃદ્ધ-કોલાહલ પિય, ભાંડ સમાન વચન બોલવાની
અભિલાષી, ઘi સમર અને સંપરામાં દર્શનરd, ચોતરફ દક્ષિા દઈને પણ કલહને શોધતા, અસમાધિકર [એવા તે નારદ] મિલોકમાં બળવાન દશર શ્રેષ્ઠ વીરપુરુષ દ્વારા વાર્તાલાપ કરીને, તે ભગવતી-જોક્કમસિ-ગગનગમન વિધા મરીને ઉડ્ડયા, આકાશને ઉલ્લંઘતા, હજારો ગામ-અકર-નગર-ખેડકબૂટ-મર્ડબ-દ્રોણમુખ-પાટણ-સંભાધથી શોભિત, ઘણાં દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતાં-કરતાં, રમ્ય હસ્તિનાપુરે આવ્યા, પાંડુરાજાના ભવનમાં, અતિવેગથી પધાર્યા.
ત્યારે તે પાંડુરાજ, કચ્છલ્લ નારદને આવતા જોઈને, પાંચ પાંડવ અને કુંતીદેવી સાથે આસનેથી ઉડ્યા, કચ્છલ્લનારદ પતિ સાત-આઠ પગલાં સામે ગયા, ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વદન-નમન કર્યું, મહાહ આસને બેસવા નિમંત્રણા કરી.
ત્યારે કચ્છલ્લ નારદે પાણી છાંટી, દર્ભ બિછાવી, તેના ઉપર આસન રાખીને બેઠા, બેસીને પાંડુરાજા રાજ્ય યાવત અંત:પુરના કુશલ સમાચાર પૂર્યા. ત્યારે પાંડુરાજ, કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લનારદનો આદર યાવતુ પર્યાપાસના કરી. પણ દ્રૌપદી, કચ્છલ્લ નારદને અસંયત, અવિરત, આપતિed પ્રત્યાખ્યાત પાપકમાં જાણીને આદર ન કર્યો, જાણ્યા નહીં, ઉભી ન થઈ, ન સેવા કરી.
[૧૫] ત્યારે કચ્છલ્લનારદને આવા પ્રકારે અભ્યાર્થિત, ચિંતિત, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! દ્રૌપદીદૈવી રૂપ યાવત્ લાવણ્યથી પાંચ પાંડવોથી અનુબદ્ધ થયેલ મારો આદર ચાવતુ ઉપાસના કરતી નથી, તો માટે ઉચિત છે કે દ્રૌપદીનું વિપિય # એમ વિચારે છે, પછી પાંડુરાજાની રસ લઈને ઉuતની વિધાનું આહ્વાહન કરે છે, પછી તેની ઉત્કૃષ્ટ યાવતું વિધાધર ગતિથી લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈ પૂર્વાભિમુખ જવા પ્રવૃત્ત થયો.
તે કાળે, તે સમયે ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણાd ભરતોત્રમાં અપઝંડા નામે રાજધાની હતી. ત્યાં પSIનાભ રાજા હતો, તે મહાહિંમiાદિ હતો. તે કાનાભ રાજાના અંતઃપુરમાં 300 રાણીઓ હતી, તે પકાનાભને સુનાભ નામે પુત્ર, યુવરાજ હતો. તે સમયે દાનાભ રાજ અંતપુરમાં રાણીઓ સાથે ઉત્તમ સિંહાસને બેઠેલો.
ત્યારે તે કચ્છલ નારદ અપરર્કા રાજધાનીમાં પSIનાભના ભવનમાં આવ્યો, પાનાભના ભવનમાં વેગથી ઉતર્યો. ત્યારે પSાનાભ રાજ કચ્છG નારદને આવતા જોઈને આસનેથી ઉભો થયો. આદર્શ આપી રાવતું આસને
૨૩૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બેસવાને નિમંત્રણ આપ્યું.
ત્યારપછી કચ્છલ્લનારદે પાણી છાંય, ઘાસ બિછાવી, ત્યાં આસન બિછાવ્યું. આસને બેઠો યાવ4 કુશલ સમાચાર પૂછ્યા. ત્યારે કચ્છલ્લનારદ પોતાના અંતઃપુરમાં વિસ્મીત થઈને કચ્છલ્લ નારદને પૂછ્યું - હે દેવાનુપિયા તમે ઘણાં ગામ યાવ4 ઘરોમાં જાઓ છો, તો કયાંય આવું અંત:પુર પૂર્વે જયેલ છે, જેનું મારું છે ?
ત્યારે કચ્છલ્લ નારદ, પાનાભ રાજાએ આમ કહેતા થોડું હસ્યો અને કહ્યું – તું કુવાના દેડકા જેવો છો. • • હે દેવાનુપિયા તે કુવાનો દેડકો કોણ ? “મલ્લિ’ જ્ઞાત માફક જાણવું, દેવાનુપિયા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી રાણીની આત્મા, પાંડુની યુવ, પાંડવોની પત્ની દ્રૌપદીદેવી રૂપથી યાવતું ઉત્કૃષ્ટ શરીરી દ્રૌપદી દેવીના છેદાયેલા પગના અંગુઠાની સોમી કળાની પણ બરાબરી આ અંત:પુર ન કરી શકે. આમ કહી પનાભને પૂછીને ચાવતુ નારદ પાછો ગયો.
ત્યારે તે પદ્મનાભ રાશ, કચ્છલ્લ નારદ પાસે આ વાત સાંભળી દ્રૌપદીદેવીના રૂપાદિમાં મૂર્શિત થઈ દ્રૌપદીમાં આસક્ત થઈ, પૌષધશાળામાં ગયો, જઈને પૂર્વ સંગતિક દેવને બોલાવ્યો. કહ્યું – હે દેવાનપિય! જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં યાવન ઉત્કૃષ્ટ શરીરી છે, હું ઈચ્છું છું કે - તે દ્રૌપદી દેવીને અહીં લાવ.
ત્યારે તે પૂર્વસંગતિક દેવે પSIનાભને કહ્યું – દેવાનુપિય! એવું થયું નથી . થતું નથી . થશે પણ નહીં કે - દ્રૌપદી દેવી, પાંચ પાંડવોને છોડીને બીજા પુરુષ સાથે અંતપુરમાં ચાવત વિચરે, તો પણ તારા પિય અર્થને માટે દ્રૌપદી દેવીને અહીં જલ્દી લાવું છું, એમ કહી પાનાભને કહીને ઉત્કૃષ્ટ ગતિથી, લવણસમુદ્ર થઈ હસ્તિનાપુર જવાને નીકળ્યો.
તે કાળે, તે સમયે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી સાથે અગાસીમાં ઉપર સુખે સુતા હતા. ત્યારે તે પૂર્વસંગતિક દેવ યુધિષ્ઠિર સા અને દ્રૌપદી રાણી હતા ત્યાં આવીને, અવસ્થાપિની નિદ્રા આપીને દ્રૌપદીને લઈને ઉત્કૃષ્ટ ગતિએ અપરકંકામાં પાનાભના ભવનમાં ગયો, તેની અશોકવાટિકામાં દ્રૌપદીરાણીને રાખી, અવસ્થાપિની નિદ્રા પાછી ખેંચીને પડાનાભ પાસે આવીને ક - મેં હસ્તિનાપુરથી દ્રૌપદીને જલ્દી અહીં લાવીને, તારી અશોકવાટિકામાં રાખી છે. હવે તે જાણ, એમ કહી જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછો ગયો.
ત્યારે તે દ્રૌપદી, ત્યારપછી મુદ્દત્તારમાં જમીને તે ભવનની અશોકવાટિકાને ન જાણી શકી. તે કહેવા લીગ - આ મારું શયનભવન નથી, આ મારી અશોકવાટિકા નથી. ન જાણે હું કોઈ દેવ, દાનવ, કપુર, કિંનર, મહોર, ગંધર્વ કે અન્ય રાજા વડે અશોક વાટિકામાં સંહરાયેલ છું,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૭૨ થી ૧૭૬
એમ કહીને તેણી અપહત મનસંકલ્પ યાવત્ ચિંતામગ્ન થઈ.
ત્યારે તે પદ્મનાભ રાજા સ્નાન કરી યાવત્ સર્વાલંકારથી વિભૂષિત થઈ, અંતઃપુર પરિવારથી પરીવરીને અશોક વાટિકામાં દ્રૌપદીદેવી પાસે આવ્યો. આવીને દ્રૌપદીને યાવત્ ચિંતામગ્ન જોઈને કહ્યું – હે દેવાનુપિયા! તું શા માટે યાવત્ ચિંતામાં છે ? તને મારો પૂર્વસંગતિક દેવ જંબૂદ્વીપ ચાવત્ હસ્તિનાપુર નગરથી યુધિષ્ઠિર રાજાના ભવનથી સંહરીને લાવેલ છે. તું અપહતસંકલ્પા યાવત્ ચિંતામગ્ન નથી. મારી સાથે વિપુલ ભોગ-ભોગવતો થાવત્ વિચર
ત્યારે તે દ્રૌપદીએ પદ્મનાભને કહ્યું જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં દ્વારવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ, મારા સ્વામીના ભાઈ રહે છે, તે જો છ મહિનામાં મને છોડાવવા ન આવે, તો હું, તમે જે કહો તે આજ્ઞા-ઉપાયવચન-નિર્દેશમાં રહીશ, ત્યારે પાનાભે દ્રૌપદીની આ વાતને સ્વીકારીને, દ્રૌપદીદેવીને કન્યા અંતઃપુરમાં રાખી, ત્યારે દ્રૌપદીદેવી નિરંતર છઠ્ઠુ તપ કરી, પારણે આયંબિલ કરતા, તપોકમથી, પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગી.
૨૩૧
-
-
[૧૭૬] ત્યારપછી તે યુધિષ્ઠિર રાજા, અંતર્મુહૂર્ત પછી જાગતા દ્રૌપદી દેવીને પડખે ન જોતાં શય્યામાંથી ઉઠ્યા, ઉઠીને દ્રૌપદી દેવીની ચોતરફ માણા-ગવેષણા કરાવી, દ્રૌપદીની ક્યાંય કોઈ શ્રુતિ, શ્રુતિ, પ્રવૃત્તિ ન મળતાં, આવીને પાંડુરાજાને કહ્યું હે તાત ! અગાસીમાં ઉપર સુતેલી, દ્રૌપદીદેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિનર, મહોરગ કે ગંધર્વ હરી ગયો, લઈ ગયો કે ખેંચી લીધી ? હે તાત ! દ્રૌપદી દેવીની ચોતરૂં માર્ગણાગવેષણા કરાવવા ઈચ્છુ છું.
-
ત્યારે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જઈને હસ્તિનાપુરનગરમાં શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, સત્તર, મહાપણ અને માર્ગમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહો કે હે દેવાનુપિયો ! યુધિષ્ઠિર રાજા અગાસીમાં ઉપર સુખે સુતા હતા ત્યારે પડખે રહેલ દ્રૌપદીને ન જાણે કોઈ દેવ આદિ હરણ કરી ગયું - લઈ ગયું, તો જે કોઈ દ્રૌપદી દેવીની શ્રુતિ યાવત્ પ્રવૃત્તિ કહેશે, તેને પાંડુ રાજા વિપુલ અર્થ સંપદાનું દાન કરશે. આવી ઘોષણા કરાવો, કરાવીને આ આજ્ઞા પાછી આપો. તેઓએ તેમ કર્યું.
-
ત્યારપછી તે પાંડુ રાજા, દ્રૌપદીદેવીની શ્રુતિ આદિને યાવત્ ક્યાંય ન મેળવીને કુંતીદેવીને બોલાવીને કહ્યું . હે દેવાનુપિયા ! દ્વારવતી નગરીએ કૃષ્ણ વાસુદેવને આ વાત કહે. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીની માર્ગણા-વેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની સ્મૃતિ, પ્રવૃત્તિ કે શ્રુતિ આપણને મળે, તેમ લાગતું નથી.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે કોતી દેવી, પાંડુરાજાએ આમ કહેતા યાવત્ સ્વીકારીને, સ્નાન કરી બલિકમ કરી, ઉત્તમ હસ્તિ ઉપર બેસી, હસ્તિનાપુરની વચ્ચોવચથી નીકળીને, સૌરાષ્ટ્ર જનપદમાં દ્વારવતી નગરીના અગ્રોધાનમાં, હાથીના સ્કંધથી ઉતરે છે, ઉતરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! જાઓ અને દ્વારાવતી નગરીમાં જઈને કૃષ્ણ વાસુદેવને બે હાથ જોડીને કહો કે હે સ્વામી ! આપની ફોઇ કુંતીદેવી હસ્તિનાપુર નગરથી અહીં જલ્દી આવે છે, તમારા દર્શનને ઝંખે છે. ત્યારે કૌટુંબિક પુરુષે યાવત્ કહ્યું.
૨૩૨
ત્યારે કૃષ્ણ વાસુદેવે, કૌટુંબિક પુરુષો પાસે આ સાંભળી, સમજીને, ઉત્તમ હસ્તિ સ્કંધ ઉપર આરૂઢ થઈને, હાથી-ઘોડા સહિત દ્વારાવતીની વયોવચથી નીકળી, કુંતિદેવીની પાસે આવીને હાથીના સ્કંધેથી ઉતરે છે, પછી કુતિદેવીને પગે લાગે છે. કુંતિદેવી સહિત હાથીના સ્કંધે ચડીને દ્વારવીની વચ્ચોવચ્ચ થઈ, પોતાના ઘેર આવે છે, ઘરમાં પ્રવેશે છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે, કુંતિદેવી નાન-લિકર્મ કરી, ભોજન કરી, સુખાસને બેસીને કહ્યું કે હે ફોઈ ! આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે કુંતિદેવી બોલ્યા
-
-
હૈ પુત્ર ! હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિરની પડખે અગાસીએ સુખે સુતેલ દ્રૌપદીદેવીને ન જાણે કોઈ ગયું યાવત્ અપહરણ કરી ગયું, તેથી હું પુત્ર ! હું ઈચ્છુ છું કે દ્રૌપદીદેવીની માર્ગન્ના-ગવેષણા કરવી, ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતિ ફોઈને કહ્યું – જો હું દ્રૌપદી દેવીની શ્રુતિ આદિ યાવત્ નહીં મેળવું, તો હું પાતાલ, ભવન કે અર્ધભરતથી, બધે જઈને મારા હાથે તેણીને લાવીશ, એમ કહીને કુંતીફોઈને સત્કારી, સન્માની યાવત્ વિદાય કર્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા વિદાય કરાયેલા કુંતીદેવી જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપિયો ! દ્વારાવતીમાં જઈ, પાંડુની માફક ઘોષણા કરાવો. યાવત્ આજ્ઞા પાછી સોપે છે, ઈત્યાદિ વૃત્તાંત પાંડુ માફક કહેવું.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, અન્યદા અંતઃપુરમાં રાણી સાથે વિચરતા હતા, એટલામાં કચ્છુલ્લ યાવત્ આકાશથી ઉતર્યા. યાવત્ બેસીને કૃષ્ણ વાસુદેવના કુશલવાતાં પૂછી. ત્યારપછી તે કૃષ્ણવાસુદેવે કચ્છલને કહ્યું – હૈ દેવાનુપ્રિય ! તમે ઘણાં ગામોમાં યાવત્ જાઓ છો, તમે ક્યાંય પણ દ્રૌપદીદેવીની શ્રુતિ યાવત્ જાણી છે? ત્યારે કચ્છલ્લે કૃષ્ણ વાસુદેવને કહ્યું – હે દેવાનુપ્રિય ! કોઈ દિવસે ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ દિશામાં દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રની અપરકા રાજધાનીમાં ગયેલ, ત્યાં મેં પાનાભ રાજાના ભવનમાં દ્રૌપદી જેવી સ્ત્રી, પૂર્વે જોયેલ.
-
Page #124
--------------------------------------------------------------------------
________________
૨૩
૨૩૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૬/૧૦૨ થી ૧૭૬
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લને કહ્યું – દેવાનુપિય! આ તમારું જ પૂર્વ કર્મ લાગે છે. ત્યારે કૃષ્ણ વાસુદેવને આમ કહેતા સાંભલી કચ્છલનાર ઉત્પતની વિધાનું સ્મરણ કરીને - x • પાછા ગયા.
ત્યારે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવીને કહ્યું – તું જ. હસ્તિનાપુર પાંડુરાજાને આ વૃત્તાંત કહે - હે દેવાનુપિય! ધાતકીખંડદ્વીપમાં પૂર્વ દિશામાં અપડંકા રાજધાનીમાં પSIનાભના ભવનમાં દ્રૌપદીદેવીની પ્રવૃત્તિ જાણી છે, તો પાંચ પાંડવો, ચતુરંગી સેનાથી પરીવરીને, પૂર્વીય વૈતાલિકના કિનારે મારી પ્રતીક્ષા કરો. તેઓ પણ ચાવત તેમ રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે કૌટુંબિકોને કહ્યું કે - ' હે દેવાનપિયો ! સહિક ભેરી વગાડો. તેઓએ વાડી. ત્યારે તે wwહિક ભેરીનો શબ્દ સાંભળીને સમુદ્રવિજયાદિ દશ દશtiર યાવતું ૫૬,ooo ભલવકો સાહબદ્ધ યાવતુ આયુધ-પહરણ લઈને, કોઈ ઘોડા ઉપર, કોઈ હાથી ઉપર યાવતું સુભટોથી પરીવરીને સુધમસિભામાં કૃણવાસુદેવ પાસે આવી, હાથી જેડી યાવત વધાવ્યા.
ત્યારપછી વાસુદેવ, કોરટપુષ સુકત છત્ર ધારણ કરી, ચામરસહ, હાથી-ઘોડા ઘણાં સુભટાદિથી પરીવરીને હારવતી નગરીની વચ્ચોવરયથી નીકળે છે, પઈ વૈતાલિક પાસે આવ્યા. આવીને પાંચ પાંડવોની સાથે, એકત્ર થઈને, છાવણી નાંખે છે, પછી પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને સુતિ દેવને મનમાં ધારણ કરીને રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે અમભકતમાં પરિણમમાણ થતાં સુસ્થિત દેવ આવ્યો. બોલ્યો કે – મારે શું કરવું જોઈએ તે કહો.
ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિતને કહ્યું - હે દેવાનુપિય ! દ્રૌપદીદેવી ચાવતું પકાનાભના ભવનમાં સંહરાવી છે, તો તમે પાંચ પાંડવો સાથે, મને છીને એમ છએના રથોને લવણસમુદ્રમાં માર્ગ આપો, જેથી હું અપરકંકા રાજધાનીમાં દ્રૌપદીને પાછી લાવવા જઉં. ત્યારે સુસ્થિત દેd, કૃષ્ણ વાસુદેવે કહ્યું - દેવાનુપિય! જેમ પાનાભે પૂર્વ સંમતિક દેવ પાસે દ્રૌપદીને યાવતું સંહરાવી, તેમ દ્રૌપદીદેવીને ધાતકીખંડ હીપના, ભરતથી યાવતું હસ્તિનાપુર સં€ અથવા પાનાભ રાજાને નગબલ-વાહન સાથે લવણસમુદ્રમાં પટકુ
ત્યારે કૃષણવાસુદેવે સુસ્થિતદેવને કહ્યું – દેવાનુપિય! તું તેને સંહરતો નહીં તે અમને છને માટે રથ માર્ગ તૈયાર કર હું જાતે દ્રૌપદીને પાછી લાવવા જઈશ. ત્યારે સુસ્થિતદેવે કૃષ્ણને કહ્યું - ભવે, તેમ થાઓ. પાંચ પાંડવ સહ છ માટે રથ માર્ગ બનાવ્યો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ચાતુરંગિણી સેનાને વિદાય કરી. પાંચ પાંડવ અને પોતે છા, છ એ રથ સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચેથી નીકળયા, નીકળીને અપરકંકા રાજધાનીમાં ત્યાંના અગ્રોધાનમાં આવ્યા, રથ ઉભો
રાખ્યો, શાક સારથીને બોલાવ્યો. કહ્યું – દેવાનુપિય! તું જ, અમરકંકા રાજધાનીમાં જઈને, પSIનાભ રાજાની પાદપીઠને તારા ડાબા પગથી હોર મારી, ભાલાની અણીથી આ પત્ર આપજે. કપાળમાં ત્રણ સળ ચઢાવી, ભ્રકુટી ચઢાવી, ક્રોધિત થઈ, રટ-કૂદ્ધ-કુપિતસ્રાંડિક્ય થઈને આમ કહેજે
હે, ભો ! પનાભાં અપાર્થિતના પાર્થિતા દુરંત પ્રાંત લક્ષણ ! તીનપુરા ચૌદશીયા! શ્રી-હી-ધી રહિત! તું આજ નહીં રહે, કેમકે તું જાણતો નથી કે કૃણ વાસુદેવની ભગિની દ્રૌપદીદૈવીને અહીં જલ્દી પાછી લાવવા આવેલા છે. તો તું જલ્દી દ્રૌપદીદેવી, કૃષ્ણ વાસુદેવને પાછી આપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થા. કૃષ્ણ વાસુદેવ, પાંચ પાંડવો સાથે દ્રૌપદીને પાછી લેવા આવી ગયા છે.
