Page #1
--------------------------------------------------------------------------
________________
Ramanान गस्वत्यः ममहत्यनिननिस्वारअमरस्वती वानिमियतम्यार्थीमांतर जिवंनियमानय ॥ Tana|मालपमतमगया जयगुरुमतियणकरदाalayaRणिश्याम गाहा जतिश निननामाबाद उत्ताधकराताका
मजा अयमननियकहीयजीतासर्वकप्तामधलाईनयतकदा पनन्यादाणमकम्मायाप्रतीवमराममा इलाय परामवनयापन्नतावीथरावाहासातनयनातायनश्चमायामाचकािसालमत्ताकरताकासमत एसबसमयपार पमतकदीयजपचाम्पायगया मर्चसगलाईएयकढीयामनश्यामापवनइनान्धवार पचापागवामयारयशनकभीजमनायजिता aasादमकवानचयरुसागकरजयदाय इनरतिशुरुग्रजतिपनेर
गावदनाकरणदारादाविनिपवादाविकदीदवाव परजिसमातियणवयामिनमकर,
रक्षायम
गुलनावानदंतवविधलानिमालमहावतस्वममदयमावधा मामिसादहसम्व.गादा गयकीयगय पलकहताविधतावनवशासनतावयाला Atm
यातवदहनदिवाणकवनदातरवारवासादयस्पतरपचविलकहाविसीमेनन तपताणकर नम्बल सावधजहन बलानियमयभारतिमहामारप्रताबदिमाशनदनमा धासामनापy बलातरकरासाचादाममतकदागवताचाघजीवाभावापिसाटे सेऽरकप्पमतीशमघवावयमलणसा यागमता नामाचा जयंसलिएRमिलामा सर्वसगनावियमानकमधकाऊपनाजरकातहगाएत
.
वाचकामससंदरकृत
बाडावाबाध
बजतहाभारतsasशादियाउमाससमरिगाईपदिश्यय सेवासंमिश्वसनियाm पम पूरा धनिकयउभामेवउमारा संबरिसंघकसडिकमरणानौराविधादियक्ष्य दियमन डिकमणलाय.श्पसंसलिवउंससिंसासमंजकारणारशरनमायन
भारमरुकायदवस4:सवातशामगिरनगरका सामान सर श्रीकाल तातिसदिकालयपदउदी सरुकापडाधडपदारतका
समापटममायामा) सारलाईउन अनयुकाम प्रनामसंयासम दारुकापइयतमपटौती
यसंक्जिमावामनाव इशगनना श्वात्मनश्र्वहिंजकएनाश
यसनिजिमानियनविजंतिम्मनाभयन श्रीभनिनशतिम्नवननीतिगाविंदाचार्यकीधाम
तिहारमानाम:लासदाईनवराया मदनिमुग्धजनमा प्रर्वबादतगात्रीरवरतरगनिनवलप
श्रीवदभानमूरिनामामालागीतिपदिसतनश्यापन || नानाशिवापर अनिशियामामुदरगणश्राजिप्तशनिबा
वित्तगात्रारवरतरगनिनररिप्रजमानरुत्राजित निणिकरामम्मंघमविऊंन कल्याण तित्राजितवातानता
प्राजिप्तशक्तिवासाचाधकातिदमरताजपाएका प्रासाउदिनवभौमिश्रीमलरमध्यलिखितलदेकगालिरवामितकरवा
शाजितनातिजिनतवनमालीवधाय:समानः। सवत उदय ग्रंशाग्रंशयानाकसम्पारक्षरगिनया समसुदूवीश्रीश्रमणमघप"
मपालखतलरतकास लिदायितंकर्षिभदायामध्ययना श्री:
વાચક મંચુંદ૨કૃત
GICuati
यदि मरकानाकयचगयो शानिपनी नेहनाकयु नाप जोपरजोनिमुनकापियति यमनिधयनजनितम्मरोगापुवुमनाधिनासंतिप णेने योनिमणमामालिनउनयकार नात्मभामजीयाजिनाविप्लव नवितेपुरूषनरोगनेश्वैत्पिन्न अपनाझरोगराई नामानरमाश्मिशवनगुहायपजाबपरमपय पटवाकिसिविलनानलुकवरणजिलयय
नायर १२:१२माजवाजवाभार्दिमविस्तरपणकत्रिनलाकामारिऊधरणाजन वचनवासादरकापल्यान्यजनबानिस्तनागोविराचार्यश्रीमानमरनावावना
मानजनन जापवपरमरमामुग्धजननायवोधनलिभारतरतरगतिधाजिनचंऽसूविरामानु बापरमधिगणिविष्यवायमेरुमुरलियनिम्ननिम्तवनाबालाबोधकातेरकरताजपएपड़ा इनलिकरीमुफनममश्नकल्या हालिग्रीजिताजमवाजाबोधसमानघायपासा
કુમારપાળ દેસાઇ
Page #2
--------------------------------------------------------------------------
________________
વાચક મેરૂસુંદરગણિ વિરચિત શ્રી અજિતશાંતિ-સ્તવન
બા લા વ બ ધ
: સંપાદક : કુમારપાળ દેસાઈ
ઃ મુખ્ય વિક્રેતા : શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા
ગાધીક, ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
૮૯૧-૪૭૦૭ દેસાઈ
દેસાઈ કુમારપાળ
અજિત શાંતિ સ્તવન બાલવબોધ અમદાવાદ, જ્યભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૯૯૦.
પ્રથમ આવૃત્તિ ઃ ફેબ્રુઆરી, ૧૯૯૦
કિંમત : વીશ રૂપિયા
• પ્રકાશકશ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ,
પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭
• સહયોગ : આભાર શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બેગિ (અમદાવાદ) તથા શ્રેષ્ટિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અને ટ્રસ્ટીમંડળ
• મુદ્રક -
કાન્તિભાઈ મ. મિસ્ત્રી , આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ ૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
સૌજન્યશીલ સારસ્વત શ્રી હરિવલ્લભ ભાયાણીને
Page #5
--------------------------------------------------------------------------
________________
અન્ય કૃતિઓ
વિવેચન શબ્દસંનિધિ
ભાવન-વિભાવન હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
સંશાધન આનંદઘન : એક અધ્યયન જ્ઞાનવિમલસરિકૃત સ્તબક
અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
સંપાદન
સાહિત્ય અને પત્રકારત્વ નર્મદ : આજના સંદર્ભમાં
બાળસાહિત્ય સંગોષ્ઠિ કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ જયભિખુ સ્મૃતિગ્રંથ
શદશ્રી જયભિખુની જૈન કથાઓ : ભા. ૧-૨
હૈમ-સ્મૃતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પદ્યની માફક ગદ્યમાં પણ વિપુલ ખેડાણ થયું છે. એક સમયે એવી માન્યતા હતી કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યમાં લખાયું છે, પરંતુ જેમ જેમ સશે ધન થતું જાય છે તેમ તેમ એના વિપુલ અને વૈવિધ્યસભર ગદ્યસાહિત્યને
ખ્યાલ આવે છે. આ ગદ્યના અનેક સ્વરૂપ મળે છે. બાલાવબોધ, ઔક્તિક, વર્ણકસંગ્રહ, કથાઓ, કથાસંક્ષેપ અને પ્રાસયુક્ત ગદ્ય એલીમાં રચાયેલી કૃતિઓ મળે છે. ગદ્યમાં દાર્શનિક ચર્ચાઓ, વાદવિવાદ અને પ્રશ્નોતરીના ગ્રંથ પણ સાંપડે છે.
બાલાવબોધ
જૂની ગુજરાતી માં મળતી ગદ્યકૃતિઓમાં ઘણે મોટો ભાગ બાલાવબોધને છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં રહેલા શાથેને લોકભાષા દ્વારા જનસમૂહ સુધી સરળ સ્વરૂપમાં સુલભ બનાવવાની પ્રવૃત્તિ એટલે બાલાવબેધ. “બાલને અર્થ બાળક નહીં, પણ અલ્પજ્ઞ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનથી વંચિત એવા બાલજનેને એમની જ ભાષામાં સમજ આપવા માટે બાલાવબેધની રચના થયેલી છે. આમાં ક્યારેક અનુવાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
કે ટીકા હોય તે વળી ગ્રંથ સમજવામાં સુગમ બને તે માટે . દષ્ટાંતકથાઓ અને અવાંતર ચર્ચાએ પણ હેય. આમ કરવા જતાં મૂળ ગ્રંથને ઘણે વિસ્તાર થયેલું જોવા મળે. બાલાવબંધની પરંપરાનું પગેરું છેક બીજી સદીના ઉત્તરાર્ધમાં સાંપડે છે, પરંતુ ચૌદમી સદીમાં એ એક પરંપરા તરીકે પ્રતિષિત થાય છે. બાલાવબંધની રચના પાછળ સર્જન કે નવસર્જનને આશય નહોતે. એની રચના પાછળ આનંદ કે અભિવ્યક્તિનું કઈ પ્રયજન નહોતું. એને હેતુ તે મૂળ ગ્રંથને વફાદાર રહીને સાદી ભાષામાં સુગમ બનાવવાનું હતું. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં મળતા કથાપ્રધાન બાલાવબોધે સૌથી વિશેષ મહત્વના છે. એમાં જરૂર પડ્યે મૂળ કથામાં જરૂરી ફેરફારો કરીને એને નવેસરથી કહેલી હોય છે. આડકથાઓને તે પાર હેતે નથી.
