________________
૧-૯/૧૨૩ થી ૧૪૦
૧૩
૧૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
તે શૂળી ચઢેલ પરણે તે માર્કદી પુત્રોને કહ્યું - આ પૂર્વ દિશાના વનખંડમાં શતક યક્ષનું યક્ષાયતન છે, ત્યાં રૌલક નામે અશ્વરૂપધારી યક્ષ વસે છે. તે લક યક્ષ ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં આગત સમય અને પ્રાપ્ત સમયમાં મોટા મોટા શબ્દોથી કહે છે કોને શું? કોને પાળું? તો તમે પૂર્વીય વનખંડમાં જઈ, શૈલક યક્ષની મહાર્ણ પુષ્પોથી અર્ચના કરો. યક્ષને ણે પડીને, અંજલી જોડી વિનયથી સેવતા ત્યાં રહેશે. જ્યારે તે લક યક્ષ આગ સમયે - પ્રાપ્ત સમયે એમ કહે કે કોને ? કોને પાળું ? ત્યારે તમે કહેશે કે અમને તારો, અમને પાળો. લકયક્ષ જ તમને રન્નાદ્વીપદેવીના હાથમાંથી સ્વહd છોડાવશે, અન્યથા તમારા શરીરને શું આપત્તિ આવશે ? તે હું જાણતો નથી.
[૧૨] ત્યારે તે માÉÉીપુત્રો, તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી શિઘ-ચંડ-ચપલ-વરિત વેગથી પૂર્વ વનખંડમાં આવી, પુષ્કણિીમાં આવ્યા. તેમાં ઉતર્યા, જળક્રીડા કરી, કરીને ત્યાં જે કમળ હતાં યાવતું તે લીધા, લઈને રૌલકયtના ચહ્નાયતને આવ્યા. જોતાં જ પ્રણામ કર્યા, મહાઈ પુણોથી અર્ચના કરી, કરીને યક્ષને ણે પડી, સેવા કરતા અને નમન કરતા પર્યાપાસવા લાગ્યા. ત્યારે શૈલજ્યક્ષે નિયત સમયે કહ્યું -
કોને તરું? કોને પાળું ? ત્યારે માર્કદી પુત્રો ઉભા થયા, બે હાથ જોડીને કહ્યું - મને તારો, મને પાળો. ત્યારે તે શૈલક ચો, માર્કદીપુત્રોને કહ્યું - હે દેવાનુપિયો ! તમે મારી સાથે લવણસમુદ્રની મધ્યે જતાં હશો, ત્યારે તે પાપીચંડ-રુદ્રા-ક્ષુદ્રા-સાહસિકા ઘણાં જ કઠોસ્કોમળ, અનુકૂળ-પ્રતિકૂળ, શૃંગાક અને કરણ ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. જો તમે રક્તદ્વીપદેવીના આ અનો આદર કરશો-જાણશો કે અપેક્ષા કરશો, તો હું તમને પીઠ ઉપરથી પાડી દઈશ. જો તમે રક્તદ્વીપદેવીના અર્થનો અાદર નહીં કરો, જાણશો નહીં, અપેક્ષા નહીં કરો, તો હું તમને રનદ્વીપદેવીના હાથથી, મારા હાથે છોડાવીશ.
ત્યારે તે માર્કદીયુગોએ શૈલક ચક્ષને કહ્યું - હે દેવાનુપિય ! તમે જે કરશો, તે ઉપરાત-વચન-નિર્દેશમાં રહીશું, ત્યારે તે શૈલક યક્ષે પૂર્વ દિશામાં જઈને વૈકિય સમુદ્ધાત કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે, બીજી-ત્રીજી વખત પણ વૈક્રિય સમઘાત કરીને, એક મહા અશ્વનું રૂપ વિકુનને, તે માર્કદીપમોને આમ કહ્યું - ઓ માર્કદીકો. મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યારે તે માર્કદીકો હર્ષિત થઈ શૈલક યાને પ્રણામ કરીને તેની પીઠ ઉપર બેઠા. ત્યારે લકે, તેમને બેઠેલા જાણીને આકાશમાં સાત-આઠ તાડ પ્રમાણ ઉંચે ઉડ્યો, ઉડીને તેવી ઉછૂટ-વરિત-દેવગતિથી લવણસમુદ્ર મધ્યેથી જંબૂદ્વીપમાં, ભરત ફોગમાં, ચંપાનગરી તરફ જવાને નીકળ્યો.