ત્યારે દારુક સારથી, કૃષ્ણવાસુદેવને આમ કહેતા સાંભળીને હષ્ટ-તુષ્ટ થઈને યાવતુ આજ્ઞા સ્વીકારી. પછી અમરકંકા રાજધાનીમાં પ્રવેશ્યો, પઠાનાભ પાસે આવ્યો, બે હાથ જોડી યાવતુ વધાવીને કહ્યું - હે સ્વામી આ મારી વિનય પતિપત્તિ છે. મારા સ્વામીએ બીજી આજ્ઞા કહી છે. એમ કહી, ક્રોધિત થઈ, ડાબા પગે પાપીઠને ઠોકર મારી, પછી ભાલાની અણીથી ex આપ્યો. યાવતું દ્રૌપદીને પાછી લેવા આવી પહોંચ્યા છે. ત્યારે દરેક સારથીને આમ કહેતો સાંભળી પSIનાભે ક્રોધિત થઈ, કપાળે કણ સણ ચડાવી, ભૃકુટી ખેંચીને કહ્યું - હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી નહીં આપું, હું રવાં જ યુદ્ધ માટે સજ્જ થઈને નીકળું છું એમ કહી ઘરકને કહ્યું -
રાજનીતિમાં દૂત અવધ્ય છે. એમ કહી સત્કાર સન્માન ન કરીને પાછલા દ્વારેથી કાઢી મૂક્યો. ત્યારે દારુક સારથી, પSાનાભ વડે અસતકારિતા થતાં ચાવત બહાર કઢાતા, કૃણ વાસુદેવ પાસે આવી, હાથ જોડી યાવત્ કહ્યું – હે સ્વામી! યાવતું મને કાઢી મૂક્યો.
ત્યારે તે પાનાભે, સેનાપતિને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા જલ્દીથી અભિષેકય હરિનને તૈયાર કરો. ત્યારપછી કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન મતિ કલાના વિકલ્પોથી યાવત હાથી લાવ્યા. પછી પડાનાભ સદ્ધ થઈ, હાથી પર બેસી, ઘોડ-હાથી સાથે ચાવ4 કૃષ્ણ વાસુદેવ પાસે જવા નીકળ્યો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પSાનાભ રાજાને આવતો જોઈને, પાંચ પાંડવોને કહ્યું - હે બાળકો ! તમે પSIનાભ સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચે પાંડવોએ કૃષ્ણને કહ્યું - હે સ્વામી ! સામે લડશું, આપ યુદ્ધ જુઓ. ત્યારે પાંચે પાંડવો સાદ્ધ ચાવ4 શો. યુક્ત થઈ સ્થમાં બેઠા બેસીને પડાનાભ રાજ પાસે આવીને કહ્યું – “આજ અમે નહીં કે પાનાભ નહીં,” એમ હી યુદ્ધમાં લાગી ગયા.
ત્યારપછી પદ્મનાભ રાજાએ, તે પાંચ પાંડવોને જદી જ હત-મણિત
Page #125
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૭૨ થી ૧૭૬
પ્રવર-વિવૃત સિહ-ધ્વજ-પતાકા યાવત્ દિશા-દિશિમાં ભગાડી દીધા. ત્યારે પાંચે પાંડવ પાનાભ રાજા વડે હત-મથિતાદિ થઈ યાવત્ ભગાડાયેલ, અસમર્થ થઈ યાવત્ અધારણીય થઈ, કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા. ત્યારે પાંચે પાંડવોને કૃષ્ણ વાસુદેવે કહ્યું તમે પાનાભ રાજા સાથે યુદ્ધમાં કઈ રીતે સંલગ્ન થયેલા? ત્યારે પાંચે પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું અમે આપની આજ્ઞા
-
-
-
૨૩૫
પામીને, સદ્ધ થઈને, રથમાં બેઠા, પાનાભની સામે ગયા ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. થાવત્ તેણે અમને ભગાડી દીધા.
પાંડવોનો ઉત્તર સાંભળી, કૃષ્ણ વાસુદેવે તેમને કહ્યું – હે દેવાનુપિયો ! જો તમે કહ્યું હોત કે “અમે છીએ, પદ્માનાભ નહીં.” એમ કહી યુદ્ધ કરતા, તો તમને પાનાભ હત-મથિત યાવત્ ભગાડત નહીં, હવે તમે જુઓ, “હું છું - પદ્મનાભ નહીં' એમ કહીને પદ્મનાભ રાજા સાથે લડુ છું, એમ કહીને રથમાં બેઠા. પછી પદ્મનાભ રાજા પાસે આવ્યા. તેમણે શ્વેત, ગોક્ષીર-હાર-ધવલ, મલ્લિકા-માલતી-હિંદુવાર-કુંદપુષ્પ અને ચંદ્રમાં સમાન શ્વેત, પોતાની સેનાને હર્યોત્પાદક પંચજન્ય શંખ હાથમાં લીધો, મુખવાયુથી તેને પૂર્યો.
ત્યારે તે શંખ શબ્દથી પદ્મનાભની ત્રીજા ભાગની સેના યાવત્ ભાગી ગઈ, પછી કૃષ્ણ વાસુદેવે ધનુપ્ હાથમાં લઈ, પ્રત્યંચા ચઢાવી, તેનો ટંકાર કર્યો. તે શબ્દથી પદ્મનાભની બીજી ત્રીભાગ સેના હત-મર્થિત થઈ યાવત્ ભાગી ગઈ. ત્યારે પદ્મનાભ રાજા, અવશેષ ત્રિભાગ સેના રહેતા તે અસમર્થ અબલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, અધારણીય થઈ, જલ્દીથી, ત્વરીત અપરકંકા જઈને, રાજધાનીમાં પ્રવેશી, દ્વાર બંધ કરીને, નગરનો રોધ કરીને, સજ્જ થઈને રહ્યો.
ત્યારે કૃષ્ણ વાસુદેવ, અપરકા આવ્યા, સ્થને રોક્યો, રથથી ઉતર્યા, વૈક્રિય સમુદ્દાતથી સમવહત થયા. એક મોટું નરસિંહરૂપ વિકુલ્યું, મોટા
મોટા શબ્દથી પગ પછાડી, પછી મોટા-મોટા શબ્દથી પાદ આસ્ફાલન કરવાથી અપસ્કકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અલક, ચરિકા, તોરણ, પર્લ્સસ્તિક, પ્રવર ભવન, શ્રીગૃહ સુર-સર કરતા ભાંગીને જમીનદોસ્ત થઈ ગયા.
ત્યારે પાનાભ રાજા અપકકાને ભાંગતી જોઈને, ભયભીત થઈને, દ્રોપદીના શરણે ગયા. ત્યારે દ્રૌપદીદેવીએ પાનાભ રાજાને કહ્યું - શું તું જાણતો નથી કે ઉત્તમપુરુષ કૃષ્ણ વાસુદેવનું વિપ્રિય કરતો તું મને અહીં લાવ્યો છે. હવે જે થયું તે. તું જા, નાન કરી, ભીના વસ્ત્ર પહેરી, પહેરેલ વસ્ત્રનો છેડો નીચે રાખી, અંતઃપુર-પરિવારથી પરીવરીને, ઉત્તમ શ્રેષ્ઠ રત્નોને લઈ, મને આગળ રાખી, કૃષ્ણ વાસુદેવને હાથ જોડી, પગે પડીને શરણે જા. હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. ત્યારે પદ્મનાભે દ્રૌપદીદેવીની આ વાત સ્વીકારી.
પછી સ્નાન કરી યાવત્ શરણે જઈ, હાથ જોડીને કહ્યું – આપની
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૨૩૬
ઋદ્ધિ યાવત્ પરાક્રમ જોયા. હે દેવાનુપિય! મને ક્ષમા કરો. ચાવતુ આપ ક્ષમા કરવા યોગ્ય છો. સાવત્ હવે હું ફરી આવું નહીં કરું, એમ કહી, અંજલી જોડી, પગે પડી, કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી દેવી, પોતાના હાથે પાછી સોંપી. ત્યારે કૃષ્ણ, પદ્મનાભને કહ્યું – ઓ પાનાભ ! પાર્થિતના પ્રાર્થિત૰ ! શું તું જાણતો નથી કે તું મારી બહેન દ્રૌપદીદેવીને જલ્દી અહીં લાવ્યો છે ? એમ કર્યા પછી પણ હવે તને મારાથી ભય નથી. એમ કહી પાનાભને
છુટો કર્યો. દ્રૌપદીદેવીને લઈને રથમાં બેઠા. પાંચ પાંડવો પાસે આવ્યા. પોતાના હાથે દ્રૌપદીને પાંડવોને સોંપી. પછી કૃષ્ણ પોતે અને પાંચે પાંડવો, છ એ સ્થ વડે લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને, જંબુદ્વીપના ભરતક્ષેત્ર જવાને નીકળ્યા.
• વિવેચન-૧૭૨ થી ૧૭૬ :
- X -
સત્ત્વ - સારથિ કર્મ. - ૪ - ક્રીડાપિકા-ક્રીડનધાત્રી, સાભાવિસ-સાદ્ભાવિક, તરુણ લોકને પ્રેક્ષણ લંપટત્વ કર, વિચિત્ર મણિ, રત્ન વડે બદ્ધ, છઝુકમુષ્ટિગ્રહણ સ્થાન, ચિલ્લગ-દીપ્યમાન, દર્પણ-અરીસો, દર્પણમાં સંક્રાંત, જે રાજાના પ્રતિબિંબ પડતા હતા, તે તથા તેને જમણા હાથે, દ્રૌપદીને દેખાડે છે.
વિશુદ્ધ - શબ્દાર્થ દોષરહિત, રિભિત-સ્વર ધોલના પ્રકાર યુક્ત, ગંભીરમેઘશબ્દવત્, મધુર-કાનને સુખકર, ભક્ષિત-બોલ્યા. વંશ-હવિંશાદિ, સત્વ-આપત્તિમાં અવૈકલ્પકર અને અધ્યવસાનકર, સામર્થ્ય-બળ, ગોત્ર-ગૌતમાદિ, કાંતિ-પ્રભા, કીર્તિપ્રખ્યાતિ, બહુવિધાગમ-વિવિધ શાસ્ત્ર વિશારદ, માહાત્મ્ય-મહાનુભાવપણું, કુલવંશનો અવાંતર ભેદ, શીલ-સ્વભાવ
વૃષ્ણિપુંગવ-યાદવોમાં પ્રધાન, દસાર-સમુદ્ર વિજયાદિ અથવા વાસુદેવ. - x - ૪ - જેમની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિક, તેમની મધ્યે વપુંડરિક સમાન. ચિલ્લગ-તેજથી દીપ્યમાન્, બલ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, રૂપશરીર સૌંદર્ય, ચૌવન-તારુણ્ય, ગુણ-સૌંદર્યાદિ, લાવણ્ય-ગૃહણીય, આ બધાનું ક્રીડાપન ધાત્રીએ કીર્તન કર્યુ. - x -
દસદ્ધવણ-પૂર્વગૃહીત શ્રીદામકાંડ, કલ્યાણકાર-માંગલ્યકર, કચ્છલનારદ નામે એક તાપસ. - ૪ - વ્રત ગ્રહણથી સમતાને પામેલ. આલીન-આશ્રિત, સૌમ્ય-રૌદ્ર, અમલિન સકલ-અખંડ વલ્કલ. - ૪ - ૪ - ગણેત્રિકા-રુદ્રાક્ષ કૃત્ માળા, મુંજમેખલા-ઘાસનું બનેલ કમરનું આવક, વલ્કલ-ઝાડની છાલ, - x - પિયગંધવ-ગીતપ્રિય. ધરણિગોયર-આકાશગામીત્વથી, સંચણાદિ-વિધાઓ, વિજ્જા હ-િવિધાધર સંબંધી, વિશ્રુયશા—ખ્યાત કીર્તિ. - ૪ - ૪ - હિયયદઈય-વલ્લભ.
- x -
કલહ-વાયુદ્ધ, યુદ્ધ-આયુધયુદ્ધ, કોલાહલ-બહુજન મહાધ્વનિ, - x - સમરસંપરાય-સમર સંગ્રામ, સદક્ષિણ-દાનસહિત, - ૪ - ૪ - ૪ - અસંયત
સંયતરહિત, અવિત-વિશેષથી તપમાં અ-ત, પ્રતિહત-પ્રતિષધિત, અતીતકાળ
Page #126
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૦૨ થી ૧૭૬
૨૩
કૃતને ન નિંદીને, ભાવિકાલકૃતનું પચ્ચખાણ ન કરીને, પાપકર્મ-પ્રાણાતિપાતાદિ ક્રિયા - X - X - પાપકર્મ-જ્ઞાનાવરણાદિ.
જૂર્વ - કૂજક, પાછી લાવવી. સુઈ-શ્રુતિ, શબ્દ. ખુતિ-ક્ષતિ, છીંક, પ્રયુક્તિવાત. હિયા-હરણ કરી, બીજા સ્થાને લઈ ગયેલ. નીતા-લઈને, પોતાના સ્થાને રાખેલ, આક્ષિપિતા-આકૃષ્ટા. સમુહાણ-વમુખે, સ્વકીયવદનથી. આજ્ઞપ્તિ-આદેશ, આજ્ઞા. આસુરત-કુદ્ધ. બલવાલય-મ્બલથામૃત, સેનાપતિ. અભિષેજ્ય-અભિષેકને યોગ્ય. છેક-નિપુણ, આચાર્ય-કલાચાર્ય, મતિ-બુદ્ધિ, કલાના-વિકલા ઉqલનેપથ્યનિર્મળ વેષ, હq-જદી, પરિક્ષિત-પરિગૃહિત, * * * * * વમેિય-વાર્મિક, શરીરે ગોઠવેલ. સદ્ધ-સન્નાહ કરેલ, બદ્ધ વય-સન્નાહ વિશેષથી બદ્ધ. • x • ઉપીડિતગાઢ કરેલ, કક્ષા-હૃદયજુ, રૈવેયક-ગ્રીવાનું આભરણ, ગલકંઠ - X - X - X - મધુકર-ભ્રમર.
ચિત-વિચિત્ર, પ્રચ્છેદ-વા વિશેષ, પ્રહરણ-કુંવાદિ શસ્ત્રો, • x • આપીડશૈખર વડે પરિમંડિત, અભિરામ-રમ્ય. અવસારિત-અવલંબિd, ચમત-સમ, યુગલછે. • x " વિજુ પણિદ્ધ-વિધુત સમાન હાથીના દેહના કાળાપણાથી કે મહાપણાથી - x • સવા - સાક્ષાત્, મત-મતવાળો, મHપણ જઈણવેગ-મનથી અને પવનજયી વેગવાળી, સંગામિય-સાંગ્રામિક - ૪ -
હતમચિત-અત્યંત હત, અથવા પ્રહારથી હણેલ. માનના મથનથી મયિત. - X - કિચ્છોવગયપાણ-કટગત જીવિતવ્ય. “અખ્ત વા પfમનાભ”-અમારા અને પદ્મનાભના સંગ્રામમાં કાં અમે રહીશું અથવા ૫દાનાભ રહેશે. “અખ્ત નો પઉમનાભ" - સંગ્રામમાં અમે જ જય પામશે, પડાનાભ નહીં - અર્થાત્ સ્વવિષયમાં વિજયનો નિશ્ચય કરીને પડાનાભ સાથે યુદ્ધ કરશો, તો પરાજય નહીં થાય. કહું છે . સર્વે શુભ-અશુભ નિમિતો સાથે હોય, ત્યારે એકને મનમાં રાખતા, જયને મેળવે છે. જો એકનિષ્ઠામાં રહે, તો મનુષ્ય કાર્યસિદ્ધિ જ પામે, સંશયક્ષુણા યિતને કાર્યમાં સંગીતિ જ થાય.
શેત, ગો-ક્ષીર આદિ શંખના સફેદપણાના વિશેષણો છે. તેમાં તણસોલ્લિયમલિકા, સિંદુવાર-નિગૃડી, પંચજણ-પાંચજન્ય નામનો શંખ, વેઢ-વેસ્ટક, એક વસ્તુ વિષયક પદ પદ્ધતિ તે અહીં ધનુષ્ય વિષયક છે, તે જંબૂદ્વીપપજ્ઞપ્તિ પ્રસિદ્ધ છે. તે આ -
તુરંતનો ઉગેલ જે શુક્લપક્ષની બીજનો ચંદ્ર, તેના જેવી ઈન્દ્રધનુષા વકતા સંદેશ તથા ઉત્તમ મહિષના દપતિશય થકી સંજાત, જે દંઢ, ઘન, ગ્ર શૃંગ, તેના વડે રચિત. શ્રેષ્ઠ સર્ષ, ઉત્તમ મહિષ શૃંગ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરનો સમૂહ, નીલગુણિકાની જેમ સ્નિગ્ધ, કાળી કાંતિવાળો, તેજથી બળતો, નિર્મળ પૃષ્ઠયુક્ત. તથા નિપુણ શિપી વડે ઉજ્જવલિત, મણિ-રન-વૅટિકાની જે જાળ, તેના વડે વીટેલ તથા વિધુત વત, તરુણ કિરણોવાળો, સુવર્ણ સંબંધી લંછન બદ્ધ તથા દર્દર અને મલય નામક જે ગિરિ, તેના જે શિખર, તત્સંબંધી જે સિંહ
૨૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્કંધ ચમરપુચ્છ કેશવાળો અર્ધચંદ્ર લક્ષણ ચિહ્નો તથા કાલાદિ વણી બદ્ધ પ્રત્યંચા ઈત્યાદિ.
સંભષ્મ-ભાંગી ગયા, ગોપુર-પ્રતોલી, અટ્ટાલક-પ્રાકાર, ઉપરિસ્થાન વિશેષ, ચરિકા-નગરના પાકારાંતરમાં આઠ હાથનો માર્ગ. - X - X - અવમૂલ-અધોમુખ ચૂલ-ઉત્કલનો છેડો.
• સૂગ-૧૩૭ થી ૧૮૩ :
[૧] તે કાળે, તે સમયે ધાતકીખંડદ્વીપના પૂવધિમાં ભરતોત્રમાં ચંપા નામે નગરી હતી, પૂણભદ્ર ચૈત્ય હતું. ત્યાં ચંપા નગરીમાં કપિલ વાસુદેવરાજ હતો. તે મહાહિમવંતાદિ હતો.
- તે કાળે, તે સમયે મુનિસુવત અરહંત ચંપામાં પૂણભદ્ધ ચૈત્યે પધાર્યા. કપિલ વાસુદેવ ધર્મ સાંભળે છે, ત્યારે મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળતા કપિલ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો, ત્યારે કપિલને આવો સંકલ્પ થયો કે – શું ધાતકીખંડ દ્વીપમાં ભારતમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે જેથી આ શંખશબ્દ મારા જ મુખના વાયુની પૂરિત થયો હોય [તેમ લાગે છે !
કપિલ વાસુદેવને સંબોધીને મુનિસબત અરહતે કહ્યું કે – હે કપિલ વાસુદેવ! મારી પાસે ધર્મ સાંભળતા, શંખ શબ્દ સાંભળીને આવા પ્રકારે સંકલ્પ થયો કે - ઘાતકીખંડમાં યાવત શંખ વગાડ્યો. હે કપિલ! આ આઈ સમર્થ છે ? હા, છે. હે કપિલ! એવું થયું નથી, થતું નથી કે થશે નહીં કે જે એક જ ક્ષેત્ર-જુગ-સમયમાં બે અરહંત-ચકી-બલદેવ કે વાસુદેવ ઉત્પન્ન કર્યા હોય, થતા હોય કે થશે. તે વાસુદેવા જંબૂદ્વીપના ભરતોગથી હસ્તિનાપુર નગરથી પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને, તારા પાનાભ રાજાએ પૂર્વસંગતિક દેવે પરકંકા નગરીમાં સાહરાવી. તેથી તે કૃષ્ણ વાસુદેવે પાંચ પાંડવો સાથે, પોતે છઠ્ઠા, એમ છે રથ સાથે અપર્કકા રાજધાનીને દ્રૌપદી દેવીને પાછી લાવવા, જદી આવ્યો.
ત્યારપછી તે કૃણ વાસુદેવનો પાનાભ સજા સાથે સંગ્રામમાં લડીને આ શંખ શબ્દ, તારા મુખના વાયુથી પૂરિત એવો ઈષ્ટ, કાંત છે, જે તને અહીં સંભળાઈ રહ્યો છે.
ત્યારે તે કપિલ વાસુદેવે મુનિ સુdd અરહંતને વાંદીને કહ્યું - હે ભગવન્હું જઉં, ઉત્તમ પુરષ કૃષ્ણ વાસુદેવ જેવા પરાને જોઉં, ત્યારે અરહંત મુનિસુવતે કપિલ વાસુદેવને કહ્યું – એવું કદી બન્યું નથી, બનતું નથી, બનશે નહીં કે આરહ-અરહંતને, ચકી-ચકીને, બલદેવ-બલદેવને કે વાસુદેવ-વાસુદેવને જુઓ. તો પણ તું વાસુદેવ કૃષ્ણને લવણસમુદ્ર મધ્યેથી જતા, શ્વેત-તિ ધજાનો ભાગ જોઈશ.
ત્યારે તે કપિલ વાસુદેવ મુનિસુવ્રત સ્વામીને વાંદીને હસ્તિ સ્કંધ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૬/૧૭ થી ૧૮૩
૨૩૯
આરૂઢ થઈને જદી વેલાકુલે આવ્યો. આવીને કૃષ્ણ વાસુદેવને લવણસમુદ્રની મણેથી જતાં, તેમની શેત-પીત ધજાના અગ્રભાગને જોયો. જોઇને કહ્યું - મારા સદેશપર, ઉત્તમwષ કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મથે થઈને જાય છે, એમ કરીને પાંચજન્ય શંખને મુખવાયુથી વગાડ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે, કપિલ વાસુદેવનો શંખ શબ્દ સાંભળ્યો, સાંભળીને તેણે પણ પંચજન્ય શંખ ચાવત વગાડ્યો. બંનેએ શંખથી મિલન કર્યું. - ત્યારપછી કપિલ વાસુદેવ અપર્કકા આવ્યો, અપર્કકામાં ભાંગેલ તોરણ યાવત્ જોયા, જોઈને પાનાભને કહ્યું - હે દેવાનુપિય! અપરકંકા કેમ સંભન યાવત સહિપાવિત છે? ત્યારે પાનાભે, કપિલ વાસુદેવને કહ્યું - હે સ્વામી ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી અહીં સહસા આવીને કૃષ્ણ વાસુદેવે આપનો પરાભવ કરી અપકા યાવતું ભાંગી નાખી.
