________________ 1/-/18/208 થી 210 રષષ ફૂટ-તુલા વ્યવસ્થા પત્રાદિને અન્યથા કરૂા. સાઈ-અવિથંભ, આનો સંપ્રયોગ-પ્રવર્તન, નિસ્સીલ-શુભ સ્વભાવ ચાલ્યો જવો, નિવ-અણુવ્રત સહિત, નિર્ગુણ-ગુણવતરહિત, નિપચ્ચખાણ પોસહોવવાસઅવિધામાન પરુપી આદિ પ્રત્યાખ્યાન અસતુ પર્વદિત ઉપવાસ. - 4 - ઘાત-પ્રહાર, વધ-હિંસા, ઉચ્છાદન-જન્મતાં જ વિચ્છેદ, અધમકતુ-પાપપ્રધાન, કેતુ-ગ્રહ વિશેષ, દ્વિપદાદિ સવોના ક્ષયને માટે કેતુગ્રહની માફક સમુસ્થિત. બનગરેપનિર્ણત-બ્લોક મુખેથી નિકળેલ, યશ-વ્યાતિ. સર-વિક્રમી. દઢપહારી-ગાઢ પ્રહાર, શબ્દવેધી-શબ્દને લક્ષ કરીને વિંધનાર, ગ્રંથિભેદક-ન્યાસક અન્યથાકારી અથવા જે ગ્રંથીને છેદે છે. સંધિ છેદક-ઘરના ભીંતની સાંધ વિદારનાર, ક્ષાબખાનકસાંધા છોડીને ભીંતને કાણી કરે છે. અણધારય-ત્રણ ચહ્નિ વ્યવહરદેય દ્રવ્યના ધારક, અંડરક્ષા-દંડપાશક, છિન્ન-હાથ આદિ, ભિન્ન-નાસિકાદિ, આહત-દંડાદિ વડે, કુડંગ-વંશાદિ ગહન, તેની જેમ જે દુર્ગમત્વથી રક્ષાર્થે આશ્રયણીયત્વના સાધર્મથી. નિત્યાણ-સ્થાનભ્રષ્ટ, અગઅસિલસ્ટિંગાહિ-આગળથી ખગ, લાકડી પકડનાર. અલ-અદ્ધ. માઈ-રીંછાદિના વાળ યુકત હોવાથી કોમળ, ગોમુહી-ગોમુખ વત્ છાતીને આચ્છાદન કરવા કરાયેલ. ફલક-છૂક. - x - નિકૃષ્ટ-મ્યાનથી બહાર કરાયેલ તલવાર, અસંગત-ખંભે રહેલ તૂણ-શરમ, અર, સજીવ-કોટિ આરોપિત પ્રત્યંચા, સમક્ષિપ્ત-છોડવા માટે ખેંચેલ બાણ વડે. સમુલાસિય-પ્રહરણ વિશેષ, ઓસારિયપ્રલંબીકૃત, ઉરુ-જંઘા, તુતૂર્ય. - x - સૂત્ર-૨૧૧,૨૧૨ - [11] ત્યારપછી તે ધન્ય સાર્થવાહ, પોતાના ઘેર આવ્યો. પછી ઘણું જ ધન-કનક અને સંસમા પુત્રીનું અપહરણ થયું જાણીને મહાઈ પ્રાભૃત લઈને નગરસક પાસે ગયો, તે મહાઈ ભેંટણું યાવતું આપ્યું અને કહ્યું - હે દેવાનુપિયા ચીલાત ચોર સેનાપતિ, ચોરપલ્લીથી અહીં પo૦ ચોર સાથે શીઘ આવીને મારું ઘર લુંટી, ઘણું ધન-સુવર્ણ અને સુસુમા કન્યાને લઈને ચાવતું ચાલ્યો ગયો. હે દેવાનુપિય! હું સંસમાં કન્યાને પાછી લાવવા ઈચ્છ છું. તે વિપુલ ધન-કનક તમ સંસમાં યુમી મારી. ત્યારે નગરરક્ષકે ધન્યની વાત સ્વીકારી. પછી દ્ધ યાવતુ આયુધ, ઉપકરણ લઈને મોટા-મોટા ઉત્કૃષ્ટ યાવતું સમુદ્રના રવ રૂપ અવાજ કરતાં રાજગૃહથી નીકળે છે, ચિલાત ચોર તરફ જાય છે. પિલાત સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે નગર રાકે, ચિલાત ચોર સેનાપતિને હત-મથિત ચાવતુ પરાજિત કરી દીધો. ત્યારપછી તે પoo ચૌર, નગરરક્ષક વડે હત-મથિત ચાવત પરાજિત થઈને, તે વિપુલ ધન-કનકને ફેંકીને, ચારે તરફ વિખેરીને, બધી દિશામાં ભાગી ગયા. ત્યારે તે નગર રક્ષક તે વિપુલ ધન-સ્કનક લઈને રાજગૃહે આવ્યો. ત્યારપછી તે ચિલાત, ચોર રમૈન્યને નગરક્ષક વડે હત-મથિત થયેલ 256 