બાલાવબે અલ્પજ્ઞ માટે છે, પરંતુ એથીયે ઓછું શાસ્ત્રજ્ઞાન ધરાવતા જનસમૂહને માટે બાલાવબંધના ઉત્તરકાળમાં સ્તબકની રચના મળે છે. આ “સ્તબક અર્થાત “ટબા'માં અન્વયની પદ્ધતિએ કલેકાર્થ આપવામાં આવે છે. મૂળ પંક્તિ ઉપર નાના અક્ષરેમાં ગુચ્છની માફક એને શબ્દાર્થ લખવામાં આવે છે. આથી આવી રીતે લખાયેલા શબ્દાર્થને માટે સ્તબક શબ્દ પ્રચલિત બન્યો છે. જુદી જુદી હસ્તપ્રતમાં ટબાને માટે “ટ”, “ટબૂ’, ‘ટબંક અને ટબાર્થ જેવા શબ્દો મળે છે. ટબ અને બાલાવબે ધમાં એક તફાવત છે. ટબામાં મૂળ શબ્દની ઉપર વ્યાખ્યા આપવામાં આવે છે. જ્યારે બાલાવબેધમાં ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત વ્યાખ્યા આપવામાં આવી હોય છે.
કર્તા પરિચય
ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ (વિ. સં. ૧૪૪ થી ૧૫૧૪)ના પટ્ટશિષ્ય આચાર્ય જિનચંદ્રસૂરિ (વિ. સં.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૮૭ થી ૧૫૩૦)ના શિષ્ય વાચનાચાર્ય રત્નમૂર્તિગણિના શિષ્ય ઉપાધ્યાય મેરૂસુંદર હતા. તેઓ વિક્રમના સેળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા અને એમણે વિવિધ વિષયને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથને ગુજરાતીમાં બાલાવબંધ રહે છે. એમણે જૈન અને જૈનેતર કર્તાઓની કૃતિઓ પર બાલાવબેધ રચ્યા છે. એમાં કેટલાક બાલાવબોધ તીર્થકરની સ્તુતિ કે મંત્રના મહિમા માટે રચાયેલા છે. કેટલાક બાલાવબંધની રચના “ભવ્ય જીવોને બેધ” આપવા માટે કરી છે, પરંતુ બીજા કેટલાક એવા પણ છે, જેની રચના ગુરુએ પિતાના શિષ્યોને કાવ્ય અને અલંકારની સુગમ સમજ આપવા માટે કરી હેય. આ બાલાવબે માંથી સાત બાલાવબંધના રચના સંવત મળે છે. આમાં સૌથી પ્રથમ શત્રુંજય સ્તવન બાલાવબંધને રચના-સંવત ૧૫૧૮ છે. તે વાભદાલંકાર બાલાવબેધને રચના-સંવત ૧પ૩પ છે. શીપદેશમાલા, વાગભટાલંકાર અને ષષ્ટિશતક પ્રકરણ જેવી કૃતિઓ પરના મેરુસુંદરના બાલાવબોધે પ્રકાશિત થયા છે. એમણે વિદગ્ધમુખમંડન બાલાવબેધ પિતાના ગુરુને આદેશ પ્રાપ્ત કરીને ર હોવાને ઉલ્લેખ મળે છે. એ જ રીતે ષષ્ટિશતકને બાલાવબે પણ ગુરુની આજ્ઞાથી બનારસમાં ર હતે એમ તેમણે પિતે નોંધ્યું છે. “શલેપદેશમાલા', “પડાવશ્યક” અને “ષષ્ટિશતક પ્રકરણ – એ ત્રણ ગ્રંથના બાલાવબે એમણે મંડપદુર્ગ(મધ્યપ્રદેશમાં આવેલું માંડુ કે માંડવગઢ)માં રહીને ત્રણેક વર્ષના ગાળામાં રચ્યા છે.
ઉપાધ્યાય મેરુસુંદરની મૂળ વ્યક્તવ્યને ગુજરાતી ગદ્યમાં સંક્ષેપમાં રજૂ કરવાની હથેટી નેંધપાત્ર છે. એમના જુદા જુદા બાલાવબોધની પુપિકાએામાં તેમની “વાચક કે “ઉપાધ્યાય તરીકે ઓળખે છે. આ પદવીઓ પરથી અનુમાન થાય કે તેઓ શિષ્યને ભણાવવાનું કે એમને “વાચના” આપવાનું કાર્ય કરતા હશે. આ પ્રવૃત્તિના ફળરૂપે કેટલાક બાલાવબેની રચના થઈ
Page #9
--------------------------------------------------------------------------
________________
પણ હોય. તેઓ અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રની વાચના આપતા હશે એમ એમના “વાગ્લટાલંકાર” અને “વિદગ્ધમુખમંડન” જેવા અલંકારશાસ્ત્રના અને “વૃત્તરત્નાકર જેવા છંદશાસ્ત્રના મહત્વના ગ્રંથોના બાલાવબોધ પરથી કહી શકાય. એમના આ બાલાવબોધિને મધ્યકાલીન ગુજરાતી ગદ્યના વિકાસમાં સેંધપાત્ર ફાળે ગણાય. એમની પહેલાં તરુણપ્રભસૂરિ, સમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ વગેરેએ રચેલા બાલાવબે હતા. અને ષડાવશ્યક બાલાવબંધની પ્રશસ્તિમાં તે તેમણે જણાવ્યું છે કે તરુણપ્રભસૂરિરચિત “પડાવશ્યક–બાલાવબોધ અનુસાર પિતે આ બાલાવબોધ રચી રહ્યા છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સેળ બાલાવબોધ
કુશળ બાલાવબેધકાર મેરુસુંદર ઉપાધ્યાયના દસ જેટલા બાલાવબોધિની વિગત “જન ગૂર્જર કવિઓ'માં મળે છે. પરંતુ એ પછી ઉપાધ્યાય મેરુસુંદરે રચેલા બીજા છ બાલાવબોધે જાણમાં આવ્યા છે. આ બાલાવબે વિશે વિગતે માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં મેરુસુંદરના એ સેળ બાલાવબે વિશે વિગતે વિચાર કરીએ. ૧. શત્રુંજયમંડન ગષભદેવ સ્તવન બાલાવબોધઃ
- શ્રી વિજયતિલકસૂરિની મૂળ રચના પર મરુસુંદરગણિએ રચેલે આ બાલાવબેધ છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં આની હસ્તપ્રત ( ક્રમાંક-૬૧૮૭) મળે છે. એમાં ૨૩થી ૪૩ પત્રમાં આ બાલાવબોધ આપવામાં આવ્યું છે અને તેની લેખન સંવત સોળમું શતક ગણી શકાય. આ અમુદ્રિત બાલાવબોધની રચના મેરુસુંદર ઉપાધ્યાયે વિ. સં. ૧૫૧૮માં કરેલી છે. મૂળ કૃતિને આદિ અને બાલાવબંધને અંત આ પ્રમાણે છે:
આદિ– પહિલઉ પણુમીય દેવ પરમેસર સેતુજ ધણીયી પયપંકયરયસેવ રગિહિ વિરચિસુ તસુતણીય.
અંત - ગુરુ કહિત મોટઉ ભવસંસાર તેહરૂપ અસુર ૧. જૈન ગુર્જર કવિઓ, ત્રીજો ભાગ, ખંડ-૨, પૃ ૧૫૮૨થી ૧૫૮૫ ૨. શીલે દેશમાલા બાલાવબોધ – પૃ. ૪.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ ૭ બાલાવબેાધ
કહિતાં દૈત્ય તેઢુન ગજણ કહિતાં વિનાશકા વલી કેહવા છઈ સાસણ કßિતાં જિનશાસન તેહનઈ વિજયવંત તિલક પ્રાય છઈ નિરજા પાપરહિત. ૨૧. ઇતિશ્રી શત્રુંજય મુખમંડન શ્રી યુગાદિદેવ સ્તવન’. વાર્તા ખાલાવમેધ રૂપેણ વા॰ મેરુસ દર ગણના લેખિત શ્રી :
૨. પુષ્પમાલા-પ્રકરણ બાલાવબોધ :
શ્રી અભયદેવસૂરિ શિષ્ય હેમચદ્રસૂરિના ૫૦૫ ગાથાના મૂળ પ્રાકૃત ગ્રંથ પર લખાયેલા છ હજાર મથાત્રને આ બાલાવબેધ છે. એની રચના વિ. સ’. ૧૫૨૩માં ઉપાધ્યાય મેરુસુંદરે કરેલી છે. એની એક પ્રતિ શ્રી લા. દ. ભારતીય વિદ્યામ'દિરના શ્રી પુણ્યવિજયજી આદિના સ ́ગ્રડુમાં (ક્રમાંક-૧૮૫૪) ઉપલબ્ધ છે. એમાં ૧૦૫ મૂળ ગાથા ઉપરાંત બીજી ૭૦ ગાથા ઉમેરેલી છે અને આમ કુલ ૫૭પ ગાથા પર આ ખાલાવમેધ લખાયેલે છે. ૧૪૮ પત્ર ધરાવતી આ હસ્તપ્રતના પ્રત્યેક પત્ર પર ૧૪ લીટી છે અને પ્રત્યેક પ`ક્તિમાં ૪૦ અક્ષર છે. આને લેખન સાંવત ૧૭૯૧ છે. સામાન્ય રીતે જૈન પર’પરામાં રચિયતાનું નામ કૃતિને અતે આવે છે અને બ્રાહ્મણ પર'પરામાં એ કૃતિને પ્રારભે મળે છે. ઉપાધ્યાય મેરુસુંદરની કૃતિઓમાં પ્રારંભે નામેાલ્લેખ મળે છે તે નાંધપાત્ર ગણાય.