ત્યારે તે કપિલ વાસુદેવે, પSાનાભની પાસે આ અર્થને સાંભળીને પાનાભને આમ કહ્યું - ઓ ! પાનાભ/ આપાર્થિત પતિ શું હું જાણતો નથી કે મારા સદંશ પરમ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? શુદ્ધ થઈને યાવ4 BIનાભને દેશનિવસિની આજ્ઞા આપી. પsનાભના પુત્રને અપરકંકા રાજધાનીમાં રાજ્યાભિષેક કરીને પાછો ગયો.
[૧૮] ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ, લવણસમુદ્રની મધ્યેથી થઈને ગંગા નદી આવ્યા. તે પાંચ પાંડવોને કહ્યું – દેવાનુપિયા તમે જાઓ, ગંગા મહાનદીને ઉતરો, ત્યાં સુધી હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં. ત્યારે કૃષ્ણ વાસુદેવને એમ કહેતા સાંભળી, પાંચ પાંડવો, ગંગા મહાનદીએ આવીને, એક નાવની માણાન્ગવેષણા કરી, કરીને તે નાવલી, ગંગા મહાનદીને ઉતરે છે. પછી અન્યોન્ય એમ કહ્યું – દેવાનુપિયો ! કૃષ્ણ વાસુદેવે ગંગા મહાનદીને પોતાની ભુજાથી પાર ઉતરવા સમર્થ છે કે નહીં. એમ કહી નાવને છુપાવી દીધી. છુપાવીને કૃષ્ણ વાસુદેવની રાહ જોતાં ઉભા રહ્યા.
ત્યારે તે કૃણવાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. પછી ગંગાનદીએ આવ્યા. તેમણે ચોતફ નાવની તપાસ કરી. એક પણ નાવ ન જોઈ. ત્યારે પોતાની એક ભજાથી અન્ન અને સારથી સહિત રથ ગ્રહણ ક, બીજી ભુજથી સાડા બાસઠ યોજન વિસ્તી ગંગા મહાનદી પર કરવા ઉધત થયા. તેઓ ગંગા મહાનદીના મધ્ય દેશ ભાગમાં પહોંચ્યો ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થયા, ઘણો પરસેવો તેને આવી ગયો.
ત્યારે કૃષ્ણવાસુદેવની આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે - અહો ! પાંચે પાંડવો ઘણાં બળવાન છે, જેણે દૃા યોજન વિસ્તીર્ણ ગંગાનદી, બાહુ વડે પાર કરી. તેમણે ઈરાદાપૂર્વક જ પSIનાભ રાજાને યાવતું પરાજિત ન કૌં. ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવનો આવો સંકલ્પ યાવતુ જાણીને શાહ
૨૪૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીધો. તે સમયે કૃષ્ણ વાસુદેવે મુહૂતર વિશ્રામ કર્યો. ગંગા મહાનદીને ચાવતું નદી પાર કરી. પાંચ પાંડવો પાસે આવ્યા. આવીને કહ્યું - અહો દેવાનુપિયો ! તમે મહાબલવાન છો. જેથી તમે ગંગામહાનદી યાવત પર કરી, ઈરાદાપૂર્વક તમે પનાભને પરાજિત ન કર્યો. પાંચે પાંડવોએ કૃણ વાસુદેવ પાસે આમ સાંભળીને કહ્યું
હે દેવાનુપિયા આપના દ્વારા વિસર્જિત કરાઈને અમે ગા મહાનદી આવ્યા. એક નાવની શોધ કરી, ચાવતુ નાવને છૂપાવીને તમારી પ્રતીક્ષા , કરતાં ઉભા રહ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ, તે પાંચ પાંડવો પાસે અને સાંભળીને ક્રોધિત થઈ ચાવત શિવલી ચઢાવીને કહ્યું – અહો ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કરીને પSlનાભને હd-માણિત કરીને યાવતુ પરાજિત કરીને અમરકંકાને ભાંગી નાખી. સ્વહસ્તે દ્રૌપદી તમને સોંપી, ત્યારે તમે મારું માહાલ્ય ન જાણું. હવે તમે જાણશો, એમ કહી લોહદંડ લઈને પાંચ પાંડવોનો રથ ચૂર-ચૂર કરી દીધો. દેશનિકાલની આજ્ઞા કરી. ત્યાં રથમદન નામે કો સ્થાપ્યો. પછી કૃષ્ણ વાસુદેવ પોતાની સેનાના પડાવમાં આવ્યા. આવીને કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરીએ આવીને, તેમાં પ્રવેશ્યા.
[૧૯] ત્યારે તે પાંચે પાંડવો, હસ્તિનાપુર આવ્યા. પછી પાંડુરાજ પાસે આવીને કહ્યું - હે તાત! મને કૃષ્ણ દેશનિકાલ કર્યા છે. ત્યારે પાંડુરાજાએ તેઓને પૂછ્યું - હે પુત્રો ! તમને કૃષ્ણ વાસુદેવે શા માટે દેશનિકાલ કયાં છે ? ત્યારે પાંડવોએ પાંડુરાજાને કહ્યું - હે તાતા અમે અપરકંકાથી નીકળી, લવણસમુદ્ર - બે લાખ યોજન પાર કરીને, પછી કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું - તમે જાઓ, ગંગાનદી પાર કરી ચાવતું મારી પ્રતીક્ષા કરતા રહો. ઈત્યાદિ પૂવવ4. • x • ચાવતું અમને દેશનિકાલ કર્યો. ત્યારે પાંડુરાજાએ પાંચે પાંડવોને કહ્યું – તમે કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરીને ઘણું ખોટું કર્યું. પછી કુંતીદેવીને બોલાવીને કહ્યું
હે દેવાનુપિયા ! તું તારાવતી જઈ કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે - આપે પાંચ પાંડવોને દેશનિકાલ કર્યા. દેવાનુપિય! તમે દક્ષિણાઈ ભરતના સ્વામી છો, તો આજ્ઞા કરો કે – પાંચે પાંડવો કઈ દિશ કે વિદિશામાં જાય ? ત્યારે કુંતીએ પાંડુરાજાની આ વાત સાંભળીને હસ્તિસ્કંધે બેઠી. પૂર્વવત્ યાવત્ ફોઈ જણાવો કે આપના આગમનનું પ્રયોજન શું છે ?
ત્યારે કુંતીએ, કૃષ્ણ વાસુદેવને કહ્યું - હે પુત્ર! તમે પાંચે પાંડવોને દેશનિકાલની આજ્ઞા કરી, તું તો દક્ષિણદ્ધિ ભરત ચાવત્ દિશામાં જાય ? ત્યારે કૃષ્ણ કહ્યું કે - | હે ફોd ! ઉત્તમપુરુષ-વાસુદેવ, બલદેવ, ચકવતીઓ અપૂતિવચન હોય છે. તેથી પાંચ પાંડવો દક્ષિણી વૈતાલિને કિનારે પાંડુમથુરા નામે નગરી
Page #128
--------------------------------------------------------------------------
________________ 1/-/16/17 થી 183 241 વસાવે, મારા આદેટ સેવક થઈને રહે. એમ કહી કુંતિદેવીને સતકારી, સન્માની યાવતુ વિદાય આપી. ત્યારે કુંતીદેવીએ યાવત્ ાંડુને આ વાત જણાવી. ત્યારે પાંડવોને બોલાવીને પાંડુરાજાએ કહ્યું - પુત્રો ! તમે દક્ષિણી વૈતાલીએ જઈને પાંડુમથુરા વસાવો. ત્યારે પાંચ પાંડવોએ, પાંડુ રાજાની આજ્ઞા યાવત્ ‘તહરિ' કહીને સ્વીકારી. બલ-વાહન સહિત, હાથી-ઘોડા હસ્તિનાપુરથી નીકળવા, પછી . દક્ષિણી વૈતાલીએ જઈ, પાંડુમથુરાનગરી વસાવી. ત્યાં તેઓ વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈ ગયા. [18] ત્યારપછી દ્રૌપદી દેવીએ કોઈ દિવસે ગર્ભવતી થઈ. ત્યારપછી દ્રૌપદી દેવી, નવ માસે યાવતુ સુરૂપ બાળકને જન્મ આપ્યો, તે સુકુમાલ હતો. બાર દિવસ વીતતા વિચાર્યું કે - કેમકે અમારો આ બાળક, પાંચ પાંડવોનો પુત્ર અને દ્રૌપદીને આત્મજ હોવાથી અમારા આ બાળકનું નામ પાંડુસેન થાઓ. ત્યારે તેનું પાંડુરોન રાખ્યું. તે બોંતેર કળા યાવતું ભોગ સમર્થ થયો, યુવરાજ થઈ ચાવતું વિચરે છે. વિસે સમોસય. પર્ષદા નીકળી. પાંડવો નીકળ્યા. ધર્મ સાંભળી, એમ કહ્યું - દેવાનું પિય! દ્રૌપદીદેવીને પૂછીને, પાંડુશેન કુમારને રાજ્યમાં સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈ યાવતુ પતજિત થઈશું - - હે દેવાનપિયો ! સુખ ઉપજે તેમ કરો. પછી પાંચે પાંડવોએ ઘેર આવીને દ્રૌપદીદેવીને બોલાવીને કઈ - અમે સ્થવિરો પાસે ધર્મ સાંભળી રાવત દીક્ષા લઈશું. હે દેવાનુપિયા ! તું શું કરીશ ? ત્યારે દ્રૌપદી દેવીએ પાંચે પાંડવોને કહ્યું - જો તમે સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈ દીક્ષા લો, તો મારે બીજા કોનું આલંબન યાવતું થશે ? હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છું, આપની સાથે દીક્ષા લઈશ. ત્યારે પાંચે પાંડવોએ પાંડુરોનનો અભિષેક કર્યો ચાવત્ રાજા થયો ચાવત્ રાજ્યને પ્રશાસિત કરતો વિચરવા લાગ્યો. ત્યારે પાંચે પાંડવો અને દ્રૌપદી દેવી, કોઈ દિવસે પાંડુરોન રાજાને પૂછે છે. ત્યારે પાંડુશેન રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી નિક્રમણ અભિષેક યાવતું ઉપાપિત કર્યા. સહસપરણવાહિની શિબિા લાવ્યા, ચાવત બેસીને વિરો પાસે આવ્યા. સાવત્ શ્રમણો થયા. ચૌદ પૂર્વે ભણસા. ઘણાં વર્ષો છે, માદિતષ કરી આત્માને ભાવિત કરતાં વિચરે છે. [181] ત્યારપછી દ્રૌપદી દેવી શિબિકામાં બેઠા યાવતું દીક્ષા લઈ, સુવ્રતા અયનિી શિધ્યારૂપે સોયા. અગિયર અંગ ભPu. ઘણાં વર્ષો છઠ્ઠઅઠ્ઠમચાર ઉપવાસાદિ ચાવતું વિચરવા લાગી. [12] ત્યારપછી સ્થવિર ભગવંતો કોઈ દિવસે બંડુમથુરાનગરીથી સહક્સમવન ઉઘાનથી નીકળ્યા. બાહ્ય જનપદવિહારે વિહરવા લાગ્યા. તે 14/16] 242 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કાળે, તે સમયે અરહંત અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં પધાર્યા. પછી સૌરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિયરે છે. ત્યારે ઘણાં લોકો પરસ્પર આમ કહેતા હતા - દેવાનુપિયો ! અરહંત અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં યાવતુ વિચરે છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, ઘણાં લોકો પાસે આ વાત સાંભળીને પરસ્પર બોલાવીને કહ્યું - દેવાનપિયો ! અરહંત અરિષ્ટનેમિ પૂવનુપૂર્વી યાવત્ વિચરે છે, તો આપણે માટે ઉચિત છે કે સ્થવિરોને પૂછીને અરહંત અરિષ્ટનેમિના વંશનાર્થે જઈએ. એકબીજાને આ વાતને સ્વીકારી. પછી વિર ભગવંતો પાસે આવીને સ્થવિરોને વંદન, નમસ્કાર કયાં. કરીને કહ્યું - આપની અનુજ્ઞા મેળવીને અમે અરહંત અરિષ્ટનેમિના વંદનાર્થે યાવત જવા ઈચ્છીએ છીએ. - - “યથાસુખ ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, સ્થવિરોની આજ્ઞા પામીને, સ્થવિર ભગવંતોને વાંદી-નમીને. ત્યાંથી નીકળ્યા. નિરંતર માસક્ષમણ તપોમ વડે ગામાનુગામ જતાં સાવત્ હસ્તિ કલ્પ નગરે આવ્યા. તેની બહાર સહમ્રામવન ઉધાનમાં ચાવતું વિચારે છે. ત્યારે યુધિષ્ઠિર સિવાયના ચાર અણગરે માસક્ષમણના કારણે પહેલાં પ્રહરે સ્વાધ્યાય કર્યો બીજામાં ઈત્યાદિ ગૌતમસ્વામીવતુ જાણવું. વિશેષ એ કે યુધિષ્ઠિરને પૂછીને ચાવત ભિક્ષાર્થે અટન કરતાં ઘણાં લોકો પાસે સાંભળ્યું કે - અરહંત અરિષ્ટનેમિ ઉજ્જયંત પર્વતના શિખરે નિર્જલ માસિક ભwાથી પ૩૬ સાધુઓ સાથે નિવસિ પામ્યા ચાવ4 સર્વ દુઃખથી મુકત થયા. ત્યારે તે ચારે આણગારો ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળી હસ્તિકતાથી નીકળીને સહસમવનમાં યુધિષ્ઠિર અણગાર પાસે આવ્યા. ભોજન-પાનની પ્રભુપેક્ષા કરી, ગમનાગમન પ્રતિક્રમણ કર્યું, એષણા-અનેષણાની આલોચના કરી, ભોજન-પાન દેખાડ્યા. ત્યારપછી કહ્યું - હે દેવાનુપિય! ચાવતુ ભગવંત નિવસિ પામ્યા. આપણે માટે ઉચિત છે કે - આ પૂર્વગૃહિત ભોજન-પાન પરઠવીને ધીમે ધીમે મુંજય પર્વત ચઢીને, સંલેખના-ઝોષણા કરીને, કાળની અપેક્ષા ના કરતાં વિચરીએ, એમ કહી, એકબીજાની આ વાત સ્વીકારી. પછી પૂર્વગૃહિત ભોજન-પાનને એકાંતમાં પરઠવ્યા. પછી શત્રુંજય પરત આવ્યા. આવીને શત્રુંજય પર્વત ચા યાવતું કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે આણગારો સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણ્યા, ઘણાં વર્ષો શ્રામસ્થ પયરય પાળી, દ્વિમાસિકી સંલેખના વડે આત્માને કોપિત કરીને, જે પ્રયોજન માટે નનતાને ધારણ કરેલ ચાવતું તે પ્રયોજનને આરાધ્યું, પછી અનંત ચાવતું શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું ચાવતુ સિદ્ધ થયા. [18]] ત્યારપછી તે આય દ્રૌપદી, આય સુવા પાસે સામાયિકાદિ
Page #129
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ 1/-/16/17 થી 183 243 અગિયાર ગો ભણ્યા. ભણીને ઘણાં વર્ષો શામણય પયરય પાળી, સંલેખના કરી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી બ્રહાલોકે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની દશ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં દ્રૌપદી દેવની દશ સાગરોપમ સ્થિતિ થઈ. ભગવન! તે દ્રુપદ દેવ, ત્યાંથી ચાવતું મહાવિદેહ ક્ષેત્રમાં સાવત્ અંત કરશે. હે જંબૂ શ્રમણ સોળમાંનો આ વાર્થ કહ્યો, તે કહું છું. * વિવેચન-૧૩૭ થી 183 : નૂમ - ગોપવે છે. શ્રત - ખિન્ન, તાંત-તકાંડ કાંક્ષાવા થયો, પરિતાંસર્વથા ખિa અથવા આ શબ્દો એકાર્થક છે. વેમાલીય-વેલાતર, સમુદ્ર કિનારે. અહીં સૂગમાં ઉપનય દેખતો નથી. તે આ રીતે કહેવો-ઘણો પણ તપ, નિદાનદોષ વડે દૂષિત થતાં, દ્રૌપદીના સુકુમાલિકાના જન્મ માફક કરતાં મોક્ષ માટે ન થાય. અમનોજ્ઞ અને અભક્તિથી પાત્રમાં કરેલ દાન, અનર્થને માટે થાય છે, જેમ દ્રૌપદીને નાગશ્રીના ભવમાં કડવા તુંબડાનું દાન અનર્થને માટે થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૧9-“અશ્વ” X - X - X - X - o હવે સતરમાંની વ્યાખ્યા. તેનો પૂર્વ સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં નિદાન કે કુલિતદાનથી અનર્થ કહ્યો. અહીં તે અતિન્દ્રિય-અનિયંત્રિત વડે તે કહે છે. * સૂઝ-૧૮૪ થી 186 - [18] ભગવન ! જે શ્રમણ ભગવંત મહાવીરે યાવત સોળમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો સત્તરમાંનો શો અર્થ કહ્યો ? હે જંબૂ તે કાળે, તે સમયે હાતિશીર્ષ નગર હતું. વર્ણન. ત્યાં કનકકેતુ રાજ હતો. તે હતિશીષ નગરમાં ઘણાં સાંયાત્રિક નીવણિક રહેતા હતા. તેઓ આદ્ય ચાવતુ ઘણાં લોકોથી અપરિભૂત હતા. એક વખત કોઈ સમયે તે સાંયાશિક નૌકાવણિક પરસ્પર મળ્યા. અહxકની . માફક ચાવતુ લવણસમુદ્રમાં અનેક શત યોજના ગયા. તે સમયે તેમને યાવતું માર્કદીપુત્રોની માફક ઘણાં સેંકડો ઉત્પતિ થયા. યાવતું ત્યાં તોફાની વાયુ ઉત્પન્ન થયો. ત્યારે તે નાd, તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, ચલાયમાન થવા લાગી, સુબ્ધ થવા લાગી, ત્યાંજ ભમવા લાગી. ત્યારે તે નિયમિક નષ્ટમતિક, નષ્ટકૃતિક, નષ્ટ સંજ્ઞા, દિશા વિમૂઢ થઈ ગયા. તેઓ ગણતા ન હતા કે ક્યા દેશ, કઈ દિશ-વિદિશામાં પોતવહન ચાલી રહ્યું છે ? એમ તેઓ અપહd મને સંકલ્પ યાવતું ચિંતામન થઈ ગયો. ત્યારે તે ઘણાં કુક્ષિધર, કણધાર, ગભિલ્લક, સાંસારિક નૌવણિક, નિયમિક પાસે આવ્યા. આવીને કહ્યું - હે દેવાનુપિયા તું અપહત મનસંકલ્પ યાવતું ચિંતામગ્ન થયેલ છો ? ત્યારે નિયમિકે તેમને કહ્યું - ' હે દેવાનુપિયો ! હું નટિમતિક ચાવતુ આ વહાણ ક્યાં જઈ રહ્યું છે ? તેથી હું અપહત મન સંકલ્પ યાવત ચિંતાતુર થયો છું. ત્યારે તે કણધિર, તે નિયમિકની પાસે આ અર્થ સાંભળી, સમજીને ડર્યા પછી સ્નાન કરી, બલિકર્મ કરી, ઘણાં ઈન્દ્ર, કંદ આદિ જેમ મલ્લિજ્ઞાતમાં કહ્યું, તેમ ચાવત માનતા માનતા-માનતા ઉભા રહ્યા. ત્યારપછી નિયમિકને મહત્તત્તિમાં લધુમતિ આદિ થતા દિશાનું જ્ઞાન થઈ ગયું. ત્યારે નિયમિકે તે ઘણાં કુક્ષિધાર આદિને એમ કહ્યું - હે દેવાનુપિયો ! લધુમતિક યાવતું અમૂઢ દિશાભાફ થયો છું. આપણે કાલિક દ્વીપ પાસે પહોંચ્યા છીએ. આ કાલિક દ્વીપ દેખાય છે. ત્યારે તે કુક્ષિધાર આદિ, નિયમિક પાસે આ વાત સાંભળીને હસ્ટ-તુષ્ટ થઈને, પ્રદક્ષિણાનુકૂલ વાયુથી કાલિકઢીપે પહોંચ્યા. પોતવહને લંગર નાંખ્યુ. નાની નાવો દ્વારા કાલિક દ્વીપે ઉતયd. ત્યાં ઘણી હિરણય, સુવર્ણ, રન, વજની ખાણો અને ત્યાં ઘણાં અશો જોયા. તે કેવા હતા ? નીલવણ શોણિયુગક, ઉત્તમ જાતિના હતા.
