Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૫૬ 6 બાલાવબેધ
એ શ્રી અજિત-શાંતિ સ્તવનની વૃત્તિ ગોવિંદાચાર્યો કીધી છઈ, શ્રી વર્ધમાનસૂરિની પ્રાર્થના લગી. તિ પંડિત – જનનઈ ગ્ય છઈ. પરં મંદ= મુગ્ધ – જનના અવધ – ભણી શ્રી ખરતર-ગછિ શ્રી જિનચંદ્ર સૂરિ પટ્ટ-પ્રવર વિજ્યમાન ગુરૂ શ્રી જિનચંદ્રસૂરિનઈ આદેશિ વા. રત્નમૂર્તિગણિ – શિષ્ય વા. મેરુસુંદર – ગણુઈ શ્રી અજિતશાંતિ સ્તવ – બાલાવબોધ કીધી. તેહ કરતાં જિ પુણ્ય હુઈ તિણિ કરી મુઝ, સંઘ, સવિ- હું નઈ કલ્યાણ હુઉ. ઇતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ સમાપ્ત.
[ લિપિકાર – પ્રશસ્તિ ] સંવત ૧૬૦૩ વર્ષે આ જ વદિ નવમી શુભદિને શ્રી અલવર મથે લિખિત લેખક ગોરા.
લિખાપિત હષિ મંદા આત્મ-અધ્યયનાથે શ્રી ગ્રંથાગ્ર ૪૫૦ લેક સંખ્યા અક્ષર ગિણનયા. ભદ્રમતુ
છે શુભ ભૂયાત્ શ્રી શ્રમણ સંઘસ્ય. કલ્યાણમતુ શ્રી છે
૨
-
- -

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74