આદિ – શ્રી શ્રીમદ્વીર 'ધીર' જલધિ ગભીર' જલધિતાદ્દેશ' શ્રી ગૌતમાદિગણધર સહિત Rsિતકારક' જગતિ. ૧. હૂં શ્રી મહાવીર ચોવીસમા તીર્થંકર પ્રણમ્'. કીસા છે. તે શ્રી મહાવીર, ધીર છે બાવીસ પરીસદ્ધ ઉપને થકે ક્ષેાભતા નથી. તેણે કરી ધીર છે. વલ્લી કિસ્યા છે. શ્રી મહાવીર જલધિ સમુદ્ર સરીખા ગ૰જગત્રય માંહે સર્વ જીવ ચૌરાસી લક્ષ જિવાયેાનિને વિશે હિતકાર છે. ૧. શ્રી પુષ્પમાલા વિવૃત્તિ મનેાજ્ઞાં બાલાવબોધમધુના કરાતિ. તે વાચનાચાય શ્રી રત્નમૂર્તિગણિના પ્રસાદે વાચનાચા
Page #12
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ છે ૧૪ મેરુસુંદરગણિ તે શ્રી પુષ્પમાલાતણે બાલાવબેધ વિવર્ણ કરે. કિસ છે તે વાચનાચાર્ય. રત્નમૂર્તિગતિ ગુણતણું મંદિર છે. કિસી છે તે પુષ્પમાલા વિવૃત્તિ. બાલમૂર્ખના અવધ જાણિવાને કારણ છે.
આ બાલાવબંધના આરંભમાં લેખક પિતાને માટે “હુને પ્રવેગ કરે છે, જે અન્યત્ર જન પરંપરામાં ભાગ્યે જ જોવા મળે છે.
અંત - ઈતિશ્રી ખરતરગચ્છ વા૦ રત્નમૂર્તિશિષ્ય વાન મેરુસુંદરગણિ વિરચિતે પુષ્પમાલા બાલા(વ)બેધ સંપૂર્ણ. સકલ પંડિતશ્રી પં. શ્રી કાંતિવિજયગણિ શિષ્ય નાયકેન લિપીકૃતાં. પં. શ્રી પ્રેમવિગણિ વાચનાર્થે સંવત ૧૭૯૧ વર્ષે કાતિ વદિ ૧૧ ૨ ગ્રામ ધૂનાતટ મળે લેખક દિન ૫૦ મળે.
- અહી લિપિકાર નોંધે છે કે એણે પચાસ દિવસમાં આ હસ્તપ્રત લખી. સામાન્ય રીતે સવારે કે સાંજે હસ્તપ્રતનું લેખન પૂરું થયું તેનો ઉલ્લેખ મળે છે પરંતુ કુલ કેટલા દિવસમાં હસ્તપ્રત લખાઈએ આ ઉલેખ ોંધપાત્ર ગણાય. ૧૪૮ પત્રની આ હસ્તપ્રત હેવાથી દિવસના ત્રણ પાનાં લખાયેલાં ગણાય. આ લેખનકાર્ય કરનાર જૈન સાધુ હેવાથી અને તેઓ દીવાને ઉપયોગ કરતા ન હોવાથી દિવસના આટલા પત્ર લખ્યા હશે.
૩. ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર - બાલાવબોધઃ .
મધ્યપ્રદેશમાં આવેલા માંડુ અથવા માંડવગઢમાં ઉપાધ્યાય મેરુસુંદર વિ. સં. ૧૫૨૫ વૈશાખ સુદી ૫ ના રોજ આ બાલાવબેધની રચના કરી. એમણે શ્રી તરુણપ્રભાચાર્ય કૃત બાલાવબોધ અનુસાર ની રચના કર્યાની નેધ મળે છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં (કમાં
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ ૭ બાલાવબોધ
-૪૮૩૭) ષડાવશ્યક સૂત્ર બાલાવબંધની હસ્તપ્રત મળે છે. કર પત્ર
ધરાવતી આ પ્રતિની સ્થિતિ સારી છે. પ્રતની શા બાજુ મધ્યચંદ્ર - અને ૨ બાજુ મધ્ય અને બે બાજુની હૂંડીમાં ચંદ્રકો કરેલા છે. ૧૫૦૦ ગ્રંથાગ્ર ધરાવતી આ પ્રતને લેખન સંવત ૧૫૭૫ છે.
આદિ-અર્ડ શિવાય - શ્રી મહાવીરઃ સુરાસુર નમસ્કૃતઃ ચતુર્વિધસ્ય સંઘસ્ય ભવતાત્ ગૌતમાન્વિત ૧
અંત-ઈતિ શ્રાવક પ્રતિકમણ બાલાવબેધ. સં. ૧૫૭૫ વર્ષે શ્રાવણ સુદિ ૪ શ્રી ખરતર ગ૭ નાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિ પટ્ટપૂર્વાચલ ચૂલિકા શૃંગાર દિવાકરાણાં વિજયવતાં સુવિડિત સૂરિ શિરેમણિનાં શ્રી પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિરાજાનામાદેશેન શ્રીમંડપ મડાગે શ્રી સંઘાભ્યર્થનયા વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વાહ મેરુસુંદર ગણિના શ્રી પડાવશ્યક વાર્તા બાલાવબોધઃ પોપકારાય શ્રી તરુણપ્રભાચાર્ય બાલાવબધાનુસારેણ કૃતો મેં બહુશ્રુત પ્રસત્તિ વિધાય યદુસૂત્ર ભવતિ તત્ શોધનીય સર્વેરિપિ વાચનમ્ ચિરનંદનાતું. ૬. ગ્રંથાગ ૧૫૦૦ ૪. શીલપદેશમાલા બાલાવબોધઃ
જ્યકીર્તિસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ સીલેવએસમાલા(શીપદેશમાલા)ને આ બાલાવબોધની રચના પણ ઉપાધ્યાય મેરુસુંદરે ષડાવશ્યક – પ્રકરણ બાલાવબંધની જેમ માંડવગઢમાં વિ. સં. ૧૫૨૫માં કરી. શીલપાલનનું મહત્ત્વ અને તેના લૌકિકઅલૌકિક લાભે બતાવીને શીલભંગથી થતી હાનિ પણ આમાં બતાવવામાં આવી છે. આ ઉપદેશની સાથે દષ્ટાંતરૂપે મહાન સ્ત્રી-પુરુષના શીલપાલનના પ્રસંગે આપ્યા છે. મૂળ ગાથામાં આવતા ૪૩ જેટલાં દષ્ટાંતને સંપૂર્ણ કથારૂપે રજૂ કરવામાં બાલાવબોધકારની ભાષાશક્તિ અને અભિવ્યક્તિ ક્ષમતાને પરિચય
Page #14
--------------------------------------------------------------------------
________________
- બાલાવબોધ ૭ ૧૩
થાય છે. આમાંની કથાઓ કથાનકની પરંપરાના અભ્યાસ માટે ઉપયોગી બની રહે તેવી છે. ૧૧૪ પ્રાકૃત ગાથાઓની વ્યાખ્યાને વિસ્તાર કથા અને દષ્ટાંતથી એ સુંદર રીતે કર્યો છે કે જેથી આ બાલાવબોધ ૬૦૦૦ ગ્રંથગ્ર બન્યું છે. શ્રી લા. દ.. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં આની ઘણી હસ્તપ્રત મળે છે. આનું અભ્યાસી સંપાદન પણ આ સંસ્થા દ્વારા પ્રગટ થયું છે. આદિ– શ્રીવીતરાગાય નમઃ
શ્રીનાભેયમમેયશ્રીસહિત મહિત સુરેઃ
પ્રણિપત્ય સત્યભકત્યાડનઃાતિશયશાલિનમ ૧ અંત – ઇતિ શ્રીશીપદેશમાલા–બાલાવબોધઃ સંપૂર્ણ છે. શ્રી ખરતરગચ્છ, શ્રી જિનચંદ્રસૂરિ-વિજયરાયે, વાચક–રત્નમૂર્તિગણિ-શિષ્યણ વાચક-મેરુસુન્દરગણિના શીલપદેશમાલાબાલાવબોધઃ મુગ્ધજનવિબેધાય કૃતઃ | ૫. ષષ્ટિશતક-પ્રકરણ બાલાવબોધઃ
નેમિચંદ્ર ભંડારી નામના ખરતરગચ્છના એક શ્રાવકે ૧૬૦ ગાથાના ષષ્ટિશતક-પ્રકરણની પ્રાકૃતમાં રચના કરી. આ કૃતિની ૧૬૧મી ગાથા પુપિકા જેવી છે. આમાં એમણે સદાચાર, સદ્દગુરુ, શુદ્ધ ધર્મ, મિથ્યાત્વ, ઉસૂત્રભાષણ આદિનું પ્રવાહી વર્ણન કર્યું છે. એ સમયે યતિઓનું પ્રાબલ્ય અને એમનામાં ફેલાયેલો શિથિલાચાર જેઈને ક્યાંક પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે અણગમે અને આક્રોશ જોવા મળે છે. પ્રાકૃતમાં રચાયેલા આ ષષ્ટિશતક પર તપાગચ્છાચાર્ય શ્રી સમસુંદરસૂરિ, ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિ, મેરુસુન્દર ઉપાધ્યાય
૩. શીલપદેશમાલા-બાલાવબંધ, સંપાદક : શ્રી હરિવલ્લભ ભાયાણી, 'રમણીકભાઈ શાહ અને ગીતાબેન–પ્રકાશકઃ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪ 9 બાલાવબોધ તેમ જ અન્ય કર્તાઓના બાલાવબોધ મળે છે. મેરુસુન્દર ઉપાધ્યાયે રચેલા બાલાવબેધમાં એમનું ભાષાપ્રભુત્વ આગવું તરી આવે છે. ગુજરાતી ભાષામાં લાઘવ એમને સાધ્ય છે. ૭૦૦ ગ્રંથાગ્રના આ બાલાવબોધની રચના વિ. સં. ૧૫ર૭માં માંડુ અથવા માંડવગઢમાં થયેલી છે. આની એક હસ્તપ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિના સંગ્રહ( કમાંક – ૩૬૫૯)માં ઉપલબ્ધ છે. ૧૮ પત્ર ધરાવતી આ હસ્તપ્રતની સ્થિતિ સારી છે.