Page #130
--------------------------------------------------------------------------
________________ 46 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ 1/-/17/184 થી 186 245 તે અaોએ, તે વણિકોને જોયા. તેમની ગંધ સુંધી, સુંઘીને ભયભીત થયા, ત્રત-ઉદ્વિન-ઉદ્વિગ્નમના થયા. પછી ઘણાં યોજન દૂર ચાલ્યા ગયા. ત્યાં તેમને પ્રસુર ગોચર, પ્રચુર વૃક્ષ-પાણી પ્રાપ્ત થતાં તેઓ નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખે સુખે વિચારવા લાગ્યા. ત્યારે સાંયાત્રિક નીવણિકે પરસ્પર કહ્યું - આપણે આ અશ્વોનું શું પ્રયોજન છે? આ ઘણી હિરણય-સુવર્ણ-રવજની ખાણો છે, આપણે ઉચિત છે કે હિરણ્યાદિથી પોતવહન ભરી લઈએ, એમ વિચારી એકબીજાની વાત સ્વીકારીને હિરણય, સુવર્ણ, રન, તજ, gણ, w, કાષ્ઠ, પાણીથી પોત-dહન ભયઈ. ભરીને પ્રદક્ષિણાનકૂલ વાયુથી ગંભીર પોતવહનપને આવ્યા. પોતવહન લાંગર્યા. ગાડા-ગાડી સાજ કયઈ. તે હિરણ્ય યાવતું વજને નાની નાનો દ્વારા સંચાર કર્યા. કરીને ગાડાં-ગાડી યા. છેડીને હશિષ નગરે આવ્યા. પછી ત્યાં બહારના અંગોધાનમાં સાઈનિવેશ કર્યો. ગાડાં-ગાડી છોડ્યા. મહાઈ ચાવતુ પ્રાભૃત ગ્રહણ કર્યા, કરીને હસ્વિશીર્ષે નગરમાં પ્રવેશ્યા. કનકકે રાજ પાસે આવ્યા. ચાવતું પ્રાભૃત ધર્યું. રાજાએ તેમની ભેટ યાવતું સ્વીકારી. [85] તે સાંસારિક નૌકાવણિકોને કહ્યું - દેવાનુપિયો ! તમે ગામ, આકર યાવતું જાઓ છો તથા લવણસમુદ્રને વારંવાર પોતવહન વડે અવગાહો છો. તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે સાંયોગિક નૌણિકોએ કહ્યું - હે દેવાનુપિય! અમે આ જ હતિશીષ નગરમાં વસીએ છીએ, યાવત્ કાલિદ્વીપ સમીપે પહોંચ્યા. ત્યાં ઘણી હિરણ્યની ખાણો યાવતુ ઘણાં અશ્વો છે. તે અશ્વો નીલવણ યાવત અનેક યોજન ચાલ્યા ગયા. તો હે સ્વામી ! અમે કાલિકઢીપે તે આશ્ચર્યરૂપ અશ્વો પૂર્વે જોયા. ત્યારે તે કfકકેતુએ તે સાંયાત્રિક પાસે આ વાત સાંભળી, તેમને કહ્યું - દેવાનુપિયો . મારા કૌટુંબિક પુરુષો સાથે કાલિકહીપ જાઓ, તે અશોને લઈ આવો. ત્યારે તે સાંગિકોએ કનકેતુને કહ્યું - હે સ્વામી ! એમ થાઓ. આજ્ઞાવરાનને વિનયપૂર્વક સ્વીકાર્યા ત્યારપછી રાજાએ કૌટુંબિક પરષોને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! સાંયાત્રિકો સાથે તમે કાલિક દ્વીપ જો, મારા માટે સજ્જો લાવો. તેમણે પણ આજ્ઞા સ્વીકારી. ત્યારપછી તે કૌટુંબિક પુરષોએ ગાડાં-ગાડી સજજ કર્યા. તેમાં ઘણી વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભા, બભ્રામરી, વિચિત્રવીણા અને બીજ ઘણાં શ્રોએન્દ્રિય પ્રયોગ્ય દ્રવ્યોને ગાડાં-ગાડીમાં ભય. ભરીને ઘણાં કૃષ્ણ યાવતુ શુકલવર્ણ કાષ્ઠકમદિ, ગ્રથિમાદિ યાવત સંઘાતિમો અને બીજાં ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડાં-ગાડીમાં ભય. પછી ઘણાં કોઠયુટ, કેતકીપુટ યાવતુ બીજી પણ ઘણાં ઘાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો ગાડાં-ગાડીમાં ભઈ ભરીને ખાંડ, ગોળ, સાકર, મત્સંડિકા, પુણોત્તર, પોત્તર, બીજો પણ જિગ્લૅન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ભય. ત્યારપછી કોતવક, કંબલ, પાવરણ, નવત્વફ, મલય, મસૂરુ શિલાપણુક યાવતુ હંસગર્ભ અને બીજાં પણ સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને યાવતુ ભરીને ગાડાં-ગાડી જોયા. જેડીને ગંભીર પોત પણે આવ્યા. આવીને ગાડાં-ગાડી છોડ્યા. પોતવહન સજજ કર્યા. તે ઉકૂટ શાબ્દ-૫-રૂપ-રસગંધ દ્રવ્ય, કાષ્ઠ, વ્રણ, પાણી, ચોખા, લોટ, ગોરસ ચાવતું બીજું પણ ઘણાં પોતવહન પ્રાયોગ્ય દ્રવ્યોથી પોતવહન ભઈ. ત્યારપછી દક્ષિણ અનુકૂળ વાયુથી કાલિકદ્વીપે આવ્યા. આવીને પોતવહન લાંગયાં. પછી તે ઉત્કૃષ્ટ શબ્દાદિયુક્ત દ્રવ્યોને નાની નાવમાં લઈને કાલિકઢીયે ઉતાર્યો. પછી તે ઘોડાઓ જ્યાં બેસતા, સુતા, ઉભતા કે આળોટતા હતા, ત્યાં-ત્યાં તે કૌટુંબિક પુરષોએ તે વીણા ચાવતુ વિ»િ વીણા અને બીજાં ઘણાં શ્રોએન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો વગાડતાં રહ્યા અને તેની ચારે તફ જાળ બીછાની, નિશ્ચલ-નિબંદ-મૌન થઈ બેઠાં. - જ્યાં-જ્યાં તે અશ્વો બેસતાં ચાવતું આળોટતા હતા, ત્યાં-ત્યાં તેઓએ ઘણાં કૃષ્ણાદિ કાષ્ઠ કર્મો યાવત સંઘાતિમ તથા બીજા ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો રાખી, આસપાસ જાળ બીછાવી, ઈત્યાદિ. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ઘણાં કોઠપુર આદિ અને બીજા ઘણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકટ કર્યા. કરીને આસપાસ જાળ બિછાવી યાવતુ રહા. . - જ્યાં - જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ગોળ ચાવતુ બીજ ઘણાં જિલ્ફન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પંજ અને નિકર કયાં, કરીને ખાડા ખોn, તેમાં ગોળ-ખાંડ-પારનું પાણી અને બીજ પણ ઘણાં પાણી, તે ખાડામાં ભ. ભરીને તેની આસપાસ જાળ બિછાવી યાવત્ મૌન થઈને રહ્યા. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા હતા, ત્યાં-ત્યાં ઘણાં કોયવક યાવતુ શિલાપક અને બીજા સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય સ્તરણપ્રત્યાસ્તરણ બિછાવીને યાવત્ રહ્યા. ત્યારે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિ હતા ત્યાં આવ્યા. તેમાં કેટલાંક અશો આ અપૂર્વ શબ્દ-સ્પ-રસ-ર-ગંધ છે એમ વિચારે, તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્શિત આદિ ન થયા, તે ઉતકૃષ્ટ શબ્દાદિને દૂરથી જ છોડી, ચાલ્યા ગયા. તે ત્યાંથી જઈને મયુર ગોચર, તૃણ-પાણી પામી નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખે સુખે વિચારવા લાગ્યા. * * હે આયુષ્યમાન શ્રમણો આ પ્રમાણે આપણાં જે નિગ્રન્થ-નિર્ગથી શબ્દાદિમાં આસકત થતા નથી, તેઓ આ લોકમાં ઘણાં શ્રમણ આદિ વડે અર્ચનીય યાવતુ પાર પામે છે. [18] તે અશોમાં કેટલાક ઉત્કૃષ્ટ શબદuel-રસ-રૂ-ગંધ પાસે આવ્યા. તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્શિત યાવતું આસક્ત થઈ, અસેવન કરવા પ્રવૃત્ત થયા. ત્યારે તે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિને સેવતા ઘણાં ફૂટપાશ-ગલથી બંધાયા. ત્યારે તે કૌટુંબિકોએ તે અશોને પકડી લીધાં. નાની નાવમાં સંચારિત કર્યા. તૃણ-કાઇ ચાવતું ભય. ત્યારપછી સાંયાત્રિકોએ દક્ષિણાનુકુલ વાયુથી ગંભીર પોતાને આવ્યા. પોતવહન લાંગર્યા. અશોને
Page #131
--------------------------------------------------------------------------
________________ 1/-/1/184 થી 186 243 248 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઉતાય. પછી હસ્તિશીષ નગરે કનકકેતુ રાજ પાસે આવ્યા. આવીને બે હાથ જોડી ચાવતું વધારીને અમે આપ્યા. ત્યારપછી કનકકેતુએ તે સાંયાત્રિક નૌવણિકોને શુક રહિત કર્યા. પછી સકારી, સન્માનીને વિદાય આપી. પછી તે કનકકેતુએ કૌટુંબિક પરષોને બોલાવ્યા. સકારી-સન્માની યાવત વિદાય આપી. * ત્યારપછી કનકકેતુએ આશ્ચમકોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનપિયો તમે માસ આaોને વિનિત કરો. ત્યારે અમદકોએ ‘dહત્તિ’ કહી આજ્ઞા સ્વીકારી. તેઓએ તે અશ્વોને ઘણાં મુખ-ક-નાક-વાળ-ખુર-કડગખલિણ બંધનો વડે તથા અહિલાણ-પડિયાણ-અંકલ વડે, વેલ-ચિત્ત-ઉતાકશઝિવ પ્રહાર વડે વિનીત કર્યા. કરીને કનકકેતુ રાજ પાસે લાવ્યા. ત્યારે કનકકેતુએ તેમને સહકારી યાવત વિદાય કર્યા ત્યારે તે અશ્વો ઘણાં મુખધાન ચાવત છિદ્ર પ્રહાર વડે, ઘણાં શારીરિક અને માનસિક દુઃખને પામ્યા. : - હે આયુષ્યમાન શ્રમણો આ પ્રમાણે આપણાં જે સાધુસ્સાદની દીક્ષા લઈને ઈષ્ટ સદાદિમાં સકત, કd, વૃદ્ધ, મુગ્ધ, આસકત થાય છે, તે આ લોકમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકા ડે હેલણા પામી યાવતું સંસારમાં ભટકશે. * વિવેચન-૧૮૪ થી 186 : બધું સુગમ છે. વિશેષ એ કે - ચક્ષજ્ઞાનના વિષયમાં અનિશ્ચાયકપણાંથી નતિ. નિયમિક શારાથી દિશાદિ વિવેચન કરણમાં અશક્તત્વથી નઇશુતિ મનથી ભાંતવથી નર્સર. મૂઢ દિભાગ-જેને દિશાનો વિભાગ અનિશ્ચિત છે તે. કફિઘાર આદિ યાન સંબંધી વિશેષ નિયોજેલ (કર્મકર), આક-ખાણ, તેની ઉત્પત્તિ ભૂમિ. અશ્વ-ઘોડા, કેવા ? આઈણ-જાતિવંત, વેઢ-વેટક. અશ્વો આવા હતા - કોઈ-કોઈ નીલવર્ણની રેખા સમાન. શ્રોણિસુતક-બાળકોની કમરમાં બાંધવાના કાળા દોરા સમાન, કપિલ-પક્ષી વિશેષ સહ જે માર-બીલાડો, પાદ કુટ, કાયા કપાસના ફળ સમાન શ્યામવર્ણી. કોઈ ઘઉં અને પાટલપુષ્પ સમાન ગૌરવર્ણવાળા, કોઈ વિક્રમ સમાન અથવા તાજી કુંપણ સમાન લાલવવાળા, કોઈ ધમવર્ણવાળા હતા. ડું - કેટલાંક, બધાં નહીં. અહીં હરીતથી આરંભી, કભિત અર્ધરૂપક છે. કોઈ તાલવૃક્ષના પાન સમાન, કોઈ મદિર વર્ણવાળા હતા. કોઈ શાલિ જેવા શેતવણ હતા. કોઈ ભસ્મવર્ણા અથવા “ભાષ”-પક્ષી વિશેષ વર્યા હતા. કોઈ કાલાંતર પ્રાપ્ત તલમાં રહેલ કીડા જેવા વર્ણવાળા, કોઈ ઉધોતવાળા રિટ રન જેવા વણવાળા. કોઈ ધવલ શ્વેત પગવાળા, કોઈ ઘોડા કનકપૃષ્ઠ-સોનેરી પીઠવાળા હતા. કોઈ ચક્રવાક પક્ષીની પીઠ જેવા વર્ણવાળા, કોઈ સારસ અને હંસ જેવા વર્ણવાળા, કોઈ મેઘવણ, કોઈ તાલવૃક્ષના પગ સમાન વર્ણવાળા અને કોઈ અનેક રંગવાળા હતા. આ રૂપક છે. - - કોઈ સંધ્યાના અનુરાગ સમાન વર્ણવાળા, કોઈ પોપટની ચાંચ તથા ચણોઠીના અર્ધ ભાગ સમાન લાલ હતા. કોઈ એલા-પાટલ અથવા એલા અને પાટલ જેવા રંગવાળા હતા. કોઈ પ્રિયંગુલતા અને ભેંસના શીંગડા સમાન શ્યામ હતા. કોઈ-કોઈ અશ્વોના એક વર્ણનો નિર્દેશ થઈ શકે તેમ ન હતો. જેમ કોઈ શ્યામાક, કાસીસ-લાલદ્રવ્ય, લાલ અને પીળા અર્થાત્ શબલ હતા. તે અશ્વો વિશુદ્ધ હતા. આકીર્ણ-જવાદિ ગુણયુક્ત જાતિકુળવાળા હતા. તયા વિનીત, પરસ્પર અસહનશીલતા રહિત અથવા નિર્મસકા હતા. અશ્વો મળે શ્રેષ્ઠ-પ્રધાન, યયોપદિષ્ટપ્રશિક્ષણ ક્રમ અનુસાર ગમન કરતા હતા. અશ્વદમનક પુર શિક્ષાકરણ સમાન વિનીત તથા ખાડાને ઓળંગવામાં, કૂદવામાં, વેગથી દોડતા, ગતિવિષય ચતુરતાવાળા, મલની જેમ રંગભૂમિમાં ગતિવિશેષ, તે ઘોડાઓ માત્ર શરીરથી જ નહીં. પણ મનથી પણ, તે ઘોડા ઉછળી રહ્યા હતા (સાંયાનિકોએ) માત્ર એક જ નહીં, પણ સેંકડો ઘોડા જોયા. આ વર્ણનનો ભાવાર્થ બહુશ્રુત બોધ્ય છે. પર ગોયર-પ્રચુર ચરણ હોગ, વીણા-તંબી સંખ્યાદિકૃત વિશેષ, ભંભાઢક્કા, કોટ્ટપુડ-વાસ વિશેષ, અહીં ચાવત્ શબ્દથી તમાલપત્રાદિ પુટ, વપુટપગાદિયુક્ત તદ્ ભાજન, તગરપુટ-એલપુટ-હિરિબેર પુટ-ચંદનપુટ-કુંકુમપુટઓસીરપુટ-ચંપકપુટ-મરતકપુટ-દમનકપુટ-જાતિપુટ-જૂલિકાપુર- મલ્લિકાપુટનોમાલિકાપુટ-વાસંતિકાપુટ ઈત્યાદિ. પુષ્યજાતિ પ્રાયઃ જો કે ઘણાં દિવસ ન રહે, તો પણ ઉપાયથી કેટલાંક દિવસ રહી શકે. તે શુક થાય પછી પણ સર્વથા સુગંધનો અભાવ ન થાય, તેથી તેનું ગ્રહણ અહીં આદુષ્ટ છે. ઘણી ખાંડ આદિમાં પુષ્પોત્તર, પદ્મોત્તર એ શર્કરનો જ ભેદ છે. - 4 - પ્રાવારૂપ્રાવરણ વિશેષનવતાનિ-જિન, મલય, મસરક આસન વિશેષ અથવા મલયાતિ-મલયદેશોત્પન્ન વસ્ત્ર વિશેષ, પાઠાંતરથી મશક-વસ્ત્ર વિશેષ. શિલાપટ્ટમકૃણશિલા. - X - X - X * હવે ઈન્દ્રિય અસંવૃત્તના સ્વરૂપના ઈન્દ્રિય સંવર દોષ ગાથા. * સૂત્ર-૧૮૭ થી 200 : [18] કલ, રિભિત, મધુર તંત્રી, તલ, તાલ, વાંસ, કફુદ, રમ્ય, શબ્દોમાં અનુરક્ત થઈ, શ્રોએન્દ્રિયવશાd પાણી આનંદ માને છે. [18] શ્રોએન્દ્રિયની દુદત્તતાથી આટલા દોષો થાય છે - જેમ પારધિના પાંજરામાં રહેલ તિતર, શGદને ન સહેતા વધ-ધંધાન પામે છે.. 189] યમુરિન્દ્રિય વશad, રૂપોમાં અનુકd, Dીઓના સ્તન, દાન, વદન, ગ, ગ તથા ગર્વિષ્ઠ આની વિલાસયુક્ત ગતિમાં એ છે. [૧ચક્ષુરિન્દ્રિયની દુદતતાથી આટલો દોષ છે - બુદ્ધિહીન પતંગીય જલતી એવી આગમાં પડે છે. [11] ઘાણેન્દ્રિય વશવત, ગંધમાં અનુકત ગણી શ્રેષ્ઠ અગર, ધૂપ, ઋતુસંબંધી મારા, અનુલેપન વિધિમાં રમણ કરે છે. ( [ aiણેન્દ્રિયની દુદાંતાથી આટલા દોષ છે . ઔષધિ ગંધથી સર્પ પોતાના બિલથી બહાર નીકળી [કષ્ટ પામે છે.]