[૧૫] ત્યારે તે રતનદ્વીપદી, લવણસમુદ્રને એકવીશ ચક્ર લગાવી, જે ત્યાં તૃણાદિ હતા, તેને દૂર કર્યા. પછી ઉત્તમ પ્રસાદે આવી. તે માર્કદીપુત્રોને પ્રાસાદમાં ન લેતા, પૂર્વના વનખંડમાં ગઈ ચાવ4 ચોતરફ માણા-ગવેષણા કરે છે. તે માર્કદીની ક્યાંય યુતિ આદિ પ્રાપ્ત ન થતા, ઉત્તરી અને પશ્ચિમીમાં [14/12]
યાવતુ ન જોતાં, અવધિજ્ઞાન પ્રયોજ્યુ. તે માર્કદીપુત્રોને રૌલકની સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ્ચેથી પસાર થતાં જોયા.
જોઈને, ક્રોધિત થઈને, અતિ ખગ લઈને સાત-આઠ ચાવતુ ઉંચે ગઈ, તેવી ઉત્કૃષ્ટ ગતિથી માકંદીપગો પાસે આવી. આવીને બોલી – ઓ માર્કદીકો : અાર્શિતને પ્રાર્થનારા! તમે મને છોડીને શું શૈલયક્ષ સાથે લવણસમુદ્ર મણે થઈ જઈ શકશો ? આટલું જda છતાં, જો તમે મારી અપેક્ષા રાખશો, તો તમે જીવતા રહેશો ? ને મારી અપેક્ષા નહીં રાખો તો તમને આ નીલોત્પલ-ગવલ તલવાર વડે ચાવત તમારું મસ્તક કાપીને ફેંકી દઈશ.
ત્યારે તે માર્કદીપો રદ્વીપ દેવી પાસે આ અર્થ સાંભળી, સમજી ભયમાસ-ઉદ્વેગ-ક્ષોભ-સંભાત પામ્યા વિના, સનસ્ક્રીપદેવીના આ અર્થનો આદર ન કોં, ન જાણું, અપેક્ષા ન કરી. આદર ન કરતાં, ન જાણતાં, ન અપેક્ષા કરતા, શૈલક યક્ષની સાથે લવણસમુદ્ર મધ્ય થઈને ચાલ્યા.
ત્યારે તે રનહીપદેવી, તે માર્કદીકોને જ્યારે પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા ચલિત-gી-વિપરિણામિત-લોભિત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે મધુમૃગારીકરણ [અનુકૂળ] ઉપસર્ગોથી ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. ઓ માર્કદીપુત્રો
જ્યારે તમે મારી સાથે હસ્યા, રમ્યા, ચોપાટ રમી, ક્રીડા કરી, ઝુલે ઝુલ્યા, રતિકીડા કરી, બધું ન ગણકારીને તમે મને છોડીને રૌલક સાથે લવણસમુદ્ર મળે થઈ જઈ રહ્યા છો ?
ત્યારપછી તે રક્તદ્વીપદેવી, જિનરક્ષિતના મનને અવધિજ્ઞાન વડે જોયું, જોઇને કહ્યું - હું નિત્ય જિનહિત માટે અનિષ્ટ આદિ હતી અને જિનપાલિત પણ મને નિત્ય અનિષ્ટાદિ હતો. પણ જિનરક્ષિતને હું નિત્ય ઈષ્ટ અાદિ હતી અને જિનરક્ષિત પણ મને ઈસ્ટ આદિ હતી. જે જિનપાલિત, મને રૂદન-કંદનશોક-તિપણ-વિલાપ કરતી, મારી પરવા કરતો નથી. જિનરક્ષિત! તું પણ મારી યાવતું પરવા નથી કરતો ?
[૧૬] ત્યારે તે ઉત્તમ નહીપની દેવી અવધિ વડે જિનરક્ષિતના મનને જાણીને, તેના વધના નિમિત્તે બીજી વાર બોલી.
| [૧] તેલયુકd, લીલા સહિત વિવિધ પૂવસ મિશ્રિત, દિવ્ય, નાસિકા અને મનને તૃપ્તિદાયી, સર્વઋતુક યુપવૃષ્ટિ કરતી –
[૧૮] વિવિધમણિ, સુવર્ણ, રન, ઘંટિકા, ઘુંઘરુ, ઝઝર, મેખલા, આ આભુષણના શબ્દોથી, દિશા-તિદિશાને પૂરતી તે દેવી આમ બોલી -
[૧ર૯] હે હોલ! વસુલ! ગોલ! નાથ ! દયિતા પિયા રમણ ! કાંતા સ્વામી નિર્ગુણ નિસ્થw! ત્યાન ! નિકૃપા અકૃતજ્ઞ! શિથિલ ભાઈ ! નિર્લજ્જા રક્ષા કરણ! મારા હૃદયરક્ષક જિનરક્ષિત
[૧૦] મને એકલી, અનાથ, અબાંધવ, તમારી ચરણ સેવનારી, અધીખ્યાને છોડીને જવું તારે યોગ્ય નથી. હે ગુણશંકર / હું તારા વિના ક્ષણભર પણ જીવિત રહેવાને સમર્થ નથી.