________________
૧/-/૧૪/૧૫૪ થી ૧૫૬
૨૦૩
મુંડ થઈને, પ્રવજિત થયા, તો હું જાઉં અને તેતલિપુત્ર અણગારને વંદન-નમન કરી, તે વાત માટે વિનય પૂર્વક વારંવાર ખમાતું. એમ વિચારી ચાતુરળિણી સેના સહિત અમદવન ઉtalનમાં તેતલિઝ અણગર પાસે આવ્યો. વંદન-નમસ્કાર કયાં. તે અર્થ માટે વિનયથી વારંવાર ખમાવી ચાવતુ પપાસના કરી.
ત્યારે તેતવિષમ અમારે કનકkqજ રાજ અને મોટી હર્ષદાને ધર્મ કહો. ત્યારે કનકદેવજ રાજ, તેતલિમ કેવલિ પાસે ઘમ સાંભળી, અવધારી, પાંચ અણુવ્રત · સાત શિthadવાળો શ્રાવક ધર્મ સ્વીકાર્યો, તે શ્રાવક થયો યાવત જીવાજીવનો જ્ઞાતા થયો.
તેતલિપુત્ર કેવલી ઘણાં વર્ષો કેવલિ પયયિ પાળીને યાવત્ સિદ્ધ થયા. - - - x • હે જંબૂ ભગવતે • x • આ અર્થ કહ્યો છે . *
વિવેચન-૧૫૪ થી ૧૫૬ :
હન - પ્રીતિથી, અપધ્યાત-દુષ્ટ ચિંતાવાળો. પાઠાંતરથી દુર્થાત-દુષ્ટ ચિંતાવિષયી કૃ4 * * * કુમારણ-વિરપમારણ પ્રકારથી. ઉવહરઈ-વિનાશ કરવો. ઓપલ-બુટ્ટી થઈ. અલ્લાહ-અધdલ દેખાતું ન હોવું. • x• અતાર-તરી ન શકાય, પુરુષ પ્રમાણથી વધુ તે અપૌોય. આત્મા-પરલોકાદિને શ્રમણો કહે છે, તે અતીન્દ્રિય છતાં શ્રદ્ધેય છે. માત્ર હું જ અશ્રદ્ધેય છું [શેષ કથન સૂધાર્થ મુજબ જાણવું.] - ૪ -
પુરત-જગળ, પ્રપાત-ખાઈ, • x • સાચા સ્પર્શ- અંધકાર, * * * શર-બાણ, તેથી બધે ભય વર્તે છે, તેમ ગણવું. પ્રદીપ્ત-અગ્નિ વડે બળે છે, અરણ-ચાનુNશાંતદાહ * * * * * એ પ્રમાણે બધા ભયાનકવથી, સ્થાનાંતરના અભાવે, તેતલિપુત્ર ! તું ક્યાં જઈશ ? * * * * * છહિય-ભુખ્યો, માયી-વેચક, રહસ્ય-ગુપ્તવ, અભિયુકતસંપાદિત દૂષણ, પ્રચયકરણ-પ્રતીતિ ઉત્પન્ન કરવી. અધ્યપરિશ્રાંત-જવાને અશક્ત. વાહન ગમન • ગાડાદિમાં બેસાડવો. હવન-તરણ. પરમભિયોા -પરાજય કસ્તાને. સહાયકૃત્ય-મિત્રાદિ કૃત્ય.