આદિ– સયલસુરાસુરનમિયં પાસજિર્ણ પણુમિણ ભાવેણું
બાલાણ બહણ€ પયડ વિવરેમિ સદિય # ૧ અંત – ઈતિ ષષ્ઠિશત(ક) પ્રકરણ બાલાવબોધઃ સમાપ્ત.
વિરચિતશ્ચ સં. ૧૫૨૭ વર્ષે શ્રી મંડપ મહાદુગે શ્રી ખરતરગ છે શ્રી જિનભદ્રસૂરિ પદે શ્રી જિનચંદ્રસૂરિ વિજયનિ વાળ રત્નમૂર્તિગણિ મિશ્રાણાં શિષ્યણ વામેરુસુન્દગિણિના સુથાદ્ધજને પકારાય કૃતઃ શુભ ભવતુ કલ્યાણમતુ લેખકકસ્ય લિખિત યાદશ પુસ્તક દિષ્ટવા તાદશ લિખિત મયા. યદિ શુદ્ધ અશુદ્ધ વ મ ા
અહીં પ્રતમાં જગ્યાના અભાવે અને મમ દેન દીયતે ને બદલે મ કર્યું છે. ૬. કપૂરપ્રકર-સ્તવ બાલાવબોધઃ
હરિ કવિના સંસ્કૃતમાં લખાયેલા આ ઉપદેશાત્મક કાવ્યના બાલાવબંધની રચના ઉપાધ્યાય મેરુસુન્દરે વિ. સં. ૧૫૩૧માં કરી. મૂળ ૧૭૯ સંસ્કૃત કલેક પર બાલાવબંધ લખવામાં આવ્યું છે. આની એક હસ્તપ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા
જ. નેમિચંદ્ર વિરચિત ષષ્ટિશતક પ્રકરણ (ત્રણ બાલાવબોધ સહિત), સંપા.
ભેગીલાલ સાંડેસરા, પ્રકાઃ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડેદરા,
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલાવબંધ ૭ ૧૫ મંદિરના પુણ્યવિજ્યજી આદિ સંગ્રહ(ક્રમાંક - ૫૪૫૩)માં મળે છે. ૯૩ પત્ર ધરાવતી આ હસ્તપ્રત ૧૬મા સૈકાની લાગે છે. પત્રની વચ્ચે ફૂદડીમાં વચ્ચે આવેલા છિદ્રને કારણે આવું અનુમાન થઈ શકે. દરેક પૃષ્ઠ પર સેળ લીટી છે અને દરેક લીટીમાં અડતાળીસ અક્ષર છે. શ્રી ડૂગાપુર નગરીમાં આ સુદી ૧૫ આની રચના કર્યા હોવાનો ઉલ્લેખ મળે છે. આદિ- જનસુખાભીલાષી સ્યાદ્ધર્માત તત્વજ્ઞાન ભવતિ
શાસ્ત્રાધિશમાજ્ઞાનમ્ તસ્યારંભમ કોમ્ય છે અંત – શ્રી ડૂગાપુર નગરી આ સુદિ ૧૫ દિને શ્રી કપૂરપ્રકરનું બાલાવબોધ કીધું. ઈતિશ્રી કપૂરપ્રકર બાલાવબોધઃ સમાપ્ત: શુભમતુ શ્રી સંઘસ્ય. શુભ ભવતુ. ૭. વામટાલંકાર બાલાવબોધ :
કુશળ બાલાવબેધકાર ઉપાધ્યાય મેરુસુંદરની એક વિશેષતા એ કહેવાય કે એણે અલંકારશાસ્ત્ર પર બાલાવબંધ લખ્યા છે. સામાન્ય રીતે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથના અનુવાદ કે ટીકા રૂપે ઘણા બાલાવબે મળે છે, પરંતુ અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રના ગ્રંથે પર બહુ ઓછા બાલાવબે લખાયા છે. ઉપાધ્યાય મેરુસુન્દરે આવા બે બાલાવબંધ લખ્યા છે. એક છે “વાક્ષટાલંકાર’ બાલાવબોધ અને બીજે છે બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત વિદગ્યમુખમંડન નામના અલંકારશાસ્ત્રને બાલાવબોધ. વાગ્લટાલંકાર બાલાવબોધની રચના વાગભટ નામના જૈન વણિકે અણહિલપુર પાટણમાં જયસિંહ સિદ્ધરાજના રાજ્યકાળમાં કરી હોવાનું માનવામાં આવે છે. આમાં કુલ ૨૬૦ કલેકે છે અને તેમાં કાવ્યની વ્યાખ્યા, કવિપ્રતિભા, કાવ્યશરીર, નિબધ્ધ અને અછંદ વાય, પદ, વાક્ય અને અર્થના દે, દસ ગુણે, ચિત્ર, વકૅક્તિ, અનુપ્રાસ જેવા શબ્દાલંકાર, ૩૫ અર્થાલંકારે, વૈદર્ભે અને ગૌડી એ બે રીતિઓ તેમ જ નવ રસની ચર્ચા છે. આ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬ ૦ બાલાવબેધ ગ્રંથના આરંભે મેરુસુન્દર પિતાને ગણિ કહે છે અને પ્રશસ્તિમાં. વાચક કહે છે. આમાં મેરુસુંદરની મૂળ ભાવને ગુજરાતી ગદ્યમાં સંક્ષેપમાં રજૂ કરવાની હથેટી દેખાય છે. વાલ્સટાલંકાર બાલાવબંધની રચના સં. ૧૫૩૫માં થઈ છે અને એ જ વર્ષમાં લખાયેલી એની શુદ્ધપ્રાયઃ હસ્તપ્રત મળે છે જેનું સંપાદન. શ્રી ભેગીલાલ સાંડેસરાએ કરેલું છે.
આદિ– દ. આ ઉ નમઃ શ્રીધૃતદેવતા છે
સિદ્ધ સિદ્ધિદમીશ્વર મઘવતા સંતૂયમાન પર સર્જસંસ્કૃતિદુસ્તરાબ્ધિતરણે ચંચત્તરી સુંદર આનંદામલવલરી પ્રવિલસત્પત્યગ્રધારાધરે વંદે નાભિનરેદ્રનંદનમતું શ્રીમવુગારીશ્વરે ૧.
, અંત-સંવત ૧૫૩૫ વર્ષે શ્રખરતરગર છે. શ્રીમે સુંદર પાધ્યાયે વાટાલંકાર બાલાવબેધઃ કૃતેય ચિર નંદતાત્ | છા છ કલ્યાણમસ્તુ છે આ. કાલાસુત શ્રીવત્સલખિત છ છે છ છ શ્રી. છ સંવત ૧૫૩૫ વર્ષે દ્વિતીય શ્રાવણે સુદિ પંચમી ગુરુવારે ઈંદ્રીગ્રામે ઊકેશ ગ૭ શ્રી સિદ્ધાચાર્યસંતાને ભ૦ શ્રીસિદ્ધસૂરિવિજયરાજ્ય પં. શ્રી જયરત્નાનામપદેશેન લિખાપિતયે વાટાલંકાર બાલાવબેધા છો એ સવાલજ્ઞાતીય મંત્ર તારા ભારમ્ભાઈ પુત્ર મં૦ જગાકેન પુત્ર પહિરાજપુતન ભા. રંગૂશ્રેયસે શુભ ભૂયાત દાયિકવાચકો | શ્રીરતુ છે
૮. ભક્તામરસ્તેત્ર બાલાવબોધ :
૪૪ કડીને માનતુંગસૂરિકૃત ભક્તામર મહાતેત્ર પર ઉપાધ્યાય મેરુસુન્દરે બાલાવબોધની રચના કરી છે. આની. પુણ્યવિજયજી આદિના સંગ્રહમાં મળતી પ્રત (ક્રમાંક – ૨૫૬૭) કુલ ૨૬ પત્ર ધરાવે છે. પ્રત્યેક પત્રમાં ૧૭ લીટી છે અને
Page #18
--------------------------------------------------------------------------
________________
બાલાવબેધ ૦ ૧૭ પ્રતિની સ્થિતિ સારી છે. બાલાવબેધના આરંભમાં જ મેસુન્દરસૂરિ કર્તા તરીકે પિતાના નામનો ઉલ્લેખ કરે છે.
આદિ– શ્રી વીતરાગાય નમઃ પ્રણમ્ય શ્રી મહાવીરં નવા ચ મૃતદેવતામ. શ્રી જિનચંદ્રસૂરીણુ પ્રસાદ્યાદેશમ ઉત્તમ. બાલકપ્રતિબોધનાર્થ એ અહે મેરુસુન્દર, ભક્તામર મહાતેત્રમ કરિયે વાર્તયા મુદા.
અંત – અનેક પ્રચવણું પુષ્પ જાણિવા. અનઈ ભક્તિ કરી મઈ. શ્રી માનતુંગસૂરિ રહઈ લક્ષ્મી સયંવર વઈ ૪૪. ઇતિશ્રી ભક્તામર સ્તોત્ર સમાપ્ત શ્રી.
આ બાલાવબંધને રચનાસંવત મળતું નથી. ભક્તામર તેત્ર ઘણું પ્રચલિત હોવાથી આ બાલાવબંધની ઘણી પ્રતિઓ મળે છે. શ્રી લા. દ. સંગ્રહમાં જ આની સાતેક પ્રતિ (ક્રમાંક – ૧૦૨, ૧૭૦૯, ૧૯૭૭/૧, ૨૦૨૨, ૩૯૭૭, ૪૨૯૩, પ૦૯૯) મળે છે. ૯. ભાવારિવારણ-સ્તેવ બાલાવબોધઃ
કેટલીક કૃતિનું નામ એના આરંભ પરથી હોય છે જેમ કે ઉવસગ્ગહરં સ્તુત્ર શ્રી પાર્શ્વનાથનું છે. પણ તે ઉવસગ્ગહરને નામે પ્રસિદ્ધ છે તે જ રીતે મહાવીરની સ્તુતિ કરતું આ સ્તોત્ર એના આદિચરણ પરથી ભાવારિવારણ તેત્ર કહેવાય છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના લા. દ. સંગ્રહની (ક્રમાંક -૪ર૧૫) પ્રતમાં મૂળ સાથે બાલાવબોધ આપવામાં આવ્યું છે.
