________________
૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૩/૧૪૫
૧૯૩ સમીપે વાસ્તુપાઠક પસંદિત ભૂમિ ભાગમાં વાવ4 નંદ પુષ્કરિણી ખોદાવું, આ પ્રમાણે સંકલ્પ કર્યો
બીજે દિવસે ચાવતુ પૌષધ પાર્યો પારીને નાન કરી, લલિકર્મ કરીને મિત્ર, જ્ઞાતિયાવતુ પરીવરીને મહાઈ ચાવતું રાજાને યોગ્ય પામૃત લઈને શ્રેણિક રાજ uસે આવ્યો. ચાવતું પ્રાકૃત ઉપસ્થિત કર્યું. પછી કહ્યું - હે સ્વામી! હું આપની અનુજ્ઞા પામીને રાજગૃહની બહાર પાવતુ ખોદાવવાને ઈચ્છું છું. હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી નંદ, શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને, હર્ષિત થઈને રાજગૃહની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો, પછી વાસ્તુપાહક પસંદિત ભૂમિ ભાગમાં નંદા પુષ્કરિણી ખોદાવવાને પ્રવૃત્ત થયો. ત્યારપછી તે નંદા પુષ્કરિણી અનુક્રમે ખોદાતા-ખોદાત પુષ્કરિણી થઈ ગઈ તે ચતુષ્કોણ, સમતીર, અનુપૂર્વ-જુનાd-તાપ-શીતલ જળવાળી થઈ. જળસ્ત્ર, બિસતત અને મૃણાલોથી આચ્છાદિત થઈ. ઘણાં ઉત્પલ-usdકુમુદ-નલિન-સુભગન્સૌગંધિક-પુંડરીક-મહાપુંડરીક-શત-સહસત્ર-કમલ-કેસર યુક્ત થઈ. પરિહત્વ જલતંતુ ભ્રમણ કરતા મદોન્મત્ત ભ્રમર, અનેક પક્ષી યુગલ દ્વારા કરેલ શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી-ગુંજવા લાગી. • x•
ત્યારપછી તે નંદમણિકારે નંદા પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડને અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરતા, તે વનખંડ કૃણ યાવત્ નિકુરભભૂત, મયુwયુક્ત યાવત ઉપશોભિત થઈ ગયા. ત્યારપછી નદે પૂવય વનખંડમાં એક મોટી ચિમસભા કરાવી, તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, પ્રાસાદીય હતી. ત્યાં ઘણાં કૃષ્ણ ચાવતુ શુકલવણી કાઠ-પુસ્તકચિત્ર-લેણુ-ગ્રથિત-વેષ્ટિમ-પૂરિમ-સંપતિમ કમની નિીય [કલાકૃતિઓ હતી.
ત્યાં ઘણાં આસનો, શયનો, નિરંતર પાથરેલા રહેતા હતા. તેમાં ઘણાં નટ, નૃત્યક યાવત દૈનિક ભોજન-વેતનવામાં પુરુષો હતા, જે તાલાયર કર્મ કરતા વિચારતા હતા. રાજગૃહથી નીકળેલ ઘણાં લોકો ત્યાં આવીને પહેલાથી રાખેલ આસન, શયને બેસતા-જુતા, કથાદિ સાંભળતા નાટકાદિ જોતાં, શોભા અનુભવતા સુખ-સુખે વિચરતા હતા.
ત્યારપછી નંદે દક્ષિણી વનખંડમાં એક મોટું રસોઈગૃહ રાવ્યું, તે અનેક સ્તંભ સંનિવિષ્ટ યાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં પુરુષો દૈનિક ભોજન-વેતનથી હતા, તે વિપુલ શનાદિ તૈયાર કરતા હતા. તે ઘણાં શ્રમણ-બ્રાહાણ-અતિથીપણ-વનપકોને આપતા હતા.
ત્યારપછી નંદમણિકારે પશ્ચિમી વનખંડમાં એક મોટી ચિકિત્સાશાળા કરાવી, તે અનેક શd dભ સંનિવિષ્ટ યાવતુ પ્રતિરૂપ હતી, ત્યાં ઘણાં વૈધો-વૈધ પુત્રો, જ્ઞાયક-યુગો, કુશલ-કુશલ પુત્રો, દૈનિક ભોજન-વેતનથી નિયુક્ત કરાયેલ હતા. તેઓ ઘણાં રોગ-પ્લાન-વ્યાધિત અને દુર્બલોની ચિકિત્સા કરતા વિચારતા હતા. ત્યાં બીજા પણ ઘણાં પરણો દૈનિક વેતન-ભોજનથી હતા, જે વ્યાધિત યાવ4 દુબલોને ઔષધ, ભેસજ, ભોજન, પાણી વડે પ્રતિચાર કર્મ કરતા 14/13].
