Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ બાલાવબોધ છે ૧૪ મેરુસુંદરગણિ તે શ્રી પુષ્પમાલાતણે બાલાવબેધ વિવર્ણ કરે. કિસ છે તે વાચનાચાર્ય. રત્નમૂર્તિગતિ ગુણતણું મંદિર છે. કિસી છે તે પુષ્પમાલા વિવૃત્તિ. બાલમૂર્ખના અવધ જાણિવાને કારણ છે. આ બાલાવબંધના આરંભમાં લેખક પિતાને માટે “હુને પ્રવેગ કરે છે, જે અન્યત્ર જન પરંપરામાં ભાગ્યે જ જોવા મળે છે. અંત - ઈતિશ્રી ખરતરગચ્છ વા૦ રત્નમૂર્તિશિષ્ય વાન મેરુસુંદરગણિ વિરચિતે પુષ્પમાલા બાલા(વ)બેધ સંપૂર્ણ. સકલ પંડિતશ્રી પં. શ્રી કાંતિવિજયગણિ શિષ્ય નાયકેન લિપીકૃતાં. પં. શ્રી પ્રેમવિગણિ વાચનાર્થે સંવત ૧૭૯૧ વર્ષે કાતિ વદિ ૧૧ ૨ ગ્રામ ધૂનાતટ મળે લેખક દિન ૫૦ મળે. - અહી લિપિકાર નોંધે છે કે એણે પચાસ દિવસમાં આ હસ્તપ્રત લખી. સામાન્ય રીતે સવારે કે સાંજે હસ્તપ્રતનું લેખન પૂરું થયું તેનો ઉલ્લેખ મળે છે પરંતુ કુલ કેટલા દિવસમાં હસ્તપ્રત લખાઈએ આ ઉલેખ ોંધપાત્ર ગણાય. ૧૪૮ પત્રની આ હસ્તપ્રત હેવાથી દિવસના ત્રણ પાનાં લખાયેલાં ગણાય. આ લેખનકાર્ય કરનાર જૈન સાધુ હેવાથી અને તેઓ દીવાને ઉપયોગ કરતા ન હોવાથી દિવસના આટલા પત્ર લખ્યા હશે. ૩. ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર - બાલાવબોધઃ . મધ્યપ્રદેશમાં આવેલા માંડુ અથવા માંડવગઢમાં ઉપાધ્યાય મેરુસુંદર વિ. સં. ૧૫૨૫ વૈશાખ સુદી ૫ ના રોજ આ બાલાવબેધની રચના કરી. એમણે શ્રી તરુણપ્રભાચાર્ય કૃત બાલાવબોધ અનુસાર ની રચના કર્યાની નેધ મળે છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં (કમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74