________________
૧/-/3/૫
ક અધ્યયન-3-અંડ ૬
— xxxx o હવે ત્રીજું અંડક' નામ અધ્યયન. તેનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે - તેમાં આસક્ત, અનાસક્તના દોષ-ગુણ કહ્યા. * * અહીં શંકિત અને નિ:શંકના દોષગુણ કહે છે. સંયમશુદ્ધિના જ હેતુભૂત સમ્યકત્વશુદ્ધિ વિઘેય-પણે ઉપદેશાય છે. તે સંબંધે આવેલ સૂક્ષ્મ
ભાવના છે શ્રમણ ભગવત મહાવીર જ્ઞાતાધામકથાના બીજ અધ્યયનનો આ અર્થ કહો, તો ત્રીજ અધ્યયનનો અર્થ શું છે?
હે ભૂા તે કાળે, તે સમયે ચંપાનગરી હતી - વર્ણન. તે ચંપાનગરીની બહાર ઈશાન દિશામાં સુભૂમિભાગ ઉધાન હતું. તે સર્વઋતુક... સુરમ્ય, નંદનવન સમાન સુખકારી, સુગંધયુકત અને શીતલ છાયાણી વ્યાપ્ત હતું.
તે સુભૂમિભાગ ઉધાનની ઉત્તરે એક દેશમાં માલુકાકચ્છ હતું - વર્ણન. તેમાં એક ઉત્તમ મસુરીએ પુટ-પયfપગત-પિડતમાન શત વણ-નિવણ-નિરપહdપોલી મહી પ્રમાણ બે ઉડાને જન્મ આપ્યો. આપીને પોતાની પાંખના વાયુથી સંરાતી, સંગોપતી રહે છે.
- તે ચંપાનગરીમાં બે સાવિાહ-પુત્ર રહેતા હતા. તે આ - જિનદત્તપુત્ર અને સાગરદતપુx. તે બંને સાથે જમ્યા. સાથે મોટા થયા, સાથે ધૂળમાં રમ્યા, સાથે વિવાહિત થયા. તેઓ અન્યોન્ય અનુરકત-યાનુdd-છંદાણુવત-હદયનું ઇચ્છિત કાર્ય કરનારા, પરસ્પરના ઘરોમાં કૃત્ય, કરણીય, અનુભવતા વિચરતા હd.
• વિવેચન-પ૫ :
સૂબ સરળ છે. વિશેષ આ • પધ્ધ૩૬ - વસંતાદિ સર્વે ઋતુઓ, તેમાં પુષ્પાદિ વનસ્પતિનો સમુદભવ છે, ક્યાંક મોડા દેખાય છે. સર્વ ઋતુક પુષ્પ-ફળથી સમૃદ્ધ. તેથી જ સુરમ્ય. નંદનવન-મેરનું બીજું વન, તેની જેમ શુભ કે સુખ સુગંધી અને શીતળ છાયા વડે વ્યાખ પુષ્ટ ઉપયિત, પર્યાયિ-પ્રસવકાળ ક્રમથી આવેલ. પિટચોખાનો લોટ, ઉંડી-પિંડી, તેની જેમ સફેદ. નિર્વાણ-વ્રણરહિત, નિરુપહત-વાયુ આદિથી અનુપહત ભિન્ન વચ્ચે પોલા, તે મુકી પ્રમાણ હતા. મયૂરીના અર્ધા કુકડીના ઇંડા નહીં. - સંરક્ષયની-પાળે છે, સંગોપાતી-સંગોપન કરે છે, સંવેટયંતી-પોષે છે. તેઓ એક દિવસે જ જમેલા, સાથે જ વૃદ્ધિ પામેલા, સમાન બાળભાવવથી સાયે ધૂળમાં મેલ, સમાન ચૌવન આરંભત્વથી એક અવસરે જાતકામવિકારતાથી પોત-પોતાની પનીને તેવી દષ્ટિ વડે જોતાં અથવા અન્યોન્યના ગૃહદ્વારને સાથે જોતાં, તેમાં પ્રવેશવાના સ્વભાવવાળા, પરસ્પર અનુરાગી-સ્લેવાળા, પરસ્પર અનુસરતા, અભિપ્રાયને અનુસરનારા (ઈત્યાદિ બંને મિત્રો) હતા.