આદિ– શ્રી વર્ધમાન પ્રણિપત્ય ભકત્યા સૂરીશ્વરશ્રી જિનવલભસ્ય વિનિર્મિતં તેત્રમહં પવિત્ર વ્યાખ્યામિ સુજ્ઞાનકૃત વૃથાયા ૧ તથા હિ
બા-૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮ ૦ બાલાવબોધ
અંત- શ્રી રત્નમૂતિ ગણિ શિબ્લેણ વામેરુસુંદર ગણિના વિનિર્મિતા ટકા ચિર સાધુ વાસ્યમાન નંદ્યા. કરણ સ્થાને. હીરતિ ગણિરલિખત. ૧૦. પંચનિગ્રંથી–પ્રકરણ બાલાવબોધઃ
અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ઉપાધ્યાય મેરુસુંદરે લખેલા આ બાલાવબંધની રચના-સંવત મળતી નથી જ્યારે વિ. સં. ૧૬૧૨ની લેખન-સંવત ધરાવતી પ્રત મળે છે. મૂળ અને બાલાવબંધ બંનેના કુલ ગ્રંથાગ્ર ૫૦૦ છે અને આની એક પ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિસંગ્રહ(ક્રમાંક – ૫૬૦૧)માં મળે છે. ૧૧ પત્ર ધરાવતી આ પ્રતિની સ્થિતિ સારી છે અને એને લેખન સંવત અનુમાને સેળમું શતક લાગે છે. એના આદિ અને અંત આ પ્રમાણે છે.
આદિ-નમિય સિરિષદ્ધમાણમભવિય હિયઠ્ઠા સમાસએ કિંચિ લુચ્છામિ સરૂપમિણે પુલાયએ સુહાણ સાહૂણે.
અંત – જિનચંદ્ર સૂરિ સુગુ ખરતર ગચ્છાધિપસ્ય શિષ્યશિશુ બાલાવબેધમેન કૃત્વા નયતિ મેરુસુંદતુષ્ટ, ઈતિશ્રી ખરતરગચ્છ શ્રી જિનભદ્રસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનચંદ્રસૂરિ વિજયમાન શિષ્યાળુ વાચનાચાર્ય મેરુસુંદરગણિ પંચનિ'થસૂત્ર બાલાવબોધઃ કૃતઃ શ્રિયસ્તુ પ્રથાગ પ૦૦. શ્રીરતુ. ૧૧. લેગશાસ્ત્ર બાલાવબોધઃ
હેમચંદ્ર સૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રને આ બાલાવબોધ છે. એને રચના સંવત મળતું નથી. આની લેખન સંવત ૧૬૬૦ ધરાવની એક પ્રત શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહમાં મળે છે. આ પ્રતને કમાંક ૮૫૫ છે. ૩૨ પત્ર ધરાવતી આ પ્રત ઉધઈથી ખવાયેલી જીર્ણપ્રાય છે અને એનું લેખન
Page #20
--------------------------------------------------------------------------
________________
૬
.
બાલાવબોધ ૭ ૧૯
સ્થળ બુધપુર છે. તેમ જ પૂર્ણિમા પક્ષીય મુનિ ગુણજીએ તે લખેલી છે. એને આદિ અને અંત આ પ્રમાણે છે.
આદિ- સિદ્ધાર્થ ક્ષિતિપાલસૂનુમમલધ્યાનેન ગમ્યમ્ પરમ સર્વજ્ઞ સુરસિદ્ધસેવિતપદ સિદ્ધિપ્રદમ
અંત-ઈતિ પરમહંત શ્રી કુમારપાલ ભૂપાલ શ્રુષિત આચાર્યશ્રી હેમચંદ્ર વિરચિતે અધ્યાત્મપનિષત્ર નામની સં જાત પટ્ટબદ્ધ શ્રી યોગશાસ્ત્ર દ્વાદશ પ્રકાશે બાલાવબોધ સમાપ્ત: સંવત ૧૬૬૦ વત્સરે અશ્વિન માસે દિપોત્સવ દિને શ્રી પૂર્ણિમાપક્ષીય મુનિ ગુણજીકન લિખીકૃત બુધપુર મળે. શ્રીરતુ. ૧૨. વિદગ્ધમુખમંડન બાલાવબોધઃ
ધર્મદાસગણિકૃત અલકારગ્રંથ વિદષ્પમુખમંડન પર મેરુસુંદરે બાલાવબોધની રચના કરી છે. ઉપાધ્યાય મેરુસુંદરે પિતાના શિષ્યને કાવ્ય અને અલંકારની સમજ આપવા માટે રચના કરી હોય તે સંભવિત છે. આ બાલાવબોધના આરંભે ગુરુને આદેશ પ્રાપ્ત કરીને પોતે એની રચના કરી એમ મેરુસુંદર ઉપાધ્યાય કહે છે. વાભટ્ટાલંકારના બાલાવબંધની માફક વિદગ્ધમુખમંડન બાલાવબોધ પણ સંસ્કૃત અલંકારગ્રંથ પર રચાયેલ બાલાવબોધ છે. મેરુસુંદરે જૈન કૃતિઓ પર બાલાવબોધ લખ્યા છે પણ એની સાથે સાથે આવી જૈનેતર કૃતિઓ પર પણ બાલાવબંધની રચના કરી છે. આને રચના સંવત મળતું નથી તેમ જ આ કૃતિ અમુદ્રિત છે.
આદિતસ્મિનું વરાઃ શ્રીજિનભદ્રસૂરય સિદ્ધાન્તવારાંનિધિપૂર્ણચન્દ્રા: સરેષકદ્ર્પવિમુક્તતીર્ણબાણાવલીગર્વહરા બભૂવઃ ૩ તેષાં મહાનન્દજુષાં ગુરૂણ વિશિષ્ટ પટ્ટે જયિનસ્તુ સન્તિા સરસ્વતીદત્તવરા અનેકશિષ્યાશિતા શ્રીજિનચન્દ્રસૂરઃ ૪ છે
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦૦ બાલાવબોધ
સંપ્રાપ્ય સિદ્ધિકારણમાદેશ મેરુસુન્દરતેષામા
કુવે બાલકાધં વિદગ્ધમુખમંડનસ્ય છે પ છે , શાસ્ત્રારમ્ભ શાસ્ત્રકારે વિશિષ્ટદેવતા નમસ્કારલક્ષણ મલ્ટલાચરણું કરેતિ ઈહ તુ ધર્મદાસગણિ વિશિષ્ટદેવ શૌદ્ધોદનિ સ્તવત્ વક્તિા તસ્યાયમાદિ શ્લેક
અંત- પૂર્ણચન્દ્રત્યાદિ નિર્મલાંબા કામિની કસ્ય સ્વત મનઃ એકાન્તમદનેત્તર ન કરતિ અપિ તુ સર્વસ્યાપિ કરોતિ નિર્મલ અંબર વ ઈસી કામિની સ્ત્રી કહિ સ્વાંત મન એકાંતિ મદનેત્તર મદનાધિક્ય ન કરઈ અપિતુ સવિતૂ કરઈ કાદશી પૂર્ણચંદ્રમુખી પૂર્ણિમાના ચંદ્રમાવત મુખ છઈ ! રમ્યા મનેહરા દિયામિની રાત્રિઃ કસ્ય સ્વાન્ત એકાન્તમદત્તર ન કરેતિ અપિ તુ સર્વસ્યાપિ કતિ! કાદશી પૂર્ણચન્દ્રમુખી સંપૂર્ણ ચંદ્ર જિ ભણિત મુખ છઈ રમ્યા રમણીય નિર્મલાબરા નિર્મલ અંબર આકાશ છઈ છ ૭૦ મૃતદત્તાક્ષરજાતિ એ છે કે - ઈતિ શ્રીધર્મદાસવિરચિતવિદગ્ધ મુખમંડનકાવ્યસ્ય વૃત્તિરિયં સમાપ્તા ગ્રંથાગં ૧૪૫૪ સંવત ૧૬૭૨ વર્ષે
આ ઉપરાંત ઉપાધ્યાય મેરુસુંદરે ૧૧૭૬ ગ્રંથાને “વૃત્તરત્નાકર બાલાવબેધ”, “ઉપદેશમાલા બાલાવબોધ તેમ જ “કલય-પ્રકરણ બાલાવબોધ'ની રચના કરી છે. નદિષેણકૃત મૂળ સંસ્કૃત સ્તવન પર ઉપાધ્યાય મેસુંદરે લખેલા અજિતશાંતિસ્તવન બાલાવબેધ વિશે વિચારીએ.
અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે એના રચયિતા નાદિષેણ ઘણું પ્રાચીનકાળમાં થઈ ગયા. એક દંતકથા તેએવી છે કે તેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા. અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે આમાં બે તીર્થકરેની યુગલરૂપે. કરાયેલી સ્તુતિ છે. અજિતનાથ અને શાંતિનાથ એ બે
Page #22
--------------------------------------------------------------------------
________________
બાલાવબંધ ૭ ૨૧ તીર્થકરોની આવી સ્તુતિ ક્યાંક જ મળે છે. એનું ભાવનિરૂપણ પ્રવાહી હેવાની સાથે એમાં ચિત્રબંધની ચમત્કૃતિ પણ મળે છે. આ સ્તુતિ સોળ ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ત્રણ ગાથામાં મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે અને છેલ્લી ત્રણ ગાથાથી સમાપન કર્યું છે. સ્તુતિના પ્રારંભે અને અંતે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ છે. જ્યારે આ સ્તુતિની વચ્ચેની સ્તુતિમાં પ્રથમ શ્રી અજિતનાથ અને પછી શ્રી શાંતિનાથની સ્તુતિને કમ જાળવ્યું છે. - -
નંદિષણરચિત અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે એના દ્વારા પ્રાકૃત છંદેને પરિચય મળે છે. નદિષેણે એક એક -પદ્યમાં છંદ બદલ્યું છે અને તેથી આ સ્તવનમાં નીચે મુજબના ૨૮ ઈદે પ્રયોજાયેલા છે? પ્રાકૃત છંદ
સંસ્કૃત નામ ગાહા
ગાથા-આર્યા સિલે
કઃ. માગહિઆ
માગધિકા આલિંગણુયં
આવિષ્યનકમ સંગર્યા
સગતકમ સેવાણયં
પાનકમ વેએ – વેઢે રાસાલુદ્ધઓ
રાસાલુબ્ધકઃ રાસાણંદિયયં
રાસાનન્દિતકમ ચિત્તલેહા
ચિત્રલેખા નારાઓ
નારાચક્રઃ કુસુમલયા
કુસુમલતા ભુ અગપરિરિગિયું
ભુજંગપરિરિચિતમ ખિનિજયં
ખિજાતકમ
વેષ્ટકઃ
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૧૭ બાલાવબોધ
નલિયય
ક્રિસલયમાલા
સમુહક
વિજજુવિલસિય
યણમાલા
ખિત્તય
દીવય
ચિત્તકખરા
નયિય
ભાસુરય
લલિયય'
વાણુવાસિઆ
અપરાંતિ
લલિતકમ્ કિસલયમાલા
સુમુખમ વિધ્રુવિલસિતમ્
રત્નમાલા
ક્ષિપ્તકમ
દ્વીપકમ
ચિત્રાક્ષરા
નન્દ્રિતકર્
માલિકા
ભાસુરકમ્
લલિતકમ
વાનવાસિકા
અપરાન્તિકા
આ સ્તવન પર શ્રી ગાવિંદાચાર્ય, શ્રી જિનપ્રભસૂરિએ, નાગપુરીય તપાગચ્છના શ્રી હષકીતિસૂરિએ તથા ઉપાધ્યાય શ્રી સમયસુ`દરગણિએ ટીકાઓ રચેલી છે. આ સ્તવનના અનુકરણ રૂપે પણ બીજા સ્તવને રચાયાં છે. આવાં સ્તવન પર ઉપાધ્યાયમેરુસુંદરના બાલાવબેાધ ગુજરાતી ગદ્યની દૃષ્ટિએ નોંધપાત્ર ખની રહે છે.
મેરુસુંદર ઉપાધ્યાયના આ ખાલાવબેધમાં જુદી જુદી કથાઓ ગૂંથી લેવામાં આવી છે. મગધ દેશના ચંદન શ્રેષ્ઠિની કથા અને પૂર્ણ શ્રેષ્ઠિની કથા મળે છે. વેશ્યાને ત્યાં જઈ પાછા આવેલા સ્થૂલિભદ્રનું ઉદાહરણ અને ભક્તામર સ્તવનથી ૪૪ મેડીએ તૂટયાનું પણ ઉદાહરણ આપે છે. આ જ રીતે સહસ્રમલ્લનું' દૃષ્ટાંત અને કેશવ બ્રાહ્મણુનુ પણ દૃષ્ટાંત આપ્યુ છે. આ કૃતિમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
- બાલાવબોધ ૦ ર૩ . કથાઓના ગદ્યમાં લાવવા મળે છે. વળી સંસકૃત કે પ્રાકૃત પરંપરા મુજબ કથા આલેખન થવાને બદલે ગુજરાતી ગદ્યમાં એનું આગવું આલેખન થયું છે, વળી બાલજને માટે આ હેવાથી એની ભાષા બેલચાલની ભાષાથી વધુ નિકટ છે. આથી જ ભાષામાં એક પ્રકારની સરળતા અને સ્પષ્ટતા છે. આમ ગુજરાતી ગદ્યના આરંભકાળનું આ ગદ્ય પોતીકી પ્રભા ધરાવે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રતપરિચય
અજિતશાંતિજિન સ્તવનના - લાવમેધની એ હસ્તપ્રતાના ઉપયાગ કરવામાં આવ્યે છે.
:
અ પ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિરની કાગળની પ્રતિ નં. ૨૨૦૪૦, પત્ર ૧૩.
પત્ર-૧ ખાજુ ૬ થી શરૂ થાય છે અને પત્ર-૧૩ માજુ ૐ પર પૂરું થાય છે. માપ – ૧૧૫′′ ૪૪૮ ( ૨૯ × ૧૨ સે. મી.) પ્રતિ પૃષ્ઠ પંક્તિ – ૧૩, પ્રતિ પક્તિ અક્ષર – ૫૫ લગભગ. સ્થિતિ – સારી. લેખન સમય – વિ. સં. ૧૬૦૩. આદિ – ૩ નમા સારસ્વતૈય થી પણિવયામિ સુધી, અ'ત-ઇતિશ્રી....કલ્યાણમસ્તુ.
આ પ્રત – શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદના સંગ્રડુની કાગળની પ્રત ન. ૨૨૧૨૭ પત્ર-૧૦ માપ૧૦૩’” × ૪૫” (૨૬ × ૧૧૫ સે. મી. ). પ્રતિ પૃષ્ઠ પક્તિ – ૧૮, પ્રતિ પૉંક્તિ અક્ષર – ૪૫. સ્થિતિ – સારી. લેખનસમય – વિશ્વની ૧૭મી સદી અનુમાને,
આદિ – ૩ નમસ્કૃત્ય માચ્યતે
અંત – ઇતિશ્રી અજિતશાંતિજિન સ્તવન ... ખાલાવમાધ સમાપ્ત' ગ્રંથાગ – ૪૫૧ લેાક.
પ્રતિના લેખન-સ ́વત, લેખનસ્થળ કે લહિયાનું નામ મળતું નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
વાચક મેસુંદર ગણિ વિરચિત શ્રી અજિતશાંતિ-સ્તવન બાલાવબેધ | | » નમ: શરદત્ત: II नमस्कृत्य जिनं शांति स्वगुरूं श्च सरस्वती।
वार्ताभिरजितशांतेः स्तवस्यार्थी मयोच्यते ॥ १॥ અનિદં ઉત્તર-Rા મથે, હર્તિ = પરંત-રણ-૫-viઘં . जपगुरूँ संति-गुणकरे, दो वि जिणवरे पणिघयाभि ॥ १ ॥
-- જહા | અજિયં- અજિત-નામા બીજઉ તીર્થકર, તે કિસિ છઈ? જિય-સશ્વ–ભયં – જિય કહીયઈ જતા, સર્વ કહતા સઘલાઈ ભય છઈ. તે કહા?
इह-पर-लोयादाणमकम्मा-आजोव-मरणमसलोए ।
૨ સત્ત-મારું ઇન્નતા થશrafé |
એ સાત ભય છતા, અનઈ શાંતિનાથ પાંચમઉ ચક્રવત્તિ, સલમઉ તીર્થ કર. તે કિસિઉ છઈ? પસંત-સવ્ય–ગય-પાવં. પસંતક હીયઈ ઉપશમ્યા, ક્ષય ગયાં, સર્વ = સોલાઈ, ગય કહીયઈ રેગ અનઈ પાવ = પાપ છઈ જેહના; અથવા ઉપશમ્યા, ગયાં સર્વ પાપ = અશુભ કર્મ જેહનાં. અજિતનઈ શાંતિ બેહૂ દેવ કેહવા છઈ? જયગુરુ સંતિ-ગુણકરે. જય કહીયઈ જગરહિ, ગુરુ = ગુરુઈ, જે છઈ શાંતિ તેહરૂપ જે ગુણ, તેહના કરણહાર. દો વિ જિણવરે દો વિ કહીઈ બેવઈ જિનવર અજિત-શાંતિ, પણ વયામિ નમસ્કરઉં. (૧).
વરના -મ, તે દં વિતા મિત્ર સાથે ! निरुवम-महप्पभावे, थोसामि सुदिठ्ठ-सब्भावे ॥ २ ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬ ૭ બાલાવબોધ
વવગય = કહીયઈ ગયઉં, મંગુલ કહતાં વિરુઅઉ ભાવ, અશભન. ભાવ = અભિપ્રાય છઈ જેહનઉ તે શ્રી અજિત-શાંતિ. અહ =હઉં = નદિષેણ કવિ, તવ = તપ બાર ભેદ-૬ બાહ્ય, ૬ અત્યંતર, એહવઉ વિઉલ કહીઈ વિસ્તીર્ણ જે છઈતપ, તીણઈ કરી. નિમ્મલઉ સ્વભાવ છ જેહનઉ. વલી નિવમ = ઉપમારહિત મહા મેટલ પ્રભાવ મહિમા છઈ જેહનઉં. થેસામિ = સ્તવિસુ. સુદઢ = કેવલજ્ઞાનિઈ કરી સાચા દીઠા. સત્ કહીયઈ છતાં, ભાવ = જીવાજીવાદિ પદાર્થ જેહે....(૨).