Page #132
--------------------------------------------------------------------------
________________ 1/-/10/187 થી 20 249 25o જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ [13] જિલૅન્દ્રિય વશવર્તી, રસાસ્વાદ આસકત પ્રાણી વિકd-કુટુકકસાયી-અ3-મધુર ઘણાં બધ-પેધ-લેહ્યમાં મે છે. [194) જિહવેન્દ્રિય-દુદક્તિને આટલા દોષ થાય છે - ગલમાં લગ્ન થઈને પાણીની બહાર ખેંચાયેલ મત્સ્ય, સ્થળે જઈ તરફડે છે. [195] અનિન્દ્રયવણવત, સ્પર્શમાં કત પ્રાણી ઋતુમાં સેવ્યો સુખોત્પાદક વૈભવસહિત, હૃદય અને મનને સુખદમાં મે છે. [19] અતિન્દ્રિય દુદક્તિના આટલા દોષો થાય છે : લોઢાનો તીર્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે. [19] કલ, રિભિત, મધુર તંગી-તલતાલ-વાંસ આદિના શ્રેષ્ઠ અને મનોહર વાધોના શબ્દોમાં આસકત ન થતો વશામરણે ન મરે. [198] સ્ત્રીઓના સ્તન, જઘન, વંદન, હાથ, પગ, નયન, ગર્ણય વિલાસી ગતિ આદિ રૂપોમાં અનાસક્ત, વશrd મરણે ન મરે. [૧શ્રેષ્ઠ-વર અરુ ધૂપ, ઋતુકમાલ્ય-અનુપન વિધિ આદિ ગંધમાં વૃદ્ધ ન થનાર delid મરણે ન મરે. રિoo] તિકd, કટક, કપાય, અg, મધુર ખાલ-પેય-તેલ પદાર્થોના આસ્વાદમાં ગૃદ્ધ ન થનાર વશાd મરણે ન મરે. (ર૦૧] ઋતુભાયમાન સુખોમાં, વૈભવ સહિત, હૃદય-મનને આનંદદાયી સ્પર્શોમાં વૃદ્ધ ન થનાર, વશામરણે મરતા નથી. [22] સાધુએ ભદ્ર, શ્રોત્રના વિષય શબ્દો પામીને તુષ્ટ કે અભદ્ર શબ્દ સાંભળીને દુષ્ટ થવું ન જોઈએ. [23] ભદ્રક કે પાપક ચક્ષુવિષયક રૂપ પામીને સાધુએ કદી તુષ્ટ કે રુષ્ટ થવું ન જોઈએ. ર૦૪] ભદ્રક કે પાપક ઘાણવિષયક ગંધ પામીને સાધુએ કયારેય તુષ્ટ કે દુષ્ટ થવું ન જોઈએ. | ર૦પ,ર૦૬) ભદ્રક કે પાપક જિતેંદ્રિય અને સશનિદ્રિયના વિષયક રસ અને સ્પર્શ પામીને સાધુએ કદાપી તુષ્ટ કે રષ્ટ ન થવું. (ર૦હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિને પ્રાપ્ત સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું કહું છું. * વિવેચન-૧૮૭ થી 207 : નજ ક્લ-અત્યંત શ્રવણહદયહર અવ્યકd tવનિરૂપ અથવા કલાર્વતપરિણામવાળા. રિભિત-સ્વર ઘોલના, મધુશ્રવણ સુખકર. તંબી-વીણા, તલતાલહસ્તલાલ અથવા તલ-હાથ, તાલ-કાંસિકા, વંશ-વેણુ - X - શબ્દના કારણે તે કકુદ-પ્રધાન, સ્વરૂપથી અભિરામ-મનોજ્ઞ. મંતિ-રતિ પામે છે. સદુ-મનોજ્ઞવનિ, રમ્યમાન-રાગવાળા, વશ-બળ, તા-પીડિત. તે કારણે શ્રોસેન્દ્રિય વશ થઈ રમે છે. શ્રોબેન્દ્રિય સ્વરૂપ કહ્યું. સો શીકારી પુરુષ સંબંધી પાંજરામાં રહેલ તિતિરને દ્વિપિકા કહે છે. * x * વધ-મરણ, બંધ-પાંજરાનું બંધન, પામે છે. સ્તન આદિમાં તથા સૌભાગ્યમાનવતી સ્ત્રીની સવિકાર ગતિમાં. - x - x - અગરુકૃણાગર, પ્રવધૂપ-ગંધયુક્તિ ઉપદેશ યિત ધૂપ વિશેષ. ૩ય - ઋતુસંબંધી, મારા-જાત્યાદિ પુષ, અતુલેશન - શ્રીખંડ, કુંકુમ આદિ, વિધયઆના પ્રકારો. * * * * * તિકત-લીંમડા જેવું કડવું, કટુક-વૃંગબેરાદિ, કપાસ-મગ આદિ, મ્યછાસ આદિથી સંકારેલ, મધુ-ખાંડ આદિ, ખાધ-કૂર મોદક, પેય-જલ-મધ-દુધ આદિ, લેહરા-મધુશિખરિણી આદિ, આસ્વાદ-રસ. - x - ગલલગ્ન-કંઠને વિંધવાથી, ઉક્ષિપ્ત-પાણીમાંથી નીકળેલ. કૂરતિફચ્છે છે, સ્થલ-ભૂતળ. વિરેલ્લિય-પ્રસારિત, ક્ષિપ્ત. * * * ઋતુ-હેમંતાદિ, ભજ્યમાન-સેવતા, સુખ-સુખકર, સવિભવ-સમૃદ્ધિયુક્ત, હિતક-પ્રકૃતિઅનુકૂળ * X - X - હવે ઈન્દ્રિયસંવરમાં ગુણો અહીં તંગી આદિ, શબ્દના કારણત્વથી શબ્દરૂપે જ કહ્યા છે. વશ-ઈન્દ્રિય પરતંત્રતાથી, કત-પીડિત અથવા વશ-વિષય પાતંત્ર્ય, ઋત-પ્રાપ્ત. મરણે-મરે છે. * X - X - ઈન્દ્રિયઆશ્રિત ઉપદેશ સરળ છે. વિશેષ એ કે :- ભદ્રક-મનોજ્ઞ, પાપક-અમનોજ્ઞ, તુષ્ટ-રાગવાળા, રુટ-રોષવાળા. આ રીતે પાંચે ગાથા કહેવી. હવે વિશેષ ઉપનયનો સાર કહે છે - કાલિદ્વીપ અનુપમ સૌખ્ય જેવો ધર્મ છે. અશ્વો જેવા સાધુ, વણિજઅનુકલકારી લોકો. જેમ શબ્દાદિમાં અમૃદ્ધ અશ્વો, પાશબંધનને ન પામે, તેમ વિષયમાં અમૃદ્ધ સાધુઓ કર્મચી ન બંધાય. જેમ અશ્વોનો સ્વછંદ વિહાર તેમ અહીં શ્રેષ્ઠ મુનિને જરા-મરણ વજીને સંપ્રાપ્ત નિર્વાણ આનંદ. શબ્દાદિમાં વૃદ્ધબદ્ધ અશ્વો, તેમ વિષયરત, પરમ સુખના કારણરૂપ કર્મબંધને પામે છે. જેમ કાલકદ્વીપથી લાવેલ, બીજે દુ:ખને પામે છે. તેમ અહીં ધર્મથી પરિભ્રષ્ટ જીવો અધર્મ પામે છે. ઈત્યાદિ - 4 - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૭નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #133
--------------------------------------------------------------------------
________________ V-/૮/ર૦૮ થી 10 ક અધ્યયન-૧૮-“સંસમા” ક. - x x -- x = x - o હવે અઢારમું આરંભે છે. પૂર્વ સાથે આનો આ સંબંધ છે . પૂર્વમાં ઈન્દ્રિયવશવર્તી અને બીજાના અનર્થ-અર્ય કહ્યો. અહીં લોભવશવર્તી અને બીજાના અનર્થ અને અને કહે છે. * સૂત્ર-૨૦૮ થી 10 ? (ર૦૮) ભગવના જે શ્રમણ ભગવંત મહાવીરે સત્તરમાંનો આ અર્થ કહ્યો છે, તો અઢારમાં અદયયનનો શો અર્થ કરે છે હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહે નામે નગર હતું. ત્યાં ધન્ય સાર્યવાહ, ભદ્રા તેની પત્ની હતી. તે ધન્ય સાવિાહના મો અને ભદ્રાના આત્મો, પાંચ સાર્થવાહ પુત્રો થયા. તે આ - ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, નરષિત. તે ધન્ય સાવિાહની , ભદ્રાની આત્મા અને પાંચ પુમો પછી જન્મેલી સંસમા, સુકુમાલ હાથ-પગવાળી ઝી હતી. - તે ધન્ય સાવિાહને ચિલાત નામે દાયપુત્ર હતો. તે પાંચે ઈન્દ્રિયો અને શરીસ્થી પરિપૂર્ણ હતો, માંસોપચિત હતો. બાળકોને રમાડવામાં કુશળ હતો. તે દાસચેટક સંસમા ભાલિકાનો બાલવાહક નિયત કરાયો. તે સુસુમાને કમરમાં લઈને અને ઘણાં બાળક-બાલિકા, બચ્ચા-બચ્ચી, કુમારકુમારીઓની સાથે અભિમણ કરતો-કરતો વિચરતો હતો. ત્યારે તે ચિલાત દાસચેટક, તે ઘણાં બાળકો આદિમાં કેટલાંક કોડીઓ હરી લેતો, એ જ રીતે વર્તક, આડોલિકા, તંદુસક, કપડાં, સાડોલ્લક હરી લેતો, કોઈના આભરણ-અલંકાર હરી લેતો, કોઈ પરત્વે આક્રોશ કરતો, એ પ્રમાણે હાંસી કરતો, ઠગતો, ભસેના-dજેના કરતો, મારતો, ત્યારે ઘણાં બાળકો આદિ રડdle યાવતુ માતા-પિતાને કહેતા. ત્યારે તે ઘણાં બાળકો દિના માતા-પિતા ધન્યમાર્યવાહ પાસે આવી, ધન્ય સાવિાહને ખેદથી-રદનથી-ઉપાલંભથી, બેદ કરતા-રડતા-ઉપાલંભ આપતા જ્યને આ વાત જwવી. વારે ધન્યએ ચિત્તાને આ વાત માટે વારંવાર અટકાવ્યો. પરંતુ શિલાત અટક્યો નહીં. ત્યારે તે ચિલાત દાસયેટક ઘણાં બાળકો આદિમાંથી કેટલાંકની કોડીઓ હરી લેતો ચાવતું મારતો, ત્યારે ઘણાં બાળકો આદિએ રોતા રોતા યાવતુ માતાપિતાને જણાવ્યું. ત્યારે તેઓએ કોધિત આદિ થઈને ધન્ય સાવિાહ પાસે આવીને ઘણાં ખેદયુકત વચનોથી ચાવતું આ વૃત્તાંત કહો. ત્યારે ધન્ય સાાિહે ઘણાં દક આદિના માતાપિતાની પાસે આ અર્થ સાંભળીને, ક્રોધિત થઈ રિલાd દાસચેટકને ઉંચાનીચા કોશ વચનથી, આકોશ કરી, તિકાસ, મત્સના કરી, તર્જના કરી, તાડના વડે તાડના કરી, ઘેરી કાઢી મૂક્યો. ર૦e] ત્યારે તે ચિલાત દાસયેટક પોતાના ઘેરથી કાઢી મૂકાતા રાજગૃહનગરના વૃંગાટક યાવતુ માગમાં, દેવકુલમાં, સભામાં, પરબમાં, રસ્પર જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જુગારીના અડ્ડામાં, વેચાગૃહોમાં, પાનગૃહોમાં સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તે શિલાત દાસયેટકને કોઈ રોકના+અટકાવનાર ન રહેવાથી, સ્વછંદમતિ, વેચ્છાચારી, મધ-ચોરી-માંસ-જુગાર-વેશ્યા અને પરમીમાં આસકત થઈ ગયો. તે રાજગૃહનમસ્થી થોડે દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં સૌદ્ધગુફા નામે ચોરપલી હતી. વિષમગિરિ કડગ કોદંભ સંનિવિષ્ટ, વાંસની ઝાડીના પ્રકારથી ઘેરાયેલી, છિન્ન રોલ-વિષમ પ્રપાતરૂપી પરિણાથી ઢંકાયેલ, એક હારવાળી, અનેકખંડી, જાણકાર લોકો જ નિમિ-પ્રવેશ કરી શકે તેવી, અંદર પાણીથી યુકત આસપાસમાં પાણીથી દુર્લભ, ઘણી મોટી કૂપિત સેના પણ આવીને તેનું કંઈ બગાડી ન શકે તેવી તે ચોરપલી હતી. તે સીંહગુફા ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ વસતો હતો. તે અધાર્મિક યવ ાન હતો. ઘણાં નગરોમાં તેનો યશ ફેલાયેલો હતો. તે શુર, દઢપહા, સાહસિક, શબ્દવેધી હતો. તે જ સીeગુફા ચોપલીમાં 5oo ચોરોનું આધિપત્યાદિ કરતો રહ્યો હતો. તે ચોર સેનાપતિ વિજય તસ્કર, બીજ ઘણાં ચોર, પારદારિક, ગ્રંથિભેદક, સંધિદક, ખાત ખોદક, રાજાના અપકારી, કwઘાક, ભાલઘાતક, વિશ્વાસઘાતક, મા, અંડરHક અને બીજ પણ w/ છેદન-ભેદન કરનાર અન્ય લોકો માટે કુડંગ સમાન (શરણભૂત) હતો. તે ચોર સેનાપતિ, રાજગૃહના દક્ષિણ-પૂર્વ જનપદને ઘwl iામuતક, નગરઘાતક, ગોગ્રાહક, બંદિ ગ્રાહક, પંથકુણ, ખણણ કરતાં પુન:પુનઃ ઉપીડિત કરતો, વિદdd કરતો, લોકોને સ્થાનહીન-tીનહીન કરતો વિચરતો હતો. ત્યારે તે ચિતાd દાસ* રાજગૃહમાં ઘણાં અથમિedડી, ચોસબિકી, દારાભિસંકી, ધનિક અને જુગારીઓ દ્વાર પરાભવ પામેલ, રાજગૃહનગરીથી નીકળ્યો. નીકળીને સીંહગુફા ચોરપલ્લીએ આવ્યો. આવીને વિજય ચોરસેનાપતિનો આશ્ચય કરીને રહેવા લાગ્યો.. ત્યારપછી શિલાત હાસોટક, વિજય ચોર સેનાપતિનો ધન ખડગધારી બની ગયો. જ્યારે પણ વિજય ચોરસેનાપતિ ગામ ભાંગવા યાવતુ પશ્ચિકોને મારવા જતો હતો, ત્યાં તે ચિલાત, ઘણી જ કૂવિતસેનાને હd-મવિત યાવતું ભગાડી દેતો હતો, પછી તે ઘન આદિ લઈ, પોતાનું કાર્ય કરી, સિંહગુફા ચોરપલ્લીમાં જદી પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોર સેનાપતિએ ચિલાત તસ્કરને ઘણી જ ચોરવિદ્યા, ચોમંત્ર, ચોમાસા, ચોરવિકૃતિઓ શીખવાડી. પછી વિજય ચોર સેનાપતિ અન્ય કોઇ દિવસે મૃત્યુ પામ્યો. ત્યારે તે 500 ચોરોએ વિક્સ ચોર સેનાપતિનું મોટા-મોય ઋદ્ધિ સહકાર સમૂહથી નીહરણ કર્યું. ઘણાં લૌકિક મૃતકકૃત્યો ક ચાવતું શોકરહિત થઈ ગયા.
Page #134
--------------------------------------------------------------------------
________________ 1/-/18/208 થી 210 253 ત્યારે તે પoo ચોરોએ એકબીજાને બોલાવીને કહ્યું - આપણા વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામેલ છે. આ ચિલાત તસ્કર વિજયચોર સેનાપતિ પાસે ઘણી ચોરવિધા યાવતુ શીખેલ છે, તો હે દેવાનપિયો ! આપણે માટે ઉચિત છે કે ચિલાત તસ્કરને સીંહગુફા ચોરપલ્લીના ચોર સેનાપતિપણે અભિષેક કરીએ, એમ કરીને, એકબીજાની આ વાતને સ્વીકારીને, ચિલાતને તે સીંહગુફામાં ચોર સેનાપતિરૂપે અભિષિકત કર્યો. ત્યારપછી તે શિલાત ચોર સેનાપતિ થઈ અhiમિક ચાવતું વિચરતો હતો. ત્યારે તે શિલાત ચોર સેનાપતિ, ચોરનાયક ચાવતુ કુડગ થઈ ગયો. તે ત્યાં સfeગુફા ચોરપલ્લીમાં પoo ચોરોનો અધિપતિ ઈત્યાદિ વિજયની માફક બધું કહેવું યાવતું રાજગૃહના દક્ષિણ-પૂર્વ જનપદ યાવત્ નિસ્થાન, નિધન કરતો વિચરવા લાગ્યો. [1] ત્યારપછી તે ચોર સેનાપતિ શિલાતે, કોઈ દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. પo૦ ચોરોને આમંગા, પછી નાના-બાલિકર્મ કરી, ભોજનમંડપમાં તે 500 ચોર સાથે વિપુલ આશનાદિ અને સુરા યાવત પ્રસને આસ્વાદાદિ કરતા રહ્યા, જમીને ભોજન કરીને, પno ચોરોને વિપુલ ધૂપ-પુu-ગંધ-માળા-અહંકારથી સકારી, સન્માની એમ કહ્યું - હે દેવાનુપિયો ! રાજગૃહનગરમાં ઋદ્ધિમાન ધન્ય સાથતાહ છે, તેની પુત્રી, ભદ્રાની આત્મા, પાંચ પુત્રો પછી જન્મેલી સંસમાં નામે પુત્રી છે, તેણી અહીન યાવતુ સુરા છે, તો ધન્ય સાવિાહનું ઘર લુંટવા જઈએ. વિપુલ ધન-કનક ચાવત્ શિલવાલ તમારા અને સુંસુમા મારી. ત્યારે તે પo૦ ચોરોએ ચિલાતની વાત સ્વીકારી. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ, તે પoo ચોરો સાથે આદ્ધ ચર્મ ઉપર બેઠો, પછી દિવસના અંતિમ કાળ-સમયે પo૦ ચોરો સાથે સદ્ધ થઈ ચાવતું આયુધ-પહરણ લઈ, કોમળ ગોમુખિત ફલક ધારણ કર્યો, તલવાર મ્યાનથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યા, ધનુષ જીવાયુક્ત કર્યા. ભાણ બહાર કાઢયા, બઈ-ભાલા ઉછાળવા લાગ્યા, જંઘા ઉપર ઘટિકા લટકાવી, શીઘ વાધો વાગવા લાગ્યા, મોટા-મોટા ઉત્કૃષ્ટ સીંહનાદ અને ચોરની કલકલ રવ ચાવતું શબ્દ રવભૂત કરતાં સહગુફા ચોરપલ્લીથી નીકળીને રાજગૃહનગર આવ્યા, આવીને રાજગૃહથી થોડે દૂર એક મોટા ગહન વનમાં પ્રવેશ્યા, પ્રવેશીને દિવસ સમાપ્ત થવાની રાહ જોવા લાગ્યા. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ અધરાતના સમયે, અંતિ અને સુમસામ થઈ ગયેલું, ત્યારે પo૦ ચોરોની સાથે કોમળ ગોમુખ છતીએ બાંધી યાવતુ જાંઘ ઉપર ઘુંઘરુ બાંધી રાજગૃહના પૂવય દ્વારે પહોંચ્યો. જળની મશક લઈ આચમન કર્યું, તાલોદ્દઘાટની વિદ્યાનું આહ્વાહન કરી રાજગૃહના દ્વારના કમાડે પાણી છાંટ્ય કમાડ ઉઘાડ્યા. ઉઘાડીને રાજગૃહીમાં પ્રવેશ્યો. પછી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું - હે દેવાનુપિયો ! 254 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ હું ચિલત નામે ચોર સેનાપતિ પo૦ ચોરો સાથે સીંગફા-ચોરપલ્લીથી અહીં ધન્ય સાર્થવાહનું ઘર ભાંગવા શીu આવેલ છે. તે જે નવી માતાનું દુધ પીવા ઈચ્છતો હોય તે મારી સામે આવે. આ પ્રમાણે કહીને ધન્ય સાર્થવાહના ઘરમાં આવ્યો. ઘર ઉઘાડ્યું. ત્યારે તે ધન્યએ પoo ચોરો સાથે શિલાત ચોર સેનાપતિને ઘરને ભાંગવા આવતો જોયો. જોઈને ભયભીત-કસિતાદિ થઈને પાંચે પુત્રો સાથે એકાંતમાં ચાલ્યો ગયો. ત્યારે ચીલાતે ધન્ય સાર્થવાહનું ઘર ભાંગ્યુ, ઘણું ધન-સુવર્ણ યાવ4 સારભૂત દ્રવ્ય અને સુંસુમાં કન્યાને લઈને, રાજગૃહથી નીકળી, પલ્લી તફ ચાલ્યો. * વિવેચન-૨૦૮ થી 21 - બધું સુગમ છે. વિશેષ એ કે :- ખુલ્લએ-કપર્દક વિશેષ, વર્તક-લાખનો ગોળો, આડોલિકા-રુદ્ધા, તેંદુસક-દડો, પોતુલક-વસ્ત્રમય પુતળી કે પરિધાનવસ્ત્ર, સાડોલક-ઉત્તરીય વસ્ત્ર. એક્ઝણા-ખેદ સૂચક વાણીથી, રુદન-રડતા, ઉપાલંભઆપને અયુક્ત છે આદિ. અહોહો -કાર્યમાં વર્તનારનો હાથ પકડીને જે રોકે. તેના અભાવેઅનપઘક અથવા વાણી વડે નિવારવાના અભાવથી અનિવાક. તેથી જ સ્વછંદમતિ, તેથી સ્વચ્છંદવિહારી. ચોક્કપતંગ-ચોરીમાં પ્રસક્ત અથવા આશ્ચર્યથી કહેટકમાં પ્રસક્ત. ગરિકટક-પર્વતની તળેટીનો કોલંબ-અંત ભાગ, સદ્ધિવિટનિવેશિત. કોલંબ-લોકમાં નમેલી વૃક્ષ શાખાણ કહેવાય છે. વંશીકલંક-વાંસની જાળીવાળી વૃત્તિ, તે જ પ્રાકાર, તેના વડે પરિક્ષિપ્ત-વીંટાયેલી અથવા વાંસના કરેલ પ્રાકારવાળી. છિન્ન-અવયવ અંતર અપેક્ષાએ વિભક્ત. પ્રપાત-ખાડ, તે જ પરિખા, તેના વડે ઉપગૂઢ-વેષ્ટિત. એકદ્વાર - એક પ્રવેશ નિગમ માર્ગ. અનેગ ખંડિ-અનેક નાશવા માટેના અપહાર * * કૃવિયબલ-ચોરીને લાવેલ માલને છીનવા આવેલ સૈન્ય વડે દુuqસ. પાઠાંતરથી-ચતુરંગ સૈન્ય, જેને નિત્ય સાથે હોય તેને. અધમ્મિયઅધર્મથી વિચરનાર, ચાવત્ શબ્દથી ધર્મિ-અતિ આધર્મિષ્ઠ, નિર્ધર્મ-નિર્વસ કર્મકારી. અધમકાઈ-અધર્મ કહેવાના આચાવાળો. અઘમાગ-ધર્મ કર્તવ્યમાં અનુજ્ઞા-અનુમોદન કરનાર છે. અધમ્મપલોઈ-ધર્મને જ અવલોકવાના આચારવાળો, અધમ્મપલwણ-અધર્મપાય કર્મમાં પ્રકથી . અધર્મ શીલ-સ્વભાવ અને સમુદાયાર-અનુષ્ઠાન. અધર્મ-સાવધ અનુષ્ઠાન વડે આજીવિકા કરતો વિચરે છે. હણ-વિનાશ કરવો, છિંદ-બે ભાગ કરવા, બિંદ-કુંત આદિ વડે ભેદ, કરતો અને બીજાને કરવા પ્રેરતો. - x * લોહિયપાણિ-પ્રાણોનો નાશ કરતા જેના હાય લોહીવાળા છે તેવો. ચંડ-ઉત્કૃષ્ટ રોષથી, રદ્દ-રૌદ્ધ, ક્ષદ્ર-ક્ષદ્ધ કર્મ કરવાથી, સાહસિક-અસમીક્ષિતકારી. ઉકંચન-મુગ્ધ પ્રત્યે તેના જેવી વસ્તુ આપીને અસત્ વ્યવહાર કરવામાં પ્રવૃત. પંચન-ઠગવું, માયા-પરવંચન બુદ્ધિ, નિવૃત્તિ-બગલાવૃત્તિ, બીજાને છળવા, માયાને ઢાંકવા માયાંતર કરણ. કપટ-વેષાદિ વિપરીત કરવા,
Page #135