ભયભીતને પ્રવજ્યા શરણરૂપ કઈ રીતે ? કોપનિગલ્થી ક્ષાંત, ઈન્દ્રિયાદિ દમનથી દાંત, વિષયોમાં સમાદિ નિરોધથી જિતેન્દ્રિય. • x• x• પ્રજિત-સામાયિક પરિણતિ વડે શરીરાદિમાં અનાસક્ત હોવાથી મરણાદિ ભયના અભાવથી. એ રીતે દેવે, અમાત્યને સ્વ વાયા વડે ભયભીતને પ્રવજ્યા શ્રેય છે, તેવું સ્વીકારાવ્યું - x • x • અનુષ્ઠાન દ્વાચી જાણીને, પ્રવજયા સ્વીકાર. સૂત્રનો ઉપાય આ છે -
પ્રાણીઓ પ્રાયઃ ભાવથી ધર્મ ગ્રહણ ન કરે, જ્યાં સુધી તે માનભ્રષ્ટ તેવલીપુત્રની જેમ દુઃખ પામતો નથી.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન-૧૫-“નંદીફળ”
– X - X - X = x = oધે પંદરમું વર્ણવે છે. પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વમાં અપમાનથી વિષયત્યાગ કહ્યો. અહીં તે જિનોપદેશયી છે. •x • x •
• સૂ૫૩ -
ભગતના જે ચૌદમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પંદરમનો એ અર્થ છે?- હે જંબા તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂણભદ્ર ચૈત્ય, જિતરણ રાજા હતો. તે ચંપાનગરીમાં ધા નામે સાવિાહ હતો. તે ઋદ્ધિમાન ચાવતુ અપરાભૂત હતો. - તે ચંપાનગરીના ઈશાનકોણમાં અહિચ્છનગરી હતી, જે ઋદ્ધ-તિમિતસમૃદ્ધ હતી. વર્ણન તે નગરીમાં કનકકેતુ રાજ હતો, તેનું વર્ણન ચંપામાં ધન્ય સાવિાહને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો અભ્યાર્ષિત, ચિંતિત, પાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો . મારે માટે ઉચિત છે કે વિપુલ પણ-ભાંડ-મધ્ય aઈ અહિઝા નગમાં વ્યાપાર માટે જવું આ પ્રમાણે વિચારીને પશ્ચિમાદિ ચાર પ્રકારનો માલ લીધો. ગાડાં-ગાડી સજ્જ કરાઈ, ગાડાં-ગાડી ભય, પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું
હે દેવાનુપિયો ! જઈને ચંપાનગરીના શૃંગાટક ચાવ4 પથોમાં ઘોષણા કરાવો કે - હે દેવાનુપિયો દવા સાર્થવાહ વિપુલ માલ ભરી, અહિછ નગરે વેપારાર્થે જવા ઈચ્છે છે, કે જે કોઈ ચક, ચીરિક, મખડિક, ભિક્ષiડ, પાંડુક, ગોતમ, ગોવતી, ગૃહિમાં, ગૃહિwામચિંતક, અવિરુદ્ધ-વિરdવૃd wવક • કાપટનિ9 આદિ પાખંડ D કે ગૃહસ્થ, વાની સાથે અહિચ્છત્ર નગરીમાં જવા dછે, તેને ધન્ય સાથે લઈ જશે. અળકને છત્ર, અનુપાનને ઉપનાહ, અકુંડને કુંડિક, ચોદન રહિતને પચ્ચોદન અને આપોપકને પોપ આપશે. માર્ગમાં જે પડી ો, ભન કે ણ થઈ જશે, તેને સહાય આપશે. સુખે સુખે અહિચ્છા પહોંચાડશે. બે-wણ વખત આવી ઘોષણા કરાવી, મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરો યાવતુ ઘોષણા કરી કે - હે ચંપાનગરી નિવાસી ભાવાનો ! ચફ આદિ યાવતુ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે કૌટુંબિકોની ઘોષણા સાંભળીને ચંપાનગરીથી ઘણાં ચક રાવત ગૃહસ્થો ધન્ય સાવિાહ પાસે આવ્યા. પછી ધન્યએ તે ચરક સંદિ ગૃહસ્થોને
કને છત્ર યાવતું મોદન આપ્યું. કહ્યું કે તમે અંતગરી બહાર અંગોધાનમાં મારી રાહ જોતાં રહો. ચારે તે યસ્કો અાદિ, ધન્ય સાuિnd આમ કહેતા રાવતું રાહ જોતાં રહે છે.
ત્યારપછી ધન્ય સાવિાહ, શોભન તિથિ-કરણ-નામમાં વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યા. મિx, જ્ઞાતિઅમંગા. ભોજન કરાવ્યું. તેમને પૂછીને ગાડાંગાડી જેડાવ્યા. ચંપનગરીથી નીકળે છે. બહુ દૂર પડાવ ન કરતાં, મામિાં વસતા-વસતા, સુખેથી વસતિ અને પ્રાતરાણ કરતા અંગ જનપદની મદયેથી
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