તા-સુરઇ-wતી, કa-gia-cuતીuf .. सया अजिय-संतीणं, नमो अजिय संतीणं ॥ ३ ॥
- તિજોnt I સવ = સગવાઈ વિદ્યમાન કર્મ થી ઊપનાં જે દુખ, તેની પસંતિ કહીયાઈ ક્ષય છઈ જેહ-ર(ન). વલી સઘલાઈ જે છઈ પાપ તેની પ્રશાંતિ = ક્ષય છઈ જેહનઈ. સયા = સદેવ, અજય-સંતીણું = અજિત – શાંતિ-પ્રતઈ, નમો = નમસ્કાર હ૩૯. અજિત કહીય રાગાદિકે નથી છતાં, સંતિ કહીયઈ1૦ ક્ષમા છઈ જેહનઈ ઉપશમ-રૂપ. (૩)
अजियजिण ! सुह-प्पवत्तणं तव पुग्सुित्तम! नाम-कित्तण । तह य धिइ-मइ-पवत्तणं, तब य जिणुत्तम ! संति ।
ત્તિ | ક |
– માદિગ્રા / હ૧ અજિતજિન ! સુહ = સ્વર્ગ મનુષ્ય – લક્ષણ સુખ, તેહનઉં પવરણ =કરણહાર, તવ પુરિસુત્તમ = પુરુષ માહિક ઉત્તમ છઈ, તવ = તાહરા નામનઉં કડિવવું. તહ ય = તથા 1. છઈ વલી આ૦ ૨. જ્ઞાનિ આ૦ ૩ સતા આ૦ ૪. છતી આ૦
૫. સર્વ અ ૬. સઘલાઈ આe ૭. કહી છે આ
૮. પ્રતિ આ૦ ૯. હુ આ૦ ૧૦. કહીઈ આ૦ ૧૧. જે આo
Page #28
--------------------------------------------------------------------------
________________
બાલાવમેધ – ૨૦
અપરતિમ કૃતિ, સમાધિ, મઈ = મતિ, તેહન" પવત્તણુ=કરણહાર. તવ ચ = તાહરઉ``, જિષ્ણુત્તમ = જિનમાંહિ મૂલગઉં, કે શાંતિનાથ ! કિત્તણુ = નામન” કહિવ”. (૪)
૨
જિાિ-વિધિ-વંચિયાન્મ-દ્વૈિત-વિમુઘયર, अजियं' निश्चियं च गुणेहिं महामुणि सिद्धिगयं । अजियस्स य संतिमहामुणिणो त्रिय संतिकरं, सययं मम निव्वुइ-कारणयं च નમંતË || ૯ || —આનિનચ ।।
કિરિયા॰ કાઈયાRsિગરણીયા ઇત્યાદિ ૨૫ ક્રિયા. તેહની વિધિ ભે”િપ કરી સાંચિઉ' ઉપાર્જિ' જે કમ્મ, જ્ઞાનાવરણાદિ ૮ ભેદે; અનઈ કિલેસ કહીયઈ કષાય, તેહનઉ વિમાક્ષ = મેલ્હાવણહાર ઈં. અજિય` = અજિતસ્વામિ જિન અથવા અજિય= પરદશની દેવ વાંદિવાને પુછ્યું જીતઉ નથી, ઈશ્વરાદ્દિક દેવ વાંદિવાના પુણ્યતઉ અધિક ફલ દિયઈ, નિશ્ચિય છ. ચ કહીયઈ વ્યાપિ છઈ, કિસ્સÙ ગુણેહિ ? સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્રાદિક ગુણે કરી, મહા-સુણિ =મોટા ઋષિ, તેહની અણિમાદિકા સિદ્ધિ, તિહાં ગય કહીયઇ પડત છઇ. અજિયસ્સ ય = અજિતનાથ અનઈ, સતિ કહીયઇ શાંતિનાથ, તે કસ્ય છઈ? મહામુણ્િણા = મહા-જ્ઞાની; તેહનઈ શાંતિનઉ કરણહાર સયય = સદૈવ, મમ = ૧૦મુઝરહિ', નિવૃત્તિ = મુક્તિ, તેનઉ કારણ હુંઉ, નમ`સણ્ય' = નમસ્કરવ, (૫)
પુસિા ! નક્તુત્વવાળ, નક્ ય વિમળ મુત્ત-હારનં। अजियं संतिं च भावओ. अभयकरं सरणं पवज्जहा || ६ || - માદિત્રા ।।
૧. મારઉ આ ૪. કાઈ દિગરણીયા ૭. નિચિયિ' અ૦ ૮. ક્રિસે
...
આ
વિમુખમય આવ ૫. ભેદઈ અ૦ આા૦૯. કિસિ આ૦
૩. નિયય
૬. દિઈ આ
૧૦.
૦
મઝરહિ શ્મા”
Page #29
--------------------------------------------------------------------------
________________
- ૨૮ ૭ બાલાવબોધ
હે પુરુષે !જઈ તુહે ફૂખનું વારણું = વારિવઉ વાંછઉં, અનઈ જઈ કિમ- સૌખ્ય નઉ કારણ માંગઉં = વાંછઉં, તઉ શ્રી અજિતનાથ અન શ્રી શાંતિનાથ ભાવ = ભાવઈતઉ, અભયકરે = નિર્ભયપણાનાં કરણહાર, સરણું = સરણિ, પડિવજઉ (૬) (માગધિકા છંદ).
બેહુ દેવ એકઠા સ્તવી હિવ એકેકG દેવ જુજૂઅઉ સ્તવઈઅરતિમવિદિયમુવાથ-જ્ઞા-માળ,
अजियमहमधि य सुनय-नय निउणमभयकर, सरणमुवसरिय भुवि-दिविज-महियं सययमुवणमे ॥७॥
– ચર્ચા અરઈ= સંયમનઈ વિષઈ અરતિરઈ કહીયઈ અસંયમનઈ વિષઈ રતિ, સમાધિ તિમિર = અજ્ઞાનતા, તીણુઈ વિરહિત છઈ. મુવરઈ કહી ઉડટિ, ગયઉં જરા-મરણ જેહનઈ, સુર = દેવ, અસુર = ભૂવનપતિ, ગરુલ = સુવર્ણકુમાર, ભયગ = નાગકુમાર, તેડના પતિ ઇંદ્ર, તેણે પવિઇઅં = નમસ્કરિઉ છઈ, અજિયં = અજિતનાથ, અહમવિય = હું પણિ, નમસ્કરઉં. સુનય = અને કાંતરૂપ નય, નિગમાદિક તેડનઈ વિષઈ નિપુણ = ડાહઉ છઈ. વલી અભયકર = નિર્ભયપણનઉં કરણહાર. *સરણમુવસરિઅ = શરણિ, આશ્રઈ, ભુવિજ = મનુષ્ય, દિવિજ = દેવ, તેહે મહિત= પૂજિઉ છઈ. સયર્થ = નિરંતર, ઉપનામે = હઉ નમસ્ક૬ (૭) (સંગતક છંદ)
द्वितीयमुक्तकेन श्रोशान्तिनाथ-स्तु तिमाहતં જ નિyત્તમyત્તમ-નિત્તમ-7-, અત્તર--તિ-વિમુત્તિ-વાદ-fiË सतिकरं पणमामि दमुत्तम-तित्थयरं, संतिमुणी ! मम संति-समाहि-वरं दिसउ ॥ ८॥
– વાળચું ૧. જય આ૦ ૨. ભાવઈ ત૬ અ. ૩. જૂઉ આ૦ ૪. સરણનવસરિઅ અ૦ ૫ઉપને આo
Page #30
--------------------------------------------------------------------------
________________
બાલાવબેધ ૨૯ : તં ચ = તે સ્વામી, જિષ્ણુત્તમ = જિન માંહિ પ્રસિદ્ધ, તીર્થકર ઉત્તમ = પ્રધાન નિત્તમ = અજ્ઞાનરહિત, સત્તધર =: સત્વ ધરઈ' ઈ.
અજજવ = નિર્માય પણë, મદવ = નિરહંકારતા, ખંતિ = " ક્ષમા, વિમુનિ = નિર્લોભતા, સમાહિ = સમાધિ, તેહનું નિધાન. વલી શાંતિનઉ કરણહાર, તેહનઈ પણમામિ =નમસ્કરઉં. દમ = ઇદ્રિયનઉ જય, તીણઈ ઉત્તમ = પ્રધાન, તીર્થંકર શાંતિનાથ, મુણી કહીયઈ સર્વજ્ઞ. તે મુજનઈ શાંતિ અને સમાધિ એહ. જિ વર વાંછિત દિ6 (૮) (સંપાનક દ).
सावत्यि-पुव्व-पत्वियं च वरहत्थि मत्थय-पसत्थबित्थिन्न५. संथिय थिर-सरिच्छ-वच्छ,
मयगल लीलायमाण-वरगंधहत्थि-पत्थाण-पत्थिय संथवारिहे।
થિ-વાળું પંત જાના -નવા -પિંગ va- વચ-સોમr.
सुइ-सुह-मणाभिराम परम रमणिज्ज-घर देवदुंदुहिનિનાદ મહુવા-સુહરિ ૧ – વેaો (વૈઢો) .'
સાવથિશ્રાવસ્તી = અયોધ્યાનગરીયઈ, પૂર્વ = પહિલઉં, પાર્થિવ = રાજા. તે કેહવઉં? વર = પ્રધાન જે વનહસ્તી, તેહનઉં જેહવઉ મસ્તક, તેહની પરઇ પસન્થ = પ્રધાન, વિ૫ન = વિસ્તીર્ણ, વિશાલ સંઘિયં = શુભ સંસ્થાન જેહનઉં; વલી થિર = કઠિન, સારિછ = સરીખઉં, વચ્છ = હૃદય છઈ
૧. સત્વઘર આ૦ ૨. કહીઈ આ૦ ૩. મઝનઈ આવે ૪. વાંછિક આ૦ ૫. વિષ્ણુન્નસંચિય અ. ૬. લીજયમાણ આ ૭. વચમં આ૦ ૮. ગિરિ આ૦ ૯. સરિછ આ૦
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦ ૭ બાલાવબેધ
જેહનઉં. વલી મયગલ = મયવંત, લીલાયમાણ = લીલા કરતઉં, વર = પ્રધાન, ગંધહથિ = ગંધહસ્તી, તેહની પરઈ, પત્થાણુ કહીયઈ ગતિ, તણઈ કરી, પત્વિયં = જેહનઉં ચાલિવઉં. સથવા = વર્ણવિવઉ તેહનઈ, અહીં = ગ્ય, હથિ = હસ્તીની હથ = સૂડિ. તેની પર સરલ પ્રલંબ બાહુ ઈ જેહની. ધંત = ધમિઉ, કણો = સુવર્ણ, તેહનઉ યર્ગ = આભરણવિશેષ તેહની પરઈ, નિસ્વહય = નિકલંક, પિંજર = પીતવર્ણ છઈ; પવરલકખPવચિયં પ્રવર = પ્રધાન, ચક– અંકુશાદિ લક્ષણે કરી સહિત, સેમ = સૌમ્યાકાર, ચારુ = પ્રધાનરૂપ છઈ જેડનઉં. વલી સુઈ = શ્રુતિ, કાન. તેડ-રહિ મુહ= સુખની કરણહારિ, મણાભિરામ = મન-રહિ ગમતી, પરમરમણિ જજ = અતિ હિ રમણીક, વર = પ્રધાન જે દેવ-દુંદુભી તેહનઉ નિનાય = નિનાદ, તેહઈતર અતિ મધુર શુભ કલ્યાણની કરણડારિ ગિરા = વાણી છઈ જેહની (૯).