--------------------------------------------------------------------------
________________ 1/-/18/208 થી 210 રષષ ફૂટ-તુલા વ્યવસ્થા પત્રાદિને અન્યથા કરૂા. સાઈ-અવિથંભ, આનો સંપ્રયોગ-પ્રવર્તન, નિસ્સીલ-શુભ સ્વભાવ ચાલ્યો જવો, નિવ-અણુવ્રત સહિત, નિર્ગુણ-ગુણવતરહિત, નિપચ્ચખાણ પોસહોવવાસઅવિધામાન પરુપી આદિ પ્રત્યાખ્યાન અસતુ પર્વદિત ઉપવાસ. - 4 - ઘાત-પ્રહાર, વધ-હિંસા, ઉચ્છાદન-જન્મતાં જ વિચ્છેદ, અધમકતુ-પાપપ્રધાન, કેતુ-ગ્રહ વિશેષ, દ્વિપદાદિ સવોના ક્ષયને માટે કેતુગ્રહની માફક સમુસ્થિત. બનગરેપનિર્ણત-બ્લોક મુખેથી નિકળેલ, યશ-વ્યાતિ. સર-વિક્રમી. દઢપહારી-ગાઢ પ્રહાર, શબ્દવેધી-શબ્દને લક્ષ કરીને વિંધનાર, ગ્રંથિભેદક-ન્યાસક અન્યથાકારી અથવા જે ગ્રંથીને છેદે છે. સંધિ છેદક-ઘરના ભીંતની સાંધ વિદારનાર, ક્ષાબખાનકસાંધા છોડીને ભીંતને કાણી કરે છે. અણધારય-ત્રણ ચહ્નિ વ્યવહરદેય દ્રવ્યના ધારક, અંડરક્ષા-દંડપાશક, છિન્ન-હાથ આદિ, ભિન્ન-નાસિકાદિ, આહત-દંડાદિ વડે, કુડંગ-વંશાદિ ગહન, તેની જેમ જે દુર્ગમત્વથી રક્ષાર્થે આશ્રયણીયત્વના સાધર્મથી. નિત્યાણ-સ્થાનભ્રષ્ટ, અગઅસિલસ્ટિંગાહિ-આગળથી ખગ, લાકડી પકડનાર. અલ-અદ્ધ. માઈ-રીંછાદિના વાળ યુકત હોવાથી કોમળ, ગોમુહી-ગોમુખ વત્ છાતીને આચ્છાદન કરવા કરાયેલ. ફલક-છૂક. - x - નિકૃષ્ટ-મ્યાનથી બહાર કરાયેલ તલવાર, અસંગત-ખંભે રહેલ તૂણ-શરમ, અર, સજીવ-કોટિ આરોપિત પ્રત્યંચા, સમક્ષિપ્ત-છોડવા માટે ખેંચેલ બાણ વડે. સમુલાસિય-પ્રહરણ વિશેષ, ઓસારિયપ્રલંબીકૃત, ઉરુ-જંઘા, તુતૂર્ય. - x - સૂત્ર-૨૧૧,૨૧૨ - [11] ત્યારપછી તે ધન્ય સાર્થવાહ, પોતાના ઘેર આવ્યો. પછી ઘણું જ ધન-કનક અને સંસમા પુત્રીનું અપહરણ થયું જાણીને મહાઈ પ્રાભૃત લઈને નગરસક પાસે ગયો, તે મહાઈ ભેંટણું યાવતું આપ્યું અને કહ્યું - હે દેવાનુપિયા ચીલાત ચોર સેનાપતિ, ચોરપલ્લીથી અહીં પo૦ ચોર સાથે શીઘ આવીને મારું ઘર લુંટી, ઘણું ધન-સુવર્ણ અને સુસુમા કન્યાને લઈને ચાવતું ચાલ્યો ગયો. હે દેવાનુપિય! હું સંસમાં કન્યાને પાછી લાવવા ઈચ્છ છું. તે વિપુલ ધન-કનક તમ સંસમાં યુમી મારી. ત્યારે નગરરક્ષકે ધન્યની વાત સ્વીકારી. પછી દ્ધ યાવતુ આયુધ, ઉપકરણ લઈને મોટા-મોટા ઉત્કૃષ્ટ યાવતું સમુદ્રના રવ રૂપ અવાજ કરતાં રાજગૃહથી નીકળે છે, ચિલાત ચોર તરફ જાય છે. પિલાત સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે નગર રાકે, ચિલાત ચોર સેનાપતિને હત-મથિત ચાવતુ પરાજિત કરી દીધો. ત્યારપછી તે પoo ચૌર, નગરરક્ષક વડે હત-મથિત ચાવત પરાજિત થઈને, તે વિપુલ ધન-કનકને ફેંકીને, ચારે તરફ વિખેરીને, બધી દિશામાં ભાગી ગયા. ત્યારે તે નગર રક્ષક તે વિપુલ ધન-સ્કનક લઈને રાજગૃહે આવ્યો. ત્યારપછી તે ચિલાત, ચોર રમૈન્યને નગરક્ષક વડે હત-મથિત થયેલ 256 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જોઈને યાવતુ ભયભીત-ત્રસ્ત થઈને સુસુમાકન્યાને લઈને એક મોટી ગામિક, લાંબા માપવાળી અટવીમાં પ્રવેશ્યો. ત્યારે ધન્ય સાવિહે, સુસુમાકન્યાને ચિલાત દ્વારા અટવીના મુખમાં લઈ જવાતી જોઈને, પાંચે પુwો સાથે, પોતે છઠ્ઠો, સMદ્ધ-બદ્ધ થઈને ચિલાતના પાદ માર્ગે જાય છે, ગર્જના-હક્કારપુકા-તર્જના-ઝાસ કરતો કરતો તેની પાછળ જાય છે. ત્યારે પિલાતે ધન્ય સાવિાહને પાંચ પુત્રો સાથે, તે છઠ્ઠો, જpyબદ્ધ થઈને પાછળ આવતો જોઈને નિસોનાદિ થઈ ગયો, જ્યારે સંસમાનો નિર્વાહ કરવા અસમર્થ થયો, ત્યારે શ્રાંત-iાંત-પરિશાંત થઈને નીલોત્પલ તલવાર કાઢીને સંસમાનું મસ્તક છેદી નાંખ્યું, તે લઈને, તે યામિક અટવીમાં પ્રવેશ્યો. પછી તે આગામિક અટવીમાં તરસથી અભિભૂત થઈને દિશાભષ્ટ થઈ ગયો. સીંગફા ચોરપલ્લિમાં પહોંચતા પહેલાં જ મૃત્યુ પામ્યો. હે આયુષ્યમાન્ ! શ્રમણો ! યાવત દીક્ષા લઈને આ દારિક શરીર, જે વમન કરતું યાવત્ વિદkસણ ધર્મના વર્ણ હેતુ યાવત્ આહાર કરે છે. તે આ લોકમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવકથી હેલણા પામી યાવત ચિલાત ચોરની જેમ સંસારમાં ભટકશે. ત્યારપછી ધન્ય સાર્થવાહ, પાંચ પુત્રો સાથે, પોતે છઠ્ઠો શિલાતની પાછળ ધડતાોડતા ભૂખ-તરસી ગ્રાંતમતાંત-પરિતાંત થઈને, ચિલાત ચોર સેનાપતિને પોતાના હાથે પકડવા સમર્થ ન થયો, ત્યારે ત્યાંથી પાછા ફરી, સંસમાં કન્યાને, ચિલાતે જીવિતથી રહિત કરેલી ત્યાં આવે છે. સંસમાં મીને ચિલાતે જીવિતથી રહિત કરેલી જોઈને, કુહાડાથી કાપેલ ચંપકવૃક્ષની માફક ધડામ કરી પડ્યો. ને ત્યારપછી તે ધન્ય સાવિાહ, પાંચ પુત્રો સહિત પોતે છઠ્ઠો આad થયો, આકંદન-વિલાપ-કુહકુહ કરતો મોટા-મોટા અવાજે રડવા લાગ્યો, તે ઘણાં સમય સુધી આંસુ વહાવવા લાગ્યો. ત્યારપછી તે ધન્ય, પાંચ પુત્રો સાથે પોતે છઠ્ઠો, પિલાતની પાછળ તે અામિક અટવીમાં ચોતરફ દોડdi ભુખ-તરસથી પીડિત થઈનઅગામિક અટવીમાં ચોતરફ પાણીની માગણા-ન્ગવેષણ કરી, કરીને ગ્રાંત-તાંત-પતિખિન્ન થઈને, તે અંગામિક અટવીમાં પાણીની માગણ-ગવેષણા કરતાં, પાણીને ક્યાંય ન મેળવી શક્યા. ત્યારે પાણીને ન મેળવીને જીવિતથી રહિત થયેલ સુસુમા પાસે આવ્યા. મોટા પુત્રને બોલાવીને કહ્યું - હે પુત્રી સુસુમા કન્યાને માટે શિક્ષાત ચોરની પાછળ ચોતરફ દોડતા, ભુખ-તરસથી પીડિત થઈ, અગામિક અટવીમાં જળની માર્ગણા-ગવેષણ કરતા, જળને પામી ન શકા, પાણીને પીધા વિના, રાજગૃહ પહોચી નહીં શકીએ. હે દેવાનુપિયો ! તો તમે મને જીવિતરહિત કરી, માંસ અને લોહીનો આહાર કરો. તે આહાર વડે સ્વસ્થ થઈને, પછી આ અગામિક અટવીને પાર કરી, રાજગૃહ પહોંચી, મિત્ર-જ્ઞાતિકાદિને મળશે તથા અર્થ-ધર્મ-પુણ્યના
Page #136
--------------------------------------------------------------------------
________________ 1-18/211,212 25 258 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ભાગી થશે. ત્યારે વિજ્યને આમ કહેતા સાંભળીને મોટા પુગે, ધન્ય સાવિાહને કહ્યું - હે તાત! તમે મારા પિતા, ગુરજન, દેવતારૂપ, સ્થાપક, પ્રતિષ્ઠાપક, સંરક્ષક સંગોપક છો, હે તાતા તો અમે તમને કઈ રીતે જીવિતથી રહિત કરીને, તમારું માંસ અને લોહી આહારીએ ? છે તાતા તમે મને જીવિતથી રહિત કરી મારા માંસ અને લોહીનો આહાર કરી, ગ્રામિક અટકી પર કરો, ઈત્યાદિ પૂર્વવત્ કહેવું ચાવત્ પુન્યના ભાગી બનો. - - ત્યારે ધન્ય સાર્થવાહના બીજા પુત્રે કહ્યું - હે તતા અમારા ગુરુ અને દેવ સમાન, મોટા ભાઈને જીવિતથી રહિત ન કરો, પણ મને જીવિતથી રહિત કરી ચાવતુ પુન્યના ભાગી બનો. આ પ્રમાણે ચાવતું પાંચમાં પુએ કહ્યું ત્યારે ધન્ય સાર્થવાહે પાંચે યુગોની હૃદયેચ્છા જાણીને તે પાંચે યુગોને કહાં - પુત્રો આપણે કોઈને જીવનરહિત ન કરીએ, આ સંસમાનું નિહાણ યાવત જીવનમુક્ત શરીર છે, તો હે પુત્ર! આપણે ઉચિત છે કે - સુસુમાં મીનું માંસ અને લોહી, હારીએ. પછી આપણે તેના આહારથી આad થઈને રાજગૃહે પહોંચીએ. ત્યારે ધન્ય સાવિાહને આમ કહેતો સાંભળી, પાંચે પુમોએ આ વાત સ્વીકારી. ત્યારપછી ધન્ય પાંચે પુત્રો સાથે અરણિ કરી, શર બનાવ્યું. શર વડે અનિનું મથન કર્યું. અગ્નિ પ્રગટાવ્યો, અગ્નિને સંઘુક્યો, લાકડાં નાંખ્યા, અગ્નિ પ્રજવલિત કર્યો. સંસમાના માંસ અને લોહી [પકાવીને તેનો આહાર કર્યો. તે આહારથી શરૂ થઈને, રાજગૃહનગરીએ જઈ, મિત્ર-જ્ઞાતિક આદિને મળ્યા, તે વિપુલ ધન-કનકજન ચાવતું ભાગી થયા. ત્યારપછી ધન્ય સાર્થવાહે સંસમાં કન્યાના ઘણાં લૌકિક કૃત્ય કરી યાવત શોક રહિત થયા. ર૧તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ત્યે પધાર્યા, તે ધન્ય સાર્થનાહ, ધર્મ સાંભળી, દીક્ષા લઈ, અગ્યિા આંગ ભણી, માસિકી સંલેખના કરી, સૌધર્મકક્ષે ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. હે જંબુ જેમ ધન્ય સાર્થવાહે વ-રપ-બલ કે વિષયના હેતુથી સુસુમકન્યાના માંસ અને લોહીનો આહાર કરેલ ન હતો, માઝ રાજગૃહ પહોંચવા માટે જ કરેલ હતો. તેમ છે આયુષ્યમાન શ્રમણો! જે આપણા સાધુ-સાદની આ વાત-પિત્ત-શુક્ર-લોહીને ઝરતા ઔદારિક શરીર યાવતુ જે અવશ્ય છોડવાનું છે, તેના વર્ણ-રૂમ-બળ-વિષયના હેતુથી આહાર કરતા નથી, પણ માત્ર સિદ્ધિગતિને પામવાને માટે જ આહાર કરે છે, તે આ ભવમાં જ ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકાના અર્ચનીય થઈ, ચાવતુ પાર પામે છે. હે જંબૂ! શ્રમણ ભગવંતે આ અર્થ કહ્યો, તે હું કહું છું. * વિવેચન-૨૧૧,૧૨ : મૂઈયાહિં-મુંગો કે નિઃશબ્દ કરાયેલ. ઉદગવત્યિ-પાણી વડે ભરેલ મશક, [14/17] પાણી લેવાનું ચામડાનું ભાજન. નવિયા-આગળના ભવમાં ભાવિ, મરવાને તૈયાર થાઓ. આગામિય-અગ્રામિક, દીહમદ્ધ-દીર્ધમાર્ગ. પયમગ્નવિહિ-પદ માર્ગ પ્રચાર, પપ્પ-વિમૃત. માર્ગમાં જ મૃત્યુ પામ્યો. જો કે આવશ્યકાદિમાં પ્રસિદ્ધ શેષ ચાિ મુજબ સાધદર્શનથી ઉપશમાદિ ઉપદેશથી સમ્યકત્વ ભાવિત થઈ, તીણ મુખવાળી કીડીઓ વડે ભક્ષણ કરાઈ, દેવલોકે ગયો તેમ કહ્યું. તેમાં વિરોધ ન માનવો. (આ કથામાં મૂળ આગમમાં અને વિવેયન તથા અન્ય ગ્રંથોમાં ઘણો કથા ભેદ જોવા મળે છે, dવ બહુશ્રુત જાણે.. વાહપામોફખ-આંસુ મુકવા. પિતા, ઉપચારથી લોકમાં અન્ય રીતે પણ રૂઢ છે. કહ્યું છે - જનેતા અને ઉપનેતા, જે વિધા આપે છે, અન્નદાતા, ભયમાતા આ પાંચને પિતા જાણવા. તેથી જનક લેવું. સ્થાપક-ગૃહસ્થ ધર્મમાં પની આદિના સંગ્રહથી. પ્રતિષ્ઠાપક-રાજાદિ સમક્ષ સ્વપદ નિવેશનથી, સંરક્ષક-વિવિધ વ્યસનથી, સંગોપક-યદેચ્છ આચારના સંવરણી, અરણિ-અગ્નિ ઉત્પન્ન કરવા માટેનું લાકડું, સમ-જેના વડે મથન થાય. નો વહેક - આદિથી જણાવે છે કે - માત્ર સિદ્ધિ ગતિ પ્રાપ્તિ માટે આહાર કરે, બાકી આહાર ન કરે. - X * અહીં વિશેષ ઉપનય જણાવે છે - જેમ તે વિલાતિયુગ, સુસુમામાં ગૃદ્ધ થઈ, અકાર્યમાં આસક્ત થઈ, ધન્ય વડે ધકેલાઈ, સેંકડો આપત્તિયુકત મહા અટવીને પામ્યો, તેમ જીવો વિષયસુખમાં લુબ્ધ થઈ, પાપક્રિયા કરીને, કમને વશ થઈ ભવ અટવીમાં મહાદુઃખને પામે છે. ધન્ય શ્રેષ્ઠી જેવા ગુણ, પુત્રો જેવા સાધુઓ જાણવા. અટવીને ભવરૂપ, મીના માંસને આહાર રૂપ, રાજગૃહને મોઢા રૂપ જાણવો. જેમ નગરે પહોંચવા, અટવીટી નીકળવા પુત્રીનું માંસ ખાધુ, તેમ સાધુઓ ગુરની આજ્ઞાથી આહાર કરવો. તે આહાર ભવને ઓળંગવા અને મોક્ષ પ્રાપ્તિને માટે ભાવિતાભા મહાસત્વી આહાર કરે, ગૃદ્ધિથી નહીં કે વર્ણ-બલ-રૂપ હેતુથી નહીં. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #137
--------------------------------------------------------------------------
________________ 1/-/19/13 થી 219 રષદ 6 અધ્યયન-૧૯-“પુંડરીક” * -x -x -x -x - હવે ઓગણિસમાંની વ્યાખ્યા કરે છે. આનો પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વમાં અસંવૃત-સંવૃત આશ્રવનો અનર્ચ-અર્થ કહ્યો, અહીં દીર્ધ-અલ્પ સંવૃત્તાશ્રવ દ્વારા તે કહે છે - * સૂત્ર-૨૧૩ થી 19 - [13] ભગવન જે પ્રમણ ભગવંત મહાવીરે અઢારમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કો, તો ૧૯માં જ્ઞાનનો એ અર્થ છે હે જંબૂ મણ ભગવંત મહાવીરે તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં પૂવદેહમાં સી મહાનદીના ઉત્તરી કિનારે નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તી સીતામુખ વનખંડની પશ્ચિમે એકરૌલ વક્ષસ્કાર પર્વતની પૂર્વે પુષ્કલાવતી વિજ્ય કહી છે, તે પુંડિિકણી નામે સજળની છે, તે નવ યોજન વિllણ અને બાર યોજન લાંબી યાવ4 પ્રત્યક્ષ દેવલોકરૂપ અને પ્રાસાદીય હતી. તે પંડિિકણી નગરીની ઉત્તર-પૂર્વ દિશામાં નલિનિવન ઉધાન હતું. તે jડસિકણી રાજધાનીમાં મહાપા રાજ હતો. તેને પાવતી નામે રાણી હતી. તે મહાજકારાજાના મો, satવતી રાણીના આત્મને બે કુમારો હતા - પુંડરીક અને કંડરીક, તે બંને સુકુમાલ હાથપગવાળા હતા, પુંડરીક યુવરાજ હતો. તે કાળે, તે સમયે સ્થવિરો આવ્યા. મહાપા રાજ નીકળ્યો, ધર્મ સાંભળી, પુંડરીકને રાજ્યમાં સ્થાપી, દીu લીધી. પુંડરીક થયો, કંડરીક યુવરાજ થયો. મહાપદ્મ આણગાર ચૌદ પૂવ થયા. પછી વિશે બાહ જનપદ વિહારે વિહા હાસ્યા. ત્યારપછી તે મહા% ઘણાં વર્ષો ગ્રામય પાળી, વાવત્ સિદ્ધ થયા. [14] ત્યારપછી સ્થવિરો કોઈ દિવસે ફરી પુંડરિકિણી રાજધાનીના નલિનીન ઉપનમાં પuઈ. પંડરીક રાજ નીકળ્યો. કંડરીક ઘwl લોકોના શબ્દો સાંભળી, મહાબત માફક યાવતુ પામે છે. સ્થવિરોએ ધર્મ કહ્યો, પંડરીક પાવક થઈ યવતુ પાછો ગયો. ત્યારે કંડરીક સ્થાનથી ઉયો, ઉઠીને ચાવ4 જેમ આપ કહો છો. વિશેષ એ કે પુંડરીક રાજાને પૂછીને, આપની પાસે ચાવ4 દીક્ષા લઈશ. - હે દેવાનપિયા સુખ ઉપજે તેમ કરો. ત્યારે કંડરીક યાવત સ્થવિરોને વાંદી, નમી, તેમની પાસેથી નીકળ્યો. તે જ ચાતુઈટ અશરથમાં બેસી ચાવ4 ઉતરીને પુંડરીક રાજા પાસે આવ્યો. બે હાથ જોડી યાવત પુંડરીકને કહ્યું- હે દેવનુપિયા મેં વિર્ય પાસે રાવતુ સાંભળ્યો, તે ઘમ મને મ્યો છે, ચાવવ હું દીક્ષા લેવા ઈચ્છું છું ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું - હે દેવાનુપિયા ત્યારે મુંડ યાવતું પતંજિત ન થા. હું તને મહા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરીશ. ત્યારે કંડરીકે પુંડરીક રાજાની આ 260 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વાતનો આદર ન કર્યો. ચાવતું મૌન રહો. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને બીજી વખત પણ આમ કહ્યું : રાવત મૌન જ રહ્યો. ત્યારે પુંડરીક, કંડરીકકુમારને જ્યારે ઘણી ઘવણા, ઝવણાદિથી સમજાવી ન શક્યો, ત્યારે ઈછારહિતપણે, આ વાત માટે અનુજ્ઞા આપી યાવતુ નિષ્કમણાભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ વિરોને રિણિભિક્ષા આપી. દીક્ષા લઈ, અણગાર થયા અને અગિયાર અંગ ભાયા. ત્યારે સ્થવિર ભગવંતો કોઈ દિવસે પુંડરીકિણી ગરીના નવિનીવન ઉદ્યાનથી નીકળવા, બહારના જનપદ વિહારમાં વિયરવા લાગ્યા. રિ૧૫] ત્યારે તે કંડરીક અણગારને તેવા અંત, પ્રાંત ઈત્યાદિ ૌલકાચાર્ય માફક કહેવું ચાવતું દોહનવર ઉત્પન્ન થતાં શ્વાન થઈ વિચરવા લાગ્યા. ત્યારપછી કોઈ દિવસે સ્થવિરો પુંડરિકિwી નગરીએ આવ્યા, નલિનિવનમાં સમોસ. પુંડરીક નીકળચો, ધર્મ સાંભળ્યો. પછી તે કંડરીક અણગર પાસે આવ્યો, કંડરીકને વંદન-નમસ્કાર કયાં કંડરીક અણગારની શરીરને સર્વ બાધાયુકત, સરોગી જોઈને સ્થવિર ભગવંતો પાસે ગયો. જઈને સ્ત્રવિરોને વાંદી-નમીને કર - હે ભગવન ! હું કંડરીક અણગરની યથાપd ઔષધ-મૈષજ વડે યાવતુ ચિકિત્સા કરાવવા ઈચ્છું છું, તો આપ મારી ચાનશાળામાં પધારો. ત્યારે સ્થવિર ભગવંતોએ પંડરીકની વાતને સ્વીકારી ચાવતું આજ્ઞા લઈ વિચારવા લાગ્યા. ત્યારે પુંડરીક રાજામંડુકે, મલકની કરાવેલ તેમ શિકિા કરાવી યાવ4 કંડરીક અણગાર બળવાનું શરીરી થયા. ત્યારે સ્થવિરો પુંડરીક રાજાને પૂછીને બાહ્ય જનપદ વિહારે વિચારવા લાગ્યા. ત્યારે કંડરીક તે રોગતંકથી મુકત થવા છતાં, તે મનોજ્ઞ આશન-પાન-ખારિવાદિમમાં મૂર્ષિત, મૃદ્ધ, ગ્રથિત, અધ્યાપન્ન થઈ, પુંડરીકને પૂછીને બહારના જનપદોમાં ઉગ્રવિહાર વિચારવા સમર્થ ન થયા. ત્યાં જ અવસક્ત થઈને રહા. ત્યારે તે પુંડરીક આ કથા જાણીને, સ્નાન કરી અંતઃપુર પરિવારથી પરીવરીને કંડરીક અણગર પાસે આવ્યા, કંડરીકને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, કહ્યું કે - હે દેવાનુપિય! તમે ધન્ય છો, કૃતાર્ય-કૃતપુન્ય-નૃતલક્ષણ છો, તમે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સુહાપ્ત કર્યું છે, જે તમે રાજ્ય યાવતુ અંત:પુરને છોડીને, ધુકારીને કાવત્ પ્રવજિત થયા. હું ધાન્ય, અકૃતપુન્ય છું કે રાજ્ય ચાવતું અંતઃપુરમાં અને માનુષી કામભોગોમાં મૂર્શિત યાવતુ અત્યાસકત થઇને યાવતુ દીક્ષા લેવા સમર્થ થતો નથી. તેથી તમે ધન્ય છો યાવતુ જીવિતફળe ત્યારે કંડરીક અણગરે, પંડરીકના આ અનો આદર ન કર્યો ચાવતું મૌન રહો. પછી પુંડરીકે બીજીત્રીજી વખત આમ કહેતા કંડરીક, ઈચ્છા ન હોવા છતાં વિવશતા-Gmગૌરવથી પુંડરીક રાજાને પૂછીને સ્થવિરો
Page #138
