________________ 1/-/10/187 થી 20 249 25o જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ [13] જિલૅન્દ્રિય વશવર્તી, રસાસ્વાદ આસકત પ્રાણી વિકd-કુટુકકસાયી-અ3-મધુર ઘણાં બધ-પેધ-લેહ્યમાં મે છે. [194) જિહવેન્દ્રિય-દુદક્તિને આટલા દોષ થાય છે - ગલમાં લગ્ન થઈને પાણીની બહાર ખેંચાયેલ મત્સ્ય, સ્થળે જઈ તરફડે છે. [195] અનિન્દ્રયવણવત, સ્પર્શમાં કત પ્રાણી ઋતુમાં સેવ્યો સુખોત્પાદક વૈભવસહિત, હૃદય અને મનને સુખદમાં મે છે. [19] અતિન્દ્રિય દુદક્તિના આટલા દોષો થાય છે : લોઢાનો તીર્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે. [19] કલ, રિભિત, મધુર તંગી-તલતાલ-વાંસ આદિના શ્રેષ્ઠ અને મનોહર વાધોના શબ્દોમાં આસકત ન થતો વશામરણે ન મરે. [198] સ્ત્રીઓના સ્તન, જઘન, વંદન, હાથ, પગ, નયન, ગર્ણય વિલાસી ગતિ આદિ રૂપોમાં અનાસક્ત, વશrd મરણે ન મરે. [૧શ્રેષ્ઠ-વર અરુ ધૂપ, ઋતુકમાલ્ય-અનુપન વિધિ આદિ ગંધમાં વૃદ્ધ ન થનાર delid મરણે ન મરે. રિoo] તિકd, કટક, કપાય, અg, મધુર ખાલ-પેય-તેલ પદાર્થોના આસ્વાદમાં ગૃદ્ધ ન થનાર વશાd મરણે ન મરે. (ર૦૧] ઋતુભાયમાન સુખોમાં, વૈભવ સહિત, હૃદય-મનને આનંદદાયી સ્પર્શોમાં વૃદ્ધ ન થનાર, વશામરણે મરતા નથી. [22] સાધુએ ભદ્ર, શ્રોત્રના વિષય શબ્દો પામીને તુષ્ટ કે અભદ્ર શબ્દ સાંભળીને દુષ્ટ થવું ન જોઈએ. [23] ભદ્રક કે પાપક ચક્ષુવિષયક રૂપ પામીને સાધુએ કદી તુષ્ટ કે રુષ્ટ થવું ન જોઈએ. ર૦૪] ભદ્રક કે પાપક ઘાણવિષયક ગંધ પામીને સાધુએ કયારેય તુષ્ટ કે દુષ્ટ થવું ન જોઈએ. | ર૦પ,ર૦૬) ભદ્રક કે પાપક જિતેંદ્રિય અને સશનિદ્રિયના વિષયક રસ અને સ્પર્શ પામીને સાધુએ કદાપી તુષ્ટ કે રષ્ટ ન થવું. (ર૦હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિને પ્રાપ્ત સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું કહું છું. * વિવેચન-૧૮૭ થી 207 : નજ ક્લ-અત્યંત શ્રવણહદયહર અવ્યકd tવનિરૂપ અથવા કલાર્વતપરિણામવાળા. રિભિત-સ્વર ઘોલના, મધુશ્રવણ સુખકર. તંબી-વીણા, તલતાલહસ્તલાલ અથવા તલ-હાથ, તાલ-કાંસિકા, વંશ-વેણુ - X - શબ્દના કારણે તે કકુદ-પ્રધાન, સ્વરૂપથી અભિરામ-મનોજ્ઞ. મંતિ-રતિ પામે છે. સદુ-મનોજ્ઞવનિ, રમ્યમાન-રાગવાળા, વશ-બળ, તા-પીડિત. તે કારણે શ્રોસેન્દ્રિય વશ થઈ રમે છે. શ્રોબેન્દ્રિય સ્વરૂપ કહ્યું. સો શીકારી પુરુષ સંબંધી પાંજરામાં રહેલ તિતિરને દ્વિપિકા કહે છે. * x * વધ-મરણ, બંધ-પાંજરાનું બંધન, પામે છે. સ્તન આદિમાં તથા સૌભાગ્યમાનવતી સ્ત્રીની સવિકાર ગતિમાં. - x - x - અગરુકૃણાગર, પ્રવધૂપ-ગંધયુક્તિ ઉપદેશ યિત ધૂપ વિશેષ. ૩ય - ઋતુસંબંધી, મારા-જાત્યાદિ પુષ, અતુલેશન - શ્રીખંડ, કુંકુમ આદિ, વિધયઆના પ્રકારો. * * * * * તિકત-લીંમડા જેવું કડવું, કટુક-વૃંગબેરાદિ, કપાસ-મગ આદિ, મ્યછાસ આદિથી સંકારેલ, મધુ-ખાંડ આદિ, ખાધ-કૂર મોદક, પેય-જલ-મધ-દુધ આદિ, લેહરા-મધુશિખરિણી આદિ, આસ્વાદ-રસ. - x - ગલલગ્ન-કંઠને વિંધવાથી, ઉક્ષિપ્ત-પાણીમાંથી નીકળેલ. કૂરતિફચ્છે છે, સ્થલ-ભૂતળ. વિરેલ્લિય-પ્રસારિત, ક્ષિપ્ત. * * * ઋતુ-હેમંતાદિ, ભજ્યમાન-સેવતા, સુખ-સુખકર, સવિભવ-સમૃદ્ધિયુક્ત, હિતક-પ્રકૃતિઅનુકૂળ * X - X - હવે ઈન્દ્રિયસંવરમાં ગુણો અહીં તંગી આદિ, શબ્દના કારણત્વથી શબ્દરૂપે જ કહ્યા છે. વશ-ઈન્દ્રિય પરતંત્રતાથી, કત-પીડિત અથવા વશ-વિષય પાતંત્ર્ય, ઋત-પ્રાપ્ત. મરણે-મરે છે. * X - X - ઈન્દ્રિયઆશ્રિત ઉપદેશ સરળ છે. વિશેષ એ કે :- ભદ્રક-મનોજ્ઞ, પાપક-અમનોજ્ઞ, તુષ્ટ-રાગવાળા, રુટ-રોષવાળા. આ રીતે પાંચે ગાથા કહેવી. હવે વિશેષ ઉપનયનો સાર કહે છે - કાલિદ્વીપ અનુપમ સૌખ્ય જેવો ધર્મ છે. અશ્વો જેવા સાધુ, વણિજઅનુકલકારી લોકો. જેમ શબ્દાદિમાં અમૃદ્ધ અશ્વો, પાશબંધનને ન પામે, તેમ વિષયમાં અમૃદ્ધ સાધુઓ કર્મચી ન બંધાય. જેમ અશ્વોનો સ્વછંદ વિહાર તેમ અહીં શ્રેષ્ઠ મુનિને જરા-મરણ વજીને સંપ્રાપ્ત નિર્વાણ આનંદ. શબ્દાદિમાં વૃદ્ધબદ્ધ અશ્વો, તેમ વિષયરત, પરમ સુખના કારણરૂપ કર્મબંધને પામે છે. જેમ કાલકદ્વીપથી લાવેલ, બીજે દુ:ખને પામે છે. તેમ અહીં ધર્મથી પરિભ્રષ્ટ જીવો અધર્મ પામે છે. ઈત્યાદિ - 4 - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૭નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