વિચરતા હતા.
ત્યારપછી તે નદૈ ઉત્તરી વનખંડમાં એક મોટી અલંકારસભા કરાવી. તે અનેક શત સંભો પર બનેલી યાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં આલંકારિક પુરો દૈનિક ભોજન-વેતનથી રાખ્યા હતા. તે ઘણાં શ્રમણો, અનાથો, શ્વાનો, રોગીઓ, દુબલોના અલંકાસ્કર્મ કરતા રહ્યા હતા.
ત્યારપછી તે નંદા પુષ્કરિણીમાં ઘણાં સનાથ, અનાથ, પાંચિક, પથિક, કારોટિક, ઘસિયારા, વ્રણ-ત્ર-કાષ્ઠtહારક આદિ આવતા હતા. કેટલાંક નાના કરતા, કેટલાંક પાણી પીતા, કેટલાંક પાણી ભરતા, કેટલાંક પસીનો-જલ્લ-મલપરિશ્ચમ-નિદ્ધા-ભુખ-તરસ નિવારતા સુખે સુખે વિચરતા હતા. રાજગૃહથી નીકળતા ઘણાં લોકો શું કરતા હતા? તેઓ જલરમણ, વિવિધ મજન, કદલી-qતાગૃહોમાં પુNશય્યા અને અનેક પક્ષી સમૂહના શબ્દોથી યુક્ત પુષ્કરિણીમાં સુખે સુખે વિચરતા.
ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો સ્નાન કરતા, ઘણી પીતા, પાણી ભરતા, એકબીજાને આમ કહેતા – હે દેવાનુપિયા નંદમણિયાર ધન્ય છે, કૃતાર્થ છે, યાવતું તેનું જન્મ અને જીવન સફળ છે. જેની આવી ચાતુષ્કોણ વાવ પ્રતિરૂમ નંદા પુષ્કરિણી છે, ઈત્યાદિ પૂર્વવત વર્ણન ચારે વનખંડોનું નવું ચાવતું રાજગૃહથી નીકળતાં, ઘણાં લોકો ત્યાં આસન-શયનમાં બેસતાસુતાજોતા-શોભતા સુખે વિચરતા હતા.
તેથી તે નંદ મણિકાર ધન્ય, કૃતાર્થ કૃતપુન્યાદિ છે, તેણે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. ત્યારે રાજગૃહના શૃંગાટકાદિમાં ચાવતુ ઘણાં લોકોને પરસ્પર આમ કહેતા-પરૂપતા આદિ - X - X • સાંભળીને તે નંદ મણિકાર - X - X • હર્ષિત થયો, ધારાથી આહત કદંબવૃક્ષ સમાન તેની રોમરાજી વિકસ્વર થઈ, તે પરમ શાતાસુખ અનુભવતો વિચારવા લાગ્યો.
• વિવેચન-૧૪૫ -
બધું સુગમ છે. સરિયામ - “રાજપમ્નીય” સૂત્રમાં કરાયેલ સૂર્યાભિદેવનું વર્ણન અહીં જાણવું. • x - કેવલ-પરિપૂર્ણ, કલા-સ્વ કાર્ય કરણ સમર્થ. અથવા કેવલ એવો કલા. તેને જોતો જતો, શ્રમણ ભગવત મહાવીરને જોયા. કૂટાગાર દાંત-d આ રીતે છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમ ! કોઈ કુટાગારશાળા હતી. તે બહારથી અને અંદરથી આવરણયુક્ત અને છાણ આદિ ઉપલેપનથી લિપ્ત અને ગુપ્ત હતી. બહારથી પ્રાકાર વડે આવૃત અને અંદરથી ગુપ્ત અથવા ગુપ્ત દ્વારોમાં કેટલાંક બંધ કરેલ અને કેટલાંક બંધ ન કરેલ એવી. વાયુના પ્રવેશરહિત, નિવાતગંભીર. તે કૂટાગાર શાળાથી નજીક એક મોટો જનસમૂહ હતો. તેમણે એક મોટું વષતુિં વાદળ કે અભવાદળ કે મહાવાતને આવતો જોયો. તેઓ શાળામાં પ્રવેશીને રહ્યા. તે રીતે હે ગૌતમ! એમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી.
અસાધદર્શન-સાધુને ન જોવાથી. અપર્યાપાસના-સેવના ન કરવાથી. અનyશાસનયા-શિક્ષાના અભાવે. અશુશ્રુષણયા-શ્રવણેચ્છા અભાવ. સમ્યકcવપર્યય