________________ V-/૮/ર૦૮ થી 10 ક અધ્યયન-૧૮-“સંસમા” ક. - x x -- x = x - o હવે અઢારમું આરંભે છે. પૂર્વ સાથે આનો આ સંબંધ છે . પૂર્વમાં ઈન્દ્રિયવશવર્તી અને બીજાના અનર્થ-અર્ય કહ્યો. અહીં લોભવશવર્તી અને બીજાના અનર્થ અને અને કહે છે. * સૂત્ર-૨૦૮ થી 10 ? (ર૦૮) ભગવના જે શ્રમણ ભગવંત મહાવીરે સત્તરમાંનો આ અર્થ કહ્યો છે, તો અઢારમાં અદયયનનો શો અર્થ કરે છે હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહે નામે નગર હતું. ત્યાં ધન્ય સાર્યવાહ, ભદ્રા તેની પત્ની હતી. તે ધન્ય સાવિાહના મો અને ભદ્રાના આત્મો, પાંચ સાર્થવાહ પુત્રો થયા. તે આ - ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, નરષિત. તે ધન્ય સાવિાહની , ભદ્રાની આત્મા અને પાંચ પુમો પછી જન્મેલી સંસમા, સુકુમાલ હાથ-પગવાળી ઝી હતી. - તે ધન્ય સાવિાહને ચિલાત નામે દાયપુત્ર હતો. તે પાંચે ઈન્દ્રિયો અને શરીસ્થી પરિપૂર્ણ હતો, માંસોપચિત હતો. બાળકોને રમાડવામાં કુશળ હતો. તે દાસચેટક સંસમા ભાલિકાનો બાલવાહક નિયત કરાયો. તે સુસુમાને કમરમાં લઈને અને ઘણાં બાળક-બાલિકા, બચ્ચા-બચ્ચી, કુમારકુમારીઓની સાથે અભિમણ કરતો-કરતો વિચરતો હતો. ત્યારે તે ચિલાત દાસચેટક, તે ઘણાં બાળકો આદિમાં કેટલાંક કોડીઓ હરી લેતો, એ જ રીતે વર્તક, આડોલિકા, તંદુસક, કપડાં, સાડોલ્લક હરી લેતો, કોઈના આભરણ-અલંકાર હરી લેતો, કોઈ પરત્વે આક્રોશ કરતો, એ પ્રમાણે હાંસી કરતો, ઠગતો, ભસેના-dજેના કરતો, મારતો, ત્યારે ઘણાં બાળકો આદિ રડdle યાવતુ માતા-પિતાને કહેતા. ત્યારે તે ઘણાં બાળકો દિના માતા-પિતા ધન્યમાર્યવાહ પાસે આવી, ધન્ય સાવિાહને ખેદથી-રદનથી-ઉપાલંભથી, બેદ કરતા-રડતા-ઉપાલંભ આપતા જ્યને આ વાત જwવી. વારે ધન્યએ ચિત્તાને આ વાત માટે વારંવાર અટકાવ્યો. પરંતુ શિલાત અટક્યો નહીં. ત્યારે તે ચિલાત દાસયેટક ઘણાં બાળકો આદિમાંથી કેટલાંકની કોડીઓ હરી લેતો ચાવતું મારતો, ત્યારે ઘણાં બાળકો આદિએ રોતા રોતા યાવતુ માતાપિતાને જણાવ્યું. ત્યારે તેઓએ કોધિત આદિ થઈને ધન્ય સાવિાહ પાસે આવીને ઘણાં ખેદયુકત વચનોથી ચાવતું આ વૃત્તાંત કહો. ત્યારે ધન્ય સાાિહે ઘણાં દક આદિના માતાપિતાની પાસે આ અર્થ સાંભળીને, ક્રોધિત થઈ રિલાd દાસચેટકને ઉંચાનીચા કોશ વચનથી, આકોશ કરી, તિકાસ, મત્સના કરી, તર્જના કરી, તાડના વડે તાડના કરી, ઘેરી કાઢી મૂક્યો. ર૦e] ત્યારે તે ચિલાત દાસયેટક પોતાના ઘેરથી કાઢી મૂકાતા રાજગૃહનગરના વૃંગાટક યાવતુ માગમાં, દેવકુલમાં, સભામાં, પરબમાં, રસ્પર જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જુગારીના અડ્ડામાં, વેચાગૃહોમાં, પાનગૃહોમાં સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તે શિલાત દાસયેટકને કોઈ રોકના+અટકાવનાર ન રહેવાથી, સ્વછંદમતિ, વેચ્છાચારી, મધ-ચોરી-માંસ-જુગાર-વેશ્યા અને પરમીમાં આસકત થઈ ગયો. તે રાજગૃહનમસ્થી થોડે દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં સૌદ્ધગુફા નામે ચોરપલી હતી. વિષમગિરિ કડગ કોદંભ સંનિવિષ્ટ, વાંસની ઝાડીના પ્રકારથી ઘેરાયેલી, છિન્ન રોલ-વિષમ પ્રપાતરૂપી પરિણાથી ઢંકાયેલ, એક હારવાળી, અનેકખંડી, જાણકાર લોકો જ નિમિ-પ્રવેશ કરી શકે તેવી, અંદર પાણીથી યુકત આસપાસમાં પાણીથી દુર્લભ, ઘણી મોટી કૂપિત સેના પણ આવીને તેનું કંઈ બગાડી ન શકે તેવી તે ચોરપલી હતી. તે સીંહગુફા ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ વસતો હતો. તે અધાર્મિક યવ ાન હતો. ઘણાં નગરોમાં તેનો યશ ફેલાયેલો હતો. તે શુર, દઢપહા, સાહસિક, શબ્દવેધી હતો. તે જ સીeગુફા ચોપલીમાં 5oo ચોરોનું આધિપત્યાદિ કરતો રહ્યો હતો. તે ચોર સેનાપતિ વિજય તસ્કર, બીજ ઘણાં ચોર, પારદારિક, ગ્રંથિભેદક, સંધિદક, ખાત ખોદક, રાજાના અપકારી, કwઘાક, ભાલઘાતક, વિશ્વાસઘાતક, મા, અંડરHક અને બીજ પણ w/ છેદન-ભેદન કરનાર અન્ય લોકો માટે કુડંગ સમાન (શરણભૂત) હતો. તે ચોર સેનાપતિ, રાજગૃહના દક્ષિણ-પૂર્વ જનપદને ઘwl iામuતક, નગરઘાતક, ગોગ્રાહક, બંદિ ગ્રાહક, પંથકુણ, ખણણ કરતાં પુન:પુનઃ ઉપીડિત કરતો, વિદdd કરતો, લોકોને સ્થાનહીન-tીનહીન કરતો વિચરતો હતો. ત્યારે તે ચિતાd દાસ* રાજગૃહમાં ઘણાં અથમિedડી, ચોસબિકી, દારાભિસંકી, ધનિક અને જુગારીઓ દ્વાર પરાભવ પામેલ, રાજગૃહનગરીથી નીકળ્યો. નીકળીને સીંહગુફા ચોરપલ્લીએ આવ્યો. આવીને વિજય ચોરસેનાપતિનો આશ્ચય કરીને રહેવા લાગ્યો.. ત્યારપછી શિલાત હાસોટક, વિજય ચોર સેનાપતિનો ધન ખડગધારી બની ગયો. જ્યારે પણ વિજય ચોરસેનાપતિ ગામ ભાંગવા યાવતુ પશ્ચિકોને મારવા જતો હતો, ત્યાં તે ચિલાત, ઘણી જ કૂવિતસેનાને હd-મવિત યાવતું ભગાડી દેતો હતો, પછી તે ઘન આદિ લઈ, પોતાનું કાર્ય કરી, સિંહગુફા ચોરપલ્લીમાં જદી પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોર સેનાપતિએ ચિલાત તસ્કરને ઘણી જ ચોરવિદ્યા, ચોમંત્ર, ચોમાસા, ચોરવિકૃતિઓ શીખવાડી. પછી વિજય ચોર સેનાપતિ અન્ય કોઇ દિવસે મૃત્યુ પામ્યો. ત્યારે તે 500 ચોરોએ વિક્સ ચોર સેનાપતિનું મોટા-મોય ઋદ્ધિ સહકાર સમૂહથી નીહરણ કર્યું. ઘણાં લૌકિક મૃતકકૃત્યો ક ચાવતું શોકરહિત થઈ ગયા.