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જોઈને યાવતુ ભયભીત-ત્રસ્ત થઈને સુસુમાકન્યાને લઈને એક મોટી ગામિક, લાંબા માપવાળી અટવીમાં પ્રવેશ્યો. ત્યારે ધન્ય સાવિહે, સુસુમાકન્યાને ચિલાત દ્વારા અટવીના મુખમાં લઈ જવાતી જોઈને, પાંચે પુwો સાથે, પોતે છઠ્ઠો, સMદ્ધ-બદ્ધ થઈને ચિલાતના પાદ માર્ગે જાય છે, ગર્જના-હક્કારપુકા-તર્જના-ઝાસ કરતો કરતો તેની પાછળ જાય છે. ત્યારે પિલાતે ધન્ય સાવિાહને પાંચ પુત્રો સાથે, તે છઠ્ઠો, જpyબદ્ધ થઈને પાછળ આવતો જોઈને નિસોનાદિ થઈ ગયો, જ્યારે સંસમાનો નિર્વાહ કરવા અસમર્થ થયો, ત્યારે શ્રાંત-iાંત-પરિશાંત થઈને નીલોત્પલ તલવાર કાઢીને સંસમાનું મસ્તક છેદી નાંખ્યું, તે લઈને, તે યામિક અટવીમાં પ્રવેશ્યો. પછી તે આગામિક અટવીમાં તરસથી અભિભૂત થઈને દિશાભષ્ટ થઈ ગયો. સીંગફા ચોરપલ્લિમાં પહોંચતા પહેલાં જ મૃત્યુ પામ્યો. હે આયુષ્યમાન્ ! શ્રમણો ! યાવત દીક્ષા લઈને આ દારિક શરીર, જે વમન કરતું યાવત્ વિદkસણ ધર્મના વર્ણ હેતુ યાવત્ આહાર કરે છે. તે આ લોકમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવકથી હેલણા પામી યાવત ચિલાત ચોરની જેમ સંસારમાં ભટકશે. ત્યારપછી ધન્ય સાર્થવાહ, પાંચ પુત્રો સાથે, પોતે છઠ્ઠો શિલાતની પાછળ ધડતાોડતા ભૂખ-તરસી ગ્રાંતમતાંત-પરિતાંત થઈને, ચિલાત ચોર સેનાપતિને પોતાના હાથે પકડવા સમર્થ ન થયો, ત્યારે ત્યાંથી પાછા ફરી, સંસમાં કન્યાને, ચિલાતે જીવિતથી રહિત કરેલી ત્યાં આવે છે. સંસમાં મીને ચિલાતે જીવિતથી રહિત કરેલી જોઈને, કુહાડાથી કાપેલ ચંપકવૃક્ષની માફક ધડામ કરી પડ્યો. ને ત્યારપછી તે ધન્ય સાવિાહ, પાંચ પુત્રો સહિત પોતે છઠ્ઠો આad થયો, આકંદન-વિલાપ-કુહકુહ કરતો મોટા-મોટા અવાજે રડવા લાગ્યો, તે ઘણાં સમય સુધી આંસુ વહાવવા લાગ્યો. ત્યારપછી તે ધન્ય, પાંચ પુત્રો સાથે પોતે છઠ્ઠો, પિલાતની પાછળ તે અામિક અટવીમાં ચોતરફ દોડdi ભુખ-તરસથી પીડિત થઈનઅગામિક અટવીમાં ચોતરફ પાણીની માગણા-ન્ગવેષણ કરી, કરીને ગ્રાંત-તાંત-પતિખિન્ન થઈને, તે અંગામિક અટવીમાં પાણીની માગણ-ગવેષણા કરતાં, પાણીને ક્યાંય ન મેળવી શક્યા. ત્યારે પાણીને ન મેળવીને જીવિતથી રહિત થયેલ સુસુમા પાસે આવ્યા. મોટા પુત્રને બોલાવીને કહ્યું - હે પુત્રી સુસુમા કન્યાને માટે શિક્ષાત ચોરની પાછળ ચોતરફ દોડતા, ભુખ-તરસથી પીડિત થઈ, અગામિક અટવીમાં જળની માર્ગણા-ગવેષણ કરતા, જળને પામી ન શકા, પાણીને પીધા વિના, રાજગૃહ પહોચી નહીં શકીએ. હે દેવાનુપિયો ! તો તમે મને જીવિતરહિત કરી, માંસ અને લોહીનો આહાર કરો. તે આહાર વડે સ્વસ્થ થઈને, પછી આ અગામિક અટવીને પાર કરી, રાજગૃહ પહોંચી, મિત્ર-જ્ઞાતિકાદિને મળશે તથા અર્થ-ધર્મ-પુણ્યના