--------------------------------------------------------------------------
________________ 1/-/19/213 થી 219 261 સાથે બાહ્ય જનપદ વિહારે વિચ. ત્યારપછી કંડરીક, સ્થવિરો સાથે થોડો કાળ ઉગ-ઉગ્ર વિહારે વિહાઈ ત્યારપછી શ્રમણત્વથી થાકીને, નિર્વિણ થઈને, નિર્ભસ્ત્રના પામીને, શ્રમણ ગુણોથી રહિત થઈ, સ્થવિરો પાસેથી ધીમે ધીમે સકીને પુંડરીક નગરીએ પુંડરીકના ભવને આવ્યા, અશોકવાટિકામાં ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃllશિલાહકે બેસી ગયા, પછી અપહત મન સંભ યાવત ચિંતામગ્ન થઈને રહn. ત્યારે તે પુંડરીકની અંધારી અશોકવાટિકાએ આવી, કંડરીક અણગારને અશોકવૃક્ષની નીચે પૃવીશિલપટ્ટકે અપહતમન સંકલ્પ યાવતું ચિંતામગ્ન જોયા. જોઈને પુંડરીક રાજ પાસે આવી, રાજાને કહ્યું - હે દેવાનુપિયા તમારા પ્રિય ભાઈ કંડરીક અણગર અશોકવાટિકામાં આશોકવૃક્ષ નીચે પૃવીશિલાકે ચાવતું ચિંતામગ્ન થઈ બેઠા છે. ત્યારે પુંડરીકે બાધાસ્ત્રીની આ વાત સાંભળી, સમજી પૂર્વવત્ સંભાત થઈને ઉત્થાનથી ઉઠીને અંતપુરિવારથી પરીવરી અશોકવાટિકામાં યાવતું કંડરીક ત્રણ વખત કહ્યું - દેવાનુપિયા આપ ધન્ય છો, યાવત દીક્ષા લીધી. હું ધન્ય છું યાવત દીક્ષા લઈ શકતો નથી, તેથી તમે ધન્ય છો ચાવત જીવિતનું ફળ પામ્યા છો, ત્યારે પુંડરીકને આમ કહેતા સાંભળીને કંડરીક મૌન રહા. બીજી-ત્રીજી વખત રાવત રહ્યા. ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું - તમારે ભોગથી પ્રયોજન છે? : - હા, છે. ત્યારે પુંડરીક સજીએ કૌટુંબિક પરોને બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી કંડરીકને મહાઈ સાવત્ રાજ્યાભિષેકને ઉપસ્થાપિત કરો યાવત્ રાજાભિષેકથી અભિસિંચિત કરાઈ રિ૧૬) ત્યારે પુંડરીકે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો, સ્વયે જ ચાતુમિ ધર્મ સ્વીકાર્યો, પછી કંડરીકના ઉપકરણો લીધા. લઈને આવા પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો - માટે સ્થવિરને વાંદી-નમીને, સ્થવિર પાસે ચાતુમિ ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવો કહ્યું. આવો અભિગ્રહ લઈને પુંડરિકિણીથી નીકળ્યા, નીકળીને પૂવનિપૂવ ચાલતા, ગામનુગ્રામ જતા-જતા, સ્થવિર ભગવંત પાસે જવાને ઉધત થયા. 1] ત્યારપછી તે કંડરીક રાજા રણીત પાન-ભોજનનો આહાર કરીને અતિ જગરણ કરવાથી, અતિ ભોજન પ્રસંગથી તે આહાર સમ્યફ પરિણત ન થયો, ત્યારે તે કંડરીક રાજ, તે હર અપરિણમતા, મધ્યરાત્રિ કાળ સમયે, તેને શરીરમાં ઉજ્જવલ-વિપુલ-પ્રગાઢ ચાવતું દુસહ્ય વેદના ઉત્પન્ન થઈ, શરીર પિત્તવર વ્યાપ્ત થયું. તેને દાહ ઉત્પન્ન થયો, યાવતું વિચારવા લાગ્યો. ત્યારપછી તે કંડરીક રાજા, રાજ્ય-રાષ્ટ્ર-અંતઃપુરમાં યાવત્ અતિ આસક્ત થઈને, આd-દુ:ખાd-વશાd થઈ, ઈચ્છારહિતપણે, પરવશ થઈ કાળમાસે કાળ કરી આધસતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિક નરકમાં નરસિકપણે ઉત્પન્ન થયો. : - હે આયુષ્યમાન શ્રમણો: આ પ્રમાણે ચાવતું 262 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રdજિત થઈને, ફરી પણ કંડરીક રાજની માફક માનુષી કામભોગમાં આશાવાળો થાય, તે યાવત્ સંસારમાં પુનઃ પુનઃ ભટકે છે. [18] ત્યારપછી હુંડરીક અણગાર સ્થવિર ભગવંતો પાસે આવ્યા, તેઓને વંદન-નમન કર્યું સ્થવિરો સે, બીજી વખત ચાતુમિ ધર્મ સ્વીકાર્યો, ધષ્ઠભકતના પારણે, પહેલી હોરિસિમાં સ્વાધ્યાય કર્યો. યાવતું ભ્રમણ કરતાં ઠંડુ-રૂક્ષ પાન-ભોજન ગ્રહણ કર્યા કરીને યથાશક્તિ છે, તેમ જાણી પાછા આવ્યા. સ્થવિર ભગવંતો પાસે આવીને ભોજ+પાન દેખાડ્યા પછી સ્થવિર ભગવંતોની આજ્ઞા પામીને અમૂર્જિત આદિ થઈ, બિલમાં જતા સર્ષની માફક, પોતાને તે સુક-એષણીય અશનાદિને શરીરરૂપી કોઠામાં નાંખવું. ત્યારે તે પંડરીક અણગાર, તે કાલાતિકાંત અસ્ત્ર-વિરસ-શીત-ક્ષ પાન ભોજન આહાર કરવાથી મધ્યરાત્રિએ ધર્મ શકિાથી જગતા, તે આહાર સમ્યફ ન પરિણમતાં તે પુંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ યાવત દુસહ્ય વેદના ઉદ્ભવી, પિત્ત-જવર પરિગત શરીર થયું, દાહવ્યાપ્ત થઈ ગયો. ત્યારે તે પુંડરીક અણગર નિરdજ, નિર્બળ, વીર્ય, અપુરપાકાર પરાક્રમ થઈ, હાથ જોડી ચાવતું બોલ્યા કે - અરિહંત યાવત્ સિદ્ધિ પ્રાપ્ત ને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય ધર્મોપદેશક સ્થવિર ભગવંતોને મારા નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરો પાસે સર્વે પ્રણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શશુના પચ્ચકખાણ કરેલ છે યાવતું આલોચના, પ્રતિક્રમણ કરીને કાળમાણે કાળ કરીને સવશિસિદ્ધ ઉત્પન્ન થયા, પછી ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થઈ યાવત્ સર્વે-દુઃખોનો અંત કરશે. આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! યાવતું પતંજિત થઈ, માનુષી કામભોગોમાં આસક્ત-રકત યાવતુ પ્રતિઘાતને પ્રાપ્ત થતી નથી. તે આ ભવમાં ઘણાં શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકાને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કાણ-મંગલ-દેવ-રત્ન સમાન પસનીય થાય છે અને પરલોકમાં પણ ઘણાં દંડન-ન્ડનcર્જન-તાડનને પામતા નથી ચાલતું ચાતુરંત સંસાર કાંતાનને પુંડરીક અણગારની માફક પાર પામી જાય છે. હે જંબા શ્રમણ ભગવંત મહાવીર, આદિ-તીર્થકર યાવતું સિદ્ધિગતિ નામધેય સ્થાનને પ્રાપ્ત ૧૯-માં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. * * હે જંબૂ સિદ્ધિગતિ નામધેય સ્થાનને સહપ્ત એવા શ્રમણ ભગવંત મહાવીર છઠ્ઠા અંગના પહેલાં શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. રિ૧] આ પહેલા ગ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનો, એક્કસરક[એક એક દિવસે ભણતા] ઓગણિસ દિવસે પૂર્ણ થાય છે. * વિવેચન-૧૩ થી 19 : બધું સુગમ છે. વિશેષ એ કે - આ અધ્યયનનો વિશેષ ઉપનય આ છે. * એક હજાર વર્ષ સુધી સુવિપુલ સંયમ પાળવા છતાં અંતે ક્લિષ્ટ ભાવ પામતા
Page #139
--------------------------------------------------------------------------
________________ 2-1913 થી 219 કંડરીકની જેમ વિશુદ્ધિ પામતા નથી. જ્યારે અલાકાળ પણ કોઈ યથાગૃહીત શીલથી સંયુકત પોતાનું કાર્ય પુંડરીક મહર્ષિની જેમ સાધી લે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - શ્રુતસ્કંધ-૧-નો અનુવાદ પૂર્ણ - X - X - X - X - જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ * શ્રુતસ્કંધ-૨ 6 - 7 - 7 - 7 - o હવે બીજાશ્રુતસ્કંધની વ્યાખ્યા કરે છે. તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વમાં આM ઉપાલંભાદિ જ્ઞાત વડે ધર્માર્થ કહો. અહીં તે સાક્ષાત કથા વડે કહેવાય છે. એ પ્રમાણે આ સંબંધ છે - @ વર્ગ-૧-અધ્યયન-૧ થી 5 છું - X - X - X - X - * સૂત્ર-૨૨૦- [3-1. તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહની બહાર ઈશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આસુધમાં સ્થવિર ભગવંત, જે જાતિસંપન્ન, કુલસંપન્ન યાવ4 ચૌદપૂર્વ ચાર જ્ઞાનનાળા, પoo અણગારો સાથે પરીવરીત હતા, તે પૂવનિપૂર્વ ચાલતા, પ્રામાનુગામ જતાં, સુખ-સુખે વિચરતા રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યે યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. પાર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા જે દિશાથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધમાં અણગારના શિષ્ય આર્ય જંબૂ અણગારે યાવત પાસના કરતાં આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! જ્યારે ચાવતુ સંપાદ્ધ શ્રમણ ભગવંતે છઠ્ઠા અંગના પહેલા કૃતસ્કંધ “જ્ઞાત સુઝ''નો આ અર્થ કહ્યો છે, તો ભગવતુ ! બીજી શ્રુતસ્કંધ “ધર્મકથા"નો શ્રમણ ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે? જંબૂ શ્રમણ ભગવંતે “ધર્મકથા”ના દશ વર્ગો કહ્યું છે. તે આ - (1) ચમરની અગમહિષીનો પહેલો વર્ગ, (2) વૈરોગનેન્દ્ર વૈરોચન રાજબલિની અગમહિણી, (3) અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાની ઈન્દ્રોની અગમહિષી, (4) અસુરેન્દ્ર સિવાયના ઉત્તરી ભવનવાસી ઈન્દ્રોની અગમહિણી, (5) દક્ષિણ દિશાના બંતરેન્દ્રોની અગ્રમહિષી, (6) ઉત્તરીય વ્યંતરેન્દ્રોની અગમહિષી, () ચંદ્રની અગમહિણી, (8) સૂર્યની મહિષી, (9) ક્ષકની અગમહિષ, (10) ઈશાનની અગ્રમહિષીનો દશમો વર્ગ. ભગવન ! જે શ્રમણ ભગવંતે ધર્મકથાના દશ વર્ગો કહ્યા છે, તો ભગવન્! પહેલા વર્ગનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ આદધ્યયનો કા છે - કાલી, સજી, રજની, વિધુત, મેઘા. ભગવતુ જે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ આધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવતે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક
Page #140
--------------------------------------------------------------------------
________________ 2/1/1/20 265 266 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ રાજ, ચેલણા રાણી (હdi.) સ્વામી પધાર્યા, "દા નીકળી ચાવતું પર્વદા પપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે કાલી નામક દેવી સમસ્યા રાજધાનીમાં કાલાવર્તસક ભવનમાં કાલ સિંહાસને 4ooo સામાનિકો, સપરિવાર ચર મહત્તરિકાઓ, ત્રણ પદા, સાત સૈન્યો, સાત ન્યાધિપતિઓ, 16,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં કાલાવતંસક ભવનવાસી અસુકુમાર દેવદેવીઓ સાથે પરીવરીને મા આહત ચાવતુ વિચરતી હતી. તેણી આ સંપૂર્ણ જંબૂદ્વીપને વિપુલ અવધિજ્ઞાન વડે ઉપયોગપૂર્વક જોતી હતી. ત્યાં શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, રાજગૃહનગરમાં, ગુણશીલ ચૈત્યે યથાપતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં જોયા, જોઈને હસ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્તપ્રીતિમના યાવતુ હdહૃદયા થઈ સીંહાસનેથી ઉઠી. ઉઠીને પાદીઠેથી ઉતરી, પછી પાદુકા ઉતારી, પછી તિરાભિમુખ થઈ સાત-આઠ ડગલાં સામે ગઈ, પછી ડાબો પગ ઉભો કર્યો, જમણો પગ ધરણિતલે રાખી, ત્રણ વખત મસ્તકને ધરણિતલે લગાડ્યું. પછી કિંચિત મસ્તક ઉંચુ કર્યું. કરીને કડાગુટિતથી ખંભિત ભુજાઓ માહરી, હાથ જોડીને કહ્યું અરહંત યાવત સંપાતને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવત મહાવીર યાવ4 સંપાતિની કામનાવાળાને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને વાંદુ છું, તેઓ પણ મને જુએ. એમ કહી વંદના-નમસ્કાર કર્યો. પછી પૂર્વદિશાભિમુખ થઈને પોતાના શ્રેષ્ઠ સિંહાસને બેઠી. ત્યારે તે કાલીદેવીને આવા પ્રકારે યાવતુ સંકલ્પ થયો . મારા માટે ઉચિત છે કે - શ્રમણ ભગવત મહાવીરને વાંદુ યાવત પuતું. એમ વિચારી અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! શ્રમણ ભગવંત મહાવીરને ઈત્યાદિ સૂર્યાભિદેવ સમાન કહેવું તે પ્રમાણે જ આજ્ઞા આપી યાવતું દિવ્ય સરવર અભિગમન યોગ્ય વિમાન કરો. કરીને ચાવતું આજ્ઞા પાછી સોંપો, તેઓએ પણ તેમ કરી, આજ્ઞા પાછી સોંપી. વિશેષ એ કે - યાન 1ooo યોજન વિસ્તીણ હતું. બાકી પૂર્વવતુ, તે રીતે જ નામગોત્ર કહ્યા. તેમજ નાટ્યવિધિ દેખાડી યાવતુ પાછી ગઈ. ભગવન છે એ પ્રમાણે આમંત્રી, ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહાં - કાલીદેવીની તે દિવ્ય દેવદ્ધિ આદિ ક્યાં ગયા ? અહીં કૂટાગર શાળાનું ષ્ટાંત (ભગવંતે કહ્યું, અહો ભગવન્! કાલીદેવી મહદ્ધિક છે, ભગવન્! કાલીદેવીએ તે દિવ્ય દેવત્રદ્ધિ આદિ કઈ રીતે લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી ? એ પ્રમાણે સૂર્યાભિદેવ મુજબ કહેવું યાવત હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આમલકWાનગરી હતી. ભશાલવન ત્ય હતું, જિતશણુ રાજ હતો. તે આમલકથા નગરીમાં કાલ નામે આ ચાવતુ અપરિભૂત ગાથાપતિ હતો. તે કાલગાથાપતિને કાલથી નામે ભાયી હતી, તે સુકુમાલ ચાવતું સુરા હતી. - તે કાલ નાથપતિની પુત્રી, કાલશ્રી ભાયની આત્મા કાલી નામે પુત્રી હતી, તે મોટી-મોટીકુમારી અને જીર્ણ-જીણકુમારી હતી. પતિ-પુતઓની, નિર્વિણ-વરવાળી, વરપરિવર્જિત એવી હતી. તે કાળે, તે સમયે પુરુષાદાનીય અરહંત પાW, આદિકર, વર્તમાનસ્વામી સમાન હતા. વિરોધ એ * નવ હાથ ઉંચા, 16,ooo શ્રમણ, 38,ooo આય સાથે સંપરિવરીને સાવવ મશાલવનમાં પઘાય. પti નીકળી ચાવતું પાસે છે. ત્યારપછી તે કાલી દારિાએ આ વાત જાણી, હષ્ટ ચાવતું હદયી થઈ માતા-પિતા પાસે આવી. બે હાથ જોડીને કહ્યું - હે માતાપિતા ! આદિકર પરણાદાનીય પાર્જ અહંત યાવત પધારેલ છે, તો તે માતાપિતા ! આપની આજ્ઞા પામીને, તેમની વંદનાર્થે જઉં? હે દેવાનુપિયા ! સુખ ઉપજે તેમ જ, પ્રતિબંધ ન કર ત્યારે તે કાલિકા કન્યા, માતા-પિતાની આજ્ઞા પામીને હર્ષિત યાવતું હદ થઈ, નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પ્રાવેશય ઉત્તમ મંગલ વસ્ત્રો પહેરી, આજ પણ મહાઈ ભરણથી અલંકૃd શરીર, દાસીના સમૂહથી પરિવરીને પોતાના ઘરથી નીકળે છે, નીકળીને બાહા ઉપસ્થાન-શાળામાં ધાર્મિક યાનપવર પાસે આવી, તે યાન પ્રવમાં બેઠી. પછી તે કાલીકુમારી ધાર્મિક યાનપવર દ્રૌપદીની માફક યાવત્ પપાસે છે. ત્યારે પુરુષાદાનીય પાર્શ્વ આરહતે કાલીકુમારી અને તે મહાન મોટી પદાને ધર્મ કહો. ત્યારે તે કાલીકુમારી પુરષાદાનીય પાર્જ અરહંતની પાસે ધર્મ સાંભળી, સમજીને હર્ષિત યાવતુ હૃદયી થઈ, પુરપાદાનનીય પાર્જ અરહંતને ત્રણ વખત વંદન-નમસ્કાર કરીને કહ્યું - હે ભગવન ! હું નિર્ગસ્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતુ આપ જે કહો છો તે (સત્ય છે.) વિશેષ એ કે - હું માતા-પિતાને પૂછીને પછી હું આપ દેવાનુપિચની પાસે પ્રવજ્યા લઈશ. - - યથાસુખ - - સુખ ઉપજે તેમ કરો. - ત્યારે તે કાલીકુમારી, રણાદાનીય પાW અરહંતને આમ કહેતા સાંભળી હર્ષિત યાવતું હદયી થઈ, પન્ન અરહંતને વાંદે છે, વાંદીને તે જ ધાર્મિક યાન પ્રવરમાં બેસીને, પુરક્ષાદાનીય પાર્શ્વ અહિત પાસેથી, આણશાલવના ચૈત્યથી નીકળે છે, નીકળીને આમલકલ્યાએ આવીને, આમલકતાનગરીની વચ્ચોવચ્ચે થઈને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવી. ધાર્મિક યાન પ્રવર ઉભું રાખી, તેમાંથી નીચે ઉતરી. - ત્યારપછી માતા-પિતા પાસે આવી, હાથ જોડીને કહ્યું - હે માતાપિતા ! મેં પાર્જ અરહંત સે ધર્મ સાંભળ્યો, તે ધર્મ ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરચિત છે. હે માતાપિતા! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છું, જન્મ-મરણથી ભયભીત છું, આપની અનુજ્ઞ પામીને પાર્જ અરહંત પાસે મુંડ થઈ, ઘર
Page #141
