Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
બાલાવબોધ ૦ ૫૫ નાથનઉ ચિત્ય મરુદેવા – સ્વામિની–કન્ડઈ. એકદા શ્રી નેમિનાથનઉ ગણધર નદિષેણ તીર્થયાત્રાઇ આવિ8 હૂતઉં. તિહાં એ અજિત – શાંતિજિન – સ્તવનની રચના કીધી. એતલા જિ લગઈ એહના મહાતમ્યની આગિલી બિ ગાહ અનેરે બહુશ્રુતે કીધી, તે વખણાઈ છઈ. (૩૭)
પવિત્ર શાકમાલિશ સંવરજીfu અવરણ મળati सोअव्यो सम्वेहिं, उवसम्ग निवारणो एसो ॥ ३८ ॥
પખિય. પાખી ચઉમાશે. ચઉમાસઉં, સંવછારિ૦ સંવછરી પડિકમણાની રાત્રિઈ, અનઈ દિયહે ય૦ દિવસનઈ પડિકમણુઈ, સેય સાંભલિવીં, સસિં૦ સગઈ સંઘઈ, જિણિ કારણિ એ સ્તવન સમસ્ત ઉપસર્ગ - નઈ નિવારણહાર. કિમ? એકદા રાજગૃહી નગરિ મરુપદ્રવ ઊપનઈ ગુરૂ વિનવ્યા સંઘિ – “ભગવન! નગરિ રેગિઈ. સંતાપ્યઉં,” પછઈ ગુરે શ્રી અજિત-શાંતિ–સ્તવ ત્રિકાલ – ગુણવઉ દીધઉં, મરુકે પદ્રવ ગયઉ, શાંતિ ઊપની તેહ ભણું કહિઉં (૩૮).
નો ઘ ઘરે જ નિકુorg, ૩મો જાહૃતિ અતિ-વંતિ-થઘં . न हु हुंति तस्स रोगा, पुव्वुप्पन्ना वि नासंति ॥ ३९ ॥
જે પહેઈ, જો આ નિસુણઈ સાંભલઈ ઉભઉ૦ ઉભય – કાલ = પ્રભાત – સંધ્યા – સમઈ, અજિય – સંતિક અજિતશાંતિ સ્તવન. નવિ હૃતિસ, તે પુરુષનઈ રોગ ન હૂઈ, અનઇ પૂર્વોત્પન - પૂર્વહિં જે ઊપના છઈ રેગ તેવી જાઈ = નાસઈ. તેહ ભણુ સદાઈ સ્તવન ગુણિવઉં. (૩૯)
૧. મહાતપની આ૦ ૨. સંતાપઉ આર ૩. ગાથા ૩૯ પછી આ પ્રતિમાં “ઈતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ : સમાત” એવી નેંધ છે. -

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74