• સૂત્ર-પ૬, -
(પ) ત્યારે તે સાવિાહ ો કોઈ સમયે મહા. એક ઘરમાં આવી સાથે બેઠા અને આવો પર વાતલિાપ થયો કે હે - દેવાનુપિયા આપણને જે સુખ,
૧૦૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દુઃખ, વચા, વિદેeiાન પ્રાપ્ત થાય, તેનો આપણે એકબીજા સાથે વિહિ કરવો. એમ વિચારી બને એ આવો સંકેત પરસ્પર સ્વીકાર્યો. પછી પોત-પોતાના કાર્યમાં લાગી ગયા.
પિ] તે ચંપાનગરીમાં દેવદત્તા ગણિકા રહેતી હતી. તેણી આય યાવતુ ભોજન-પાન યુક્ત હતી. તેણી ૬૪ષ્કળમાં પંડિતા, ગણિકાના ૬૪-ગુણોથી યુકત ર-વિરોષ ફીડામાં રમમાણ, ર૧-રતિગુણ પ્રધાન, પુરષોપચાર કુશાળ, સુપ્ત નવે અંગ જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષામાં વિશારદા, શૃંગારગૃહવતું, સુંદર વેશવાળી, સુંદર ગતિ-હાસ્ય આદિમાં કુશાળ, ઉંચી વાવાળી, સહરાલંભી હતી. રાજ દ્વારા તેને છા-ચામર-બાલ વિંઝણો અપાયેલ હતો. કણીરથ ઉપર આરૂઢ થનારી અને ઘણી હજરો ગણિકાનું આધિપત્ય કdી વિયdી હતી.
ત્યારે તે સાર્થવાહ ોએ અન્ય કોઈ દિવસે મધ્યાહુ કાળે ભોજન પછી આચમન કરી, ચોખા થઈ, પરમ શુચિભૂત થઈ, ઉત્તમ સુખાસને બેસી આવો પર કથા-સમુKHપ કો કે - આપણે માટે છે દેવનુપિય? એ શેયર છે કે કાલે ચાવ4 વિપુલ આશનાદિ તૈયાર કરાવી, તે વિપુલ આશનાદિ, ધૂપ-પુષગંધ-વા લઈને. દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની ઉધાન શોભાને અનુભવતા વિચરીએ. એમ કહી-પરસ્પર આ વાતને સ્વીકારી.
પછી કાલે પ્રભાત થતાં કૌટુંબિક પુરોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જાઓ, વિપુલ આશનાદિ તૈયાર કરાવો. તે વિપુલ આશનાદિ તથા ધૂપ-પુષ્પ લીને સુભૂમિ ભાગ ઉધાનમાં નંદા પુષ્કરિણીએ જાઓ. ત્યાં સમીપમાં ખૂણા મંડપ તૈયાર કરાવો. પછી પાણી છાંટી, સાફ કરી, લીંપણ કરી, સુગંધ યાવ4 યુકત કરો. ત્યાં અમારી રાહ જોતાં ઉભા રહો યાવ4 થી રાહ જોતાં ઉભા રહે છે.
ત્યારપછી સાર્થવાહ પુખો ભીજી વખત કૌટુંબિક પક્ષોને બોલાવે છે, બોલાવીને કહ્યું - જલ્દી સમાન બુર અને પૂંછડાવાળા, સમ હિતિ તિષ ગ્ર શીંગડાવાળા, ચાંદીની ઘંટડીવાળા, સ્વર્ણ જડિત સુતી દોરીની નાથથી બાંધેલા, નીલકમલ કલંગી યુકત, શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડેલ, વિવિધ મણી-રતનસુવર્ણ ઘટીના સમૂહથી યુકત શ્રેષ્ઠ લક્ષણી ય થાઓ. તેઓ પણ તેવો જ આ લાવે છે.
પછી તે સાર્થવાહ ો લ્હાયા યાવત્ અલંકૃવ શરીર થઈ રથમાં આરૂઢ થયા. પછી દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. આવીને તે થમાંથી ઉતરીને દેવદત્તાના ઘરમાં પ્રવેશ્યા. પછી તે દેવદત્તા તેમને આવતા જોઈ, હર્ષિત થઈ, આસનથી ઉભી થઈ, સાત-આઠ પગલાં સામે ગઈ, જઈને છે. સાયવિાહ પુત્રોને આમ કહ્યું - આગમન પ્રયોજન કહો.
ત્યારે તે સાર્થવાહ પpોએ દેવદત્તાને કહ્યું - અમે તારી સાથે સુભૂમિભાગ ઉધાનની શોભા અનુભવતા વિચરવા ઈચ્છીએ છીએ. ત્યારે તે દેવદત્તા તે બંનેની આ વાતને સ્વીકારીને, નાન-મંગલ કાર્ય કરી યાવતું લખી સમાન