--------------------------------------------------------------------------
________________ ર૬૭ 2/1/1220 છોડીને અણગારિક dજ્યા લેવા ઈચ્છું છું. હે દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારપછી કાલ ગાથપતિએ વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. પછી મિત્રજ્ઞાતિક-નિજકરવજન-સંબંધી-પરિજનોને આમંઝી, ત્યારપછી સ્નાન કરી ચાવતું વિપુલ પુષ-વસ્ત્ર-ગંધ-માલા-અલંકારથી સત્કારી, સન્માની, તે જ મિત્ર, જ્ઞાતિક આદિ પાસે કાલિકુમારીને સોના-ચાંદીના કળશોથી ન્હડાવી, સવલિંકારથી વિભૂષિત કરી, કરીને સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં બેસાડી, પછી મિત્ર, જ્ઞાતિક આદિ સાથે પરિવરી સર્વે ઋદ્ધિ યાવતુ રાવ સાથે આમલકલ્યા નગરી મધ્યેથી નીકળ્યા. ત્યારપછી આ મશાલન ચૈત્યે આવ્યા, આવીને છાદિ લીકિરાતિશય mયા, જોઈને શિબિકા રોકી, પછી માતાપિતાએ કાલીકુમારીને આગળ કરીને પરયાદનીય પાર્જ અરહંત પાસે આવી, આવીને વંદન-નમન કરીને કહ્યું - હે દેવાનુપિયા આ કાલીકુમારી અમારી પુત્રી છે, તે ઈષ્ટ, કાંત છે ચાવતું દર્શનનું તો કહેવું જ શું? હે દેવાનુપિયા તેણી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, આપ દેવાનુપિયાની પાસે મુંડ થઈને ચાવ4 દી લેવા ઈચ્છે છે. આપ દેવાનપિયને અમે આ શિષ્યાની ભિક્ષા આપીએ છીએ, તે દેવાનુપિય! તેનો સ્વીકાર કરો. - - સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે કાલીકુમારીએ પાર્જ અરહંતને વંદના કરી, ઈશાન ખૂણામાં ગઈ. જઈને સ્વયં જ આભરણ-અલંકાર ઉતાય. ઉતારીને સ્વયં જ હોય કર્યો. પછી પાW અરહંત પાસે આવી. આવીને પદ્મ અરહંતને ત્રણ વખત વંદના કરીને કહ્યું - હે ભગવન ! આ લોક આદીત છે, એ પ્રમાણે દેવાનંદા માફક કહેવું યાવતુ સ્વયં જ તજિત કરી. ત્યારપછી પરણાદાનીય પાર્શ્વ આરહતે કાલી આયનિ સ્વયં જ પુસૂલા આયનિ શિધ્યારૂપે સોંપી. પછી પુષ્પચૂલા આયએ કાલીકુમારીને વય જ પાવાજિત કરી યાવતું સ્વીકારીને વિચરવા લાગી. ત્યારપછી કાલી, આયર ઈયસિમિતા ચાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થઈ. ત્યારે તે કાલી આય, પુwયૂલા આયનિી પાસે સામાયિકાદિ અગિયાર અંગો ભણી, ઘણાં ઉપવાસાદિ કરતા યાવત્ વિચરવા લાગી. ત્યારપછી તે કાલી અય, અન્ય કોઈ દિવસે શરીરનાકુશી થઈ ગઈ. વારંવાર હાથ-પગ-મસ્તક-મુખસ્તનાંતર-કક્ષાંતર-ગુહયાંતરને ધોવા લાગી. જ્યાં જ્યાં તે સ્થાન-શા-નિષધાદિ કરતાં, ત્યાં-ત્યાં પહેલા પાણી છાંટી, ત્યારપછી બેસતી કે સુતા. ત્યારે પુwયૂલા આર્યાએ, કાલી આયનિ કહ્યું - દેવાનુપિય ! શ્રમણીનિન્જીને શરીરભાકુશિકા થવું કલ્પતું નથી, હે દેવાનુપિયા! તું શરીર બાકુશિકા થઈને વારંવાર હાથ ધુએ છે ચાવ4 બેસે છે, સુવે છે. તે દેવાનુપિયા! તું આ સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકાર 268 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે કાલી આયએિ, યુસૂલા આયની આ વાતનો આદર ન કર્યો યાવ4 મૌન રહ્યા. ત્યારે પુuસૂલા આય, કાલી આયનિી વારંવાર હીલનાનિંદ-ખિંસા-ગહ-અવજ્ઞા કરવા લાગ્યા અને વારંવાર આ નિ માટે રોકવા લાગી. ત્યારપછી તે કાલી આય, શ્રમણી- નિક્શી દ્વારા વારંવાર હીલના કરાતી ચાવતુ નિવારાતા, આવા પ્રકારનો અભ્યાર્થિત રાવત સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારે હું ગૃહવાસ મદયે વસતી હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, જ્યારથી હું મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા સ્વીકારી છે, ત્યારથી હું પરમ થઈ છું મારે માટે ઉચિત છે કે કાલે, રાશિ વીત્યા પછી, પ્રભાત થયા બાદ યાવતુ સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય સ્વીકારીને વિચરીશ, આ પ્રમાણે વિચાર કર્યો. એમ વિચારી બીજે દિવસે ચાવતું સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય ગ્રહણ કરે છે. ત્યાં અનિવારિત, અનોહફ્રિક, સ્વછંદમતિ થઈને વારંવાર હાથ ધુએ છે ચાવતુ બેસે કે સુવે છે. ત્યારે તે કાલી આય પાસ્થાપાર્થસ્થવિહારી, અવસા-અવEાવિહારી, એ રીતે કુશીલા, યથાશૃંદા, સંસકતા થઈ, ઘણાં વર્ષો શ્રામણય પર્યાય પાળી, અર્ધમાસિકી સંલેખનાથી આત્માને આરાધી, ગીશ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિકમણ કર્યા વિના કાળમણે મૃત્યુ પામી, ચમચંચા રાજધાનીમાં કાલાવતુંસક ભવનમાં ઉપપાત સભામાં, દેવરાસ્યામાં, દેવદ્રષ્ણાંતરિત થઈને, અંગુલના અસંખ્યાતભાગ માત્ર અવગાહનાથી કાલીદેવીપણે ઉપજે. ત્યારપછી ધુનોrણ તે કાલીદેવી, પાંચ પ્રકારની પયતિથી સુયભિદેવની માફક ચાવત ભાષામનઃપયત. * * ત્યારે તે કાલીદેવી 4ooo સામાનિક યાવતુ બીજ કાલાવતંસક ભવનવાસી અસુકુમાર દેવ-દેવીઓનું આધિપત્ય કરતી ચાવતું વિચારે છે. હે ગૌતમ! પ્રમાણે કાલીદેવીએ દેવઋદ્ધિ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કરી. ભગવન્! કાલીદેવીની સ્થિતિ કેટલી છે? અઢી પલ્યોપમ. ભગવન ! કાલીદેવી, તે દેવલોકથી અનંતર ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. * - - હે જંબુ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો છે. * વિવેચન-૨૨૦ : બધું સુગમ છે. લબ્ધ-ભવાંતરે ઉપાર્જિત, પ્રાપ્ત-દેવભવે ઉપનીત, અભિસમન્વાગત-પરિભોગથી ઉપયોગને પ્રાપ્ત. વહુ-મોટી વયની તે જ મોટી હોવાથી અપરિણિતત્વથી બૃહકુમારી. જીર્ણ-શરીર જરણથી વૃદ્ધા. તે જ જીર્ણત્વઅપરિણવથી જીર્ણકુમારી. ઈત્યાદિ * સૂત્ર-૨૨૧ [ 2] ભગવન્જે શ્રમણ ભગવંતે ધર્મકથાના પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો શો અર્થ કહ્યો છે ? હે
Page #142
--------------------------------------------------------------------------
________________ 2/1/20/221 269 20 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બીજા વર્ગનો નિક્ષેપ કહેવો. જંબા તે કાળે, તે સમયે રાજગૃહનગરે ગુણશીલ રોયે, સ્વામી પધાયઈ. પપદ નીકળી યાતd પપાસે છે. તે કાળે, તે સમયે રાજી દેવી સમસ્યા રાજધાનીમાં ઈત્યાદિ કાલીદૈવીવત જાણવું. તે પ્રમાણે આવી, નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. * x - પૂર્વભવ પૃચ્છા - 4 - કાળે, તે સમયે આમલકલ્પાનગરી, મશાલવન ત્ય, જિતળુ રાજ, મજીગાથાપતિ, રાજશ્રી ભાર્યા, અજીકન્યા, ભપાર્શ્વનું પધારવું, કાલીની જેમ રાજી કન્યાનું નિષ્ક્રમણ, તે પ્રમાણે જ શરીર બાકુશિકા, તે પ્રમાણે જ બઈ કહેતું યાવતુ અંત કરશે. . - આ પ્રમાણે હે જંબુ! બીજા અધ્યયનનો નિક્ષેપ જાણી લેવો. * સૂત્ર-૨૨૨ [ -1]. ભગવન બીજ અધ્યયનનો ઉલ્લેપ કહેવો. હે જંબૂ રાજગૃહનગર, ગુણશીલ ત્ય, રાજીની માફક 'રજની'ને પણ જાણવી. માત્ર નગરી આમલકWા, રજની ગાથાપતિ, રક્તશ્રી ભાર્યા, રજનીપુખી, બાકી બધું પૂર્વવત્ કહેલું યાવત્ અંત કરશે. * સૂત્ર-૨૨૩,૨૨૪ [ગ -4,5. એ પ્રમાણે જ વિધુત પણ જાણવી. આમલકથાનગરી, વિધુત ગાથાપતિ, વિધુત શ્રી ભાયી, વિધુતકુમારી. બાકી પૂર્વવત છે. * * એ પ્રમાણે મેધા પણ રણવી. આમલકા નગરી, મેઘ ગાથાપતિ, મેઘશ્રી ભાય, મેઘાકુમારી. બાકી બધુ પૂર્વવતુ જાણવું હે જંબૂ! ભગવંતે પહેલા વર્ગનો આ અર્થ કહ્યો છે. | વર્ગ-૩-અધ્યયન-૧ થી 54] * સૂત્ર-૨૨૬ : ત્રીજા વર્ગનો ઉલ્લેપો કહેવો. હે જંબુ શ્રમણ ભગવંત મહાવીર યાવતું બીજ વગા 54 અદયયનો કહ્યા છે - પહેલું યાવતું ચોપનમું. ભગવના શ્રમણ ભગવંતે યાવત “ધર્મકથા''ના ત્રીજા વર્ગના પ૪અધ્યયનના પહેલા અદયયનનો શ્રમણ ભગવતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ત્યે સ્વામી પધાર્યા, પદi નીકળી ચાવતુ પર્યાપાસે છે, તે કાળે ઈલાદેવી, ધારણી રાજધાનીમાં ઈલાવર્તસક ભવનમાં ઈલા સહારાન ઉપર “કાલી''ના ગમક માફક યાવત નાટ્યવિધિ દેખાડી, પાછી ગઈ. પૂર્વભવ પૃચ્છા. વાણારસીનગરીમાં કામ મહાવન ચૈત્ય. ઈલાગાથાપતિ, ઈલાશીભાઈ, ઈલાપુઝી. બાકી “કાલી” મુજબ જાણવું. વિશેષ એ - ધરણની અગ્રમહિણીરૂપે ઉપપાત, સાતિરેક આઈ પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત - નિફોરો - આ કમથી સતરા, સૌદામિની, ઈન્દ્રા, ધજા, વિધુતા. આ બધી ધારણની અગમહિણીઓ છે. * - આ પ્રમાણે છે અદયયન વેણુદેવની કોઈ વિશેષતા વિના કહેતા. એ પ્રમાણે યાવતુ ઘોષ ઈન્દ્રના આ છ અધ્યયનો કહેવા. આ પ્રમાણે દક્ષિણી ઈન્દ્રના પ૪-અધ્યયનો થાય છે. બધી જ વાણાસ્સી, કામ મહાવિન ચૈત્ય, ત્રીજા વર્ગનો નિક્ષેપો કહેતો. વર્ગ-૪-અધ્યયન-૧ થી 54 | વર્ગ-૨-અધ્યયન-૧ થી 5 | * સૂત્ર-૨૨૫ બીજા વર્ગનો ઉલ્લેપ કહેવો. હે જંબુ! શ્રમણ ભગવંતે બીજ વર્ગના પાંચ અધ્યયનો કહે છે - શુભા, નિશુંભા, રંભા, નિરંભા, મદની. ભગવાન ! જે શ્રમણ ભગવંતે ધમકથાના બીજા વર્ગના પાંચ આધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો શો અર્થ છે ? | હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણlીલ ચત્ય, સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી પાવતુ પર્યાપાસે છે . * તે કાળે, તે સમયે સંભાદેવી, બલિયંચા રાજધાનીથી સંભાવતુંસક ભવનમાં શુભ સીંહાસને ઈત્યાદિ ‘કાલીના આલાવા મુજબ ચાવત્ નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. પૂર્વભવ પૃચ્છા. શ્રાવતી નગરી, કોઇક રૌત્ય, જિતણ રાજ, શુભ ગાથાપતિ, શંભથી ભાઈ, શુભા મી. બાકી બધું “કાલી” મુજબ. વિશેષ આ - સાડા ત્રણ પલ્યોપમ સ્થિતિ આ પ્રમાણે છે જંબ! નિક્ષે કહેવો. આ પ્રમાણે બાકીના ચારે આયયનો જાણવા. શ્રાવસ્તીનગરી, માતા-પિતાના સદેશ નામો. એ પ્રમાણે * સૂત્ર-૨૨૭ : ચોવાનો ઉલ્લેપ કહેવો. જંબુ! શ્રમણ ભગવંતે ““ધર્મકા'ના ચોથા વર્ગના ૫૪-અધ્યયનો કહ્યા છે. પહેલું ચાવતું ચોપનમું. પહેલાં આધ્યયનનો ઉલ્લેપો. હે જંબૂ તે કાળે રાજગૃહે સમોસરણ ચાવતુ પપૈદા પર્યાપાસે છે. * * તે કાળે રૂપા દેવી, રૂપાનંદા રાજધાની, ચકાવર્તક ભવન, રુચક સીંહાસન. “કાલી'*વતુ જાણવું. પૂર્વભવમાં ચંપાનગરી, પૂણભદ્ર ચત્ય, ચક ગાથાપતિ, ચકશ્રી ભાર્યા, ચા પુત્રી. બાકી પૂર્વવત વિશેષ આ - ભૂતાનંદની અમહિષી પે ઉપપાત, દેશોન પલ્યોપમ સ્થિતિ. આ પ્રમાણે સુરપા, રૂપાંan, ચકાવતી, ટપકાંતા, રખભા પણ જાણવી. આ રીતે ઉત્તરીય ઈન્દ્રો ચાવતું મહાઘોષની કહેવી. નિક્ષેપો કહેતો.
Page #143
--------------------------------------------------------------------------
________________ 232 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રભંકરા. - x * હે જંબૂ! તે કાળે રાજગૃહે સમોસય. તે કાળે ચંદ્રપ્રભા દેવી, ચંદ્રપ્રભા વિમાન, ચંદ્રપ્રભ સીંહાસન. બાકી “કાલી” મુજબ પૂર્વભવે મારા નગરી, ચંદ્રાવર્તસક ઉધાન, સદેશ નામો, ચંદ્રની અગ્રમહિણી, 5o,ooo વધિક પિલ્યોપમ સ્થિતિ. બાકી કાલી મુજબ. એ રીતે બાકી બધી જાણતી. મથુરા નગરી, પુત્રી સદંશ માતા-પિતાના નામો. 2/5/1 થી 32/228 થી 233 (વર્ગ-પ-અધ્યયન-૧ થી 32). * સૂત્ર-૨૨૮ થી 233 : રિર૮] પાંચમાં વર્ગનો ઉપ૦ હે જંબૂ! યાવત્ ૩ર-અદયયનો કહ્યા છે . * [29] કમલા, કમલપભા, ઉત્પલા, સુદર્શના, રૂપવતી, બહુરૂપ, સુરા, સુભગા. - ... [30] પુમિકા, ઉત્તમ, ભારિકા, પા, વસુમતી, કનકા, કનકાપભા. - - [31] અવતંસા, કેતુમતી, વજસેના, રતિપિયા, રોહિણી, નમિતા, હી, યુવતી. - - [32] ભુજગા, ભુજગવતી, મહાકચ્છા, અપરાજિતા, સુઘોષા, વિમલા, સુરવરા, સરસ્વતી. * * [33] પહેલા અધ્યયનનો ઉોય. | હે જંબુાં તે કાળે રાજગૃહે સમોસરણ ચાવત પર્વદા પપાસે છે તે કાળે કમલાદેવી, કમલા રાજધાનીમાં, કમલાવર્તસક ભવનમાં, કમલ સીંહાસને બાકી “કાલી” મુજબ વિશેષ - પૂર્વભવે નાગપુર નગરમાં, સહસામવન ઉધાન, કમલ ગાથાપતિ, કમલશ્રી ભાય, કમલાપુઝી. પાર્શ હત પાસે દીક્ષા, પિશાચકુમારેન્દ્ર કાળની અગમહિષી, આઈપલ્યોપમ સ્થિતિ. બાકીના આધ્યયનો દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રના કહેવા. બધી નાગપુરે સહમ્રામવન ઉધાના માતા-પિતા-પુત્રી સદેશનામ આઈપલ્યોપમ. [ વર્ગ-૯-અધ્યયન-૧ થી 8 * સૂત્ર-૨૩૩ - ઉલ્લેપ હે જંબુ યાવતુ આઠ અધ્યયનો. પul, શિવા, સતી, અંજ, રોહિણી, નામિકા, અચલા, અસા. * x * તે કાળે રાજગૃહે સમોસરણ તે કાળે પદ્માવતી દેવી, સૌધર્મ કહ્યું, પાવતુંસક વિમાન, સુધામ સભામાં >> સીંહાસન. “કાલી” માફક આઠે અધ્યયનો જાણતા. બે શ્રાવસ્તીની, બે હસ્તિનાપુરની, બે કાંપિલ્યપુરની, બે સાકેતનગરની. પદ્મ પિતા, વિજયા માતા, બધીએ ભપાW પાસે દીક્ષા લીધી. શકની અગમહિણી, સાત પલ્યોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. | વર્ગ-૬-અધ્યયન-૧ થી 32] * સૂત્ર-૨૩૪ - વર્ગ-૬, વર્ગ-૫-સમાન છે. મહાકાલેન્દ્ર આદિ ઉત્તરીય ઈન્દ્રોની , અગમહિણી, પૂર્વભવે સાકેતનગર, ઉત્તરકુરુઉધાન, બાકી પૂર્વવત. (વર્ગ-અધ્યયન-૧ થી 4 * સૂત્ર-૨૩૫ : ઉોપ હે ભૂ! સાવ4 ચાર આયનો-સૂરાભા, આતપા, અર્ચિમાલી, પ્રભંકરા. પહેલાનો ઉોપ છે જંબૂ! તે કાળે રાજગૃહે પધાર્યા યાવતું પધા પયુપામે છે તે કાળે સૂરપભાદેવી, સૂવિમાન, સૂપભા સીંહાસન, બાકી “કાલી” મુજબ. પૂર્વભવ-રફુરી નગરી, સૂપભ ગાથાપતિ, સૂર્યશ્રી ભાયી, સુર્યપભા પુNી. સૂર્યની અગમહિણી, પoo વિિધક આઈ પલ્યોપમ સ્થિતિ. બાકી કાલી મુજબ, એ રીતે બાકી વધી, અરશુરી નગરી. [ વર્ગ-૮-અધ્યયન-૧ થી 4 ]. * સબ-૨૩૬ :ઉોપ હે જંબુ ચાર અધ્યયનો-ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અમિાલી, | વર્ગ-૧૦-અધ્યયન-૧ થી 8) * સૂત્ર-૨૩૮ થી 40 : [38] ઉહોપ હે જંબૂ! આઠ અધ્યયનો - [39] કૃણા, કુણરાજિ, રામા, રામરક્ષિતા, વરુ, વસગુપ્તા, વસુમિ, વસુંધરા, હે ઈશાનની અગમહિષી. ર૪૦] ઉોપ હે જંબૂ! તે કાળે રાજગૃહે સમોસરણ તે કાળે કૃણાદેવી dealfકવામાં કૃષ્ણાવતંસક વિમાનમાં સુમસિભામાં, કૃષ્ણ સીંહાસને બાકી “કાલી” મુજબ આઠે અધ્યયનો જવા. પૂર્વભવમાં બે વાણરસીની, બે રાજગૃહની, બે શ્રાવસ્તીની, બે કૌશાંબીની હતી. રામ પિતા, ધમાં માતા. ભo પાર્શ્વ પાસે દીક્ષા, પુષચૂલાની શિષ્યા, ઈશાનની અમહિષી, નવ પલ્યોપમસ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે [24] હે જંબૂ ભગવંત મહાવીર બીજ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો. | મુનિ દીપરત્નસાગરે કરેલ બીજા શ્રુતસ્કંધનો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | o જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર-સટીક અનુવાદ પૂર્ણ 0 - x - x - x - x x - x - x " ભાગ-૧૪-મો સમાપ્ત થક
Page #144
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.