અ7 fકથાનિrળ, ઉત્તર-દામર્શ મraf૪ पणमामि अहं पयओ, पावं पसमेउ मे भयवं ।। १० ॥
–રાહુદ્ધમો અજિયં- અજિતનાથ. કિસ્યક છઈ? જિય= છતા, અરિ= રાગાદિકના ગણું = સમૂહ. જિય = છતા સર્વ ભય છઈ. ભહરિઉં. ભવ = સંસાર-સમૂહનઉ, રિપુ = વયરી, તેહનઈ હું પ્રણમઉં. પયઉ = પ્રયત્નઈતઉપ અનઈ તે સ્વામી પાપ = અશુભ કર્મ રૂપ, માહરઈ કારણિ સ્તવતાં ઉપશમાવઉ. ભયવં = ભગવંત, સમગ્ર ઐશ્વદિમંત (૧૦) (રાસાલુબ્ધકઈદ).
कुरु-जणवय हथिणाउर-नरीसरो य पढमंतओ महा. चक्कवढि भोए महप्पभावो, ૧. પરિઈ આ૦ ૨. સઉવર્ણ આ૦ ૩. તેહતુ આ૦ ૪. પણમઉં આo ૫. પ્રયનયતનઈતુ આ૦ - ૬. ભગવાન આવે ૭. ૦જણવય આ૦ ૮. નીસરણ અs
Page #32
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૦ ૩૧ जो बावत्तरि पुरवर-सहस्स पर नगर निगम जणषयवई बत्तीप्ता२ गयवर सहस्साणुयायमग्गो।
चउदस घररयण-नव महानिहिच उसद्वि-सहस्त-पवर. जुबईण सुंदरबई,
ગુટકા --સાણદૂર-Rારી: નવા પામ कोडिसाभि य आसो जो भारहमि भयवं ॥ ११ ॥
–વૈદ્યમો (ઢો) છે.
કુરજણવય૦ કુરુ, એહવઈનામિ જનપદ = દેસ. હથિણુઉર૦ = હસ્તિનાગપુર-નગર. તિહાં નારેશ્વર = રાજા હૂઉં પહિલું તઉ મહા, તિવાર-પછઈ મહા-ચક્રવતિ ષટુ-ખંડ ભારતનઉ નાયક હુઈ, તેહના ભોગ ભગવ્યા જિણઈ મહ૫ભાવો = મહાંત જેહનઉં પ્રભાવ, મહિમા. જે બાવરિ૦ = જે બહત્તરિ સત્ર પાટણ-વર-નગર-નિગમ. નગર મ્યું “કહીયઈ? જિહાં કર નહીં, નિગમ કેહાં? જિહાં મોટા વણિગ વ્યવસાય કરઈ રહઈ. જણવય = જનપદ દેશ પ્રધાન જાણિવા. તેહનઉ અધિપતિ = સ્વામી, બત્તીસા રાયવર = બત્રીસ સહસ્ત્ર ૧૦ રાજવરે, મુકુટબદ્ધ તીણે, બત્રીસ સહસ્ર દેશને નાયકે, ચક્રવતિ કેડઈ અનુયાત-માર્ગ છઈ. ચઉદસ વરરયણુ ચદ મહારત્ન, તે કહાં? ચક્ર ૧, છત્ર ૨, દંડરત્ન ૩, ૧૧ચમ્મરત્ન ૪, ખડ્ઝ પ, કામિણીરત્ન ૬, મણિરત્ન ૭એ સાત૨ એકેદ્રી. પુરોહિત ૧, ગજ ૨, અશ્વ ૩, સેનાપતિ ૪, ગૃહપતિ ૫, વાર્ષિક ૬, સ્ત્રી-રત્ન ૭-એ સાત પંચેંદ્રી-નવ મહાનિહિ.
૧. નઈગમ આ૦ ૨. બત્તીસા રાયવર આ૦ ૩. દસ આ૦ ૪. ગામી આ૦ ૫. છન્નઉઈ આ૦ ૬. દૂઉ આ૦ ૭. પછી ચક્રવતિ આ૦ ૮. જિણિ આ૦ ૯. કહીઈ આo ૧૦. રાજા વર મુગટ બંધ આ૦, ૧૧ચમર આ૦ ૧૨. સાતઈ આ૦,
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ ૦ બાલાવબેધ महापन च पश्नच शंखो मकर कच्छपो । મુદ-ર (નંદ) - નિઝ થa (ણ) નિષથી નવ .
એ મહાંત નવનિધાન અખૂટ છઈ ચઉદ્વિ-સહ8 વર = પ્રધાન યુવતી સ્ત્રી તેહનઉ ભર્તાર નાયક છઈ ચુલસી – ચઉરાસી લાખ ઘેડા, ચઉરાસી લાખ હાથી, ચઉરાસી લાખ રથ. તેહનઉ અધિપતિ સ્વામી છન્નઈ ગામ. ૧ખ્યા(
ઉઠ્યા)ણવઈ કેડિ ગામનઉ સ્વામી આસી હૂયઉ જે ભરત-ક્ષેત્રિ, ભયકં = ભગવંત. (૧૧) (વેષ્ટ ઈદ)
तं सति संतिकरं, सतिण्णं सवभया । સિંર્તિ શુમિ નિ, સંર્તિ () વિર મે ૨૨ )
– રાણાળવિશે | તેહવઉ તે શાંતિનાથ, વંદે = વાંદઉ, શાંતિ કહીયઈ ઉપશમ, તેહમય સંતિયર = શાંતિનઉ કરણહાર. સંતિનં. સવ-ભયા = મરણદિક સર્વ ભઈત, સતિ = પારિ પહુતઉ છઈ. સંતિ થણનિ = એહવઉ શાંતિનાથ સ્તવઉં. જિણ = તીર્થકર, સંનિં વિહેઉ = શાંતિ નીપજાવઉ, મે= *મુઝરહિં, ભયકં = ભગવંત (૧૨) (રાસાનિ (ન)દિત છંદ).
સુજલ્લાના વિલે ! વરદ મુનિ-રણદૃાા રાણાવારિસરાઇબ fકાય તમ વિદુર થા"| શનિવામા [શુ]િ મામુનિ મિસ વા
fસ્ત્ર-કુટ્ટા | govમાખિ સે મામા-મૂજ નાણા મમ | ૨૨ .
– વત્તા || ઈખાગ કહીયઈ ઈક્વાડ-વંસિ ઉપનઉ વિદેહ= વિદેહદેશની નશ્વર = રાજા, તેહનઉ સંબોધન = હે નરવૃષભ = નર માંહિ વૃષભ-સમાન, હે મુનિવૃષભ = મુનિ–માહિ એક, અદ્વિતીય, ૧. બાસૂસઈ કેડિ આ૦ ૨. ઉ આ૦ ૩. ભઈતુ આ ૪. મઝહિં આ૦
૫. ૦ રયામલા આ૦ ૬. વિદેવ દેશનઉ અo
૭. રાજાઈ અને
Page #34
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૭ ૩૩ બીજઉ નહીં. નવસારા નવઉ ઊગિક સારય = શિરતકાલનઉ જે શશિ = ચંદ્રમા, તેની પર સકલ ભાવંત આનન = મુખ છઈ જેહનઉ, વિગતમારા વિગત = ગયઉ જેહ-હૂત તમ = પાપ, વિહય-રયા, વિધૂત = ફેડિ૬, રય = રજ, કર્મ જીણુઈ, અજિય = હે અજિત! ઉત્તમ = પ્રધાન, તેય = તેજ છઈ કિસઈ કરી? ગુણિઈપ કરી, મહામુનિ મહાતપસ્વી, એ
અમિય-બલા = અપરમિત બલ છ જેહનઉ, વિઉલ-કુલા વિપુલ = વિસ્તીર્ણ કુલ-વંસ. પણમામિ ય તે તુમ્હ એહવાનઈ પ્રણમઉં. ભવ ભવનઉ ભય, તેહનઉ મૂરણ કહીયઈ ચૂરણહાર. જગસરણ૦ જગત્રય-નઈ શરણ = આધાર, મામ સરણું૦ મુઝ. સ્તવણહાર નઈ, શરણ =આધાર, તૂહ જિ વર્તાઈં. (૧૩) (ચિત્રલેખા છંદ)
વાળf---વં! તુ! fig! ઘરમા ! ત--ટ્ટ-ર-સુદ્ર-નિ-વસ્ત્ર-ત-ife| સંત ! તત્તિ-ક્ષિત્તિ (fત્તિ-મુત્તિનુત્તિ-નવા!
ત્તિ-તૈઝ-
વંદ! સદા-ક-માવા-rvમાવ! જેઠ ! પણ જે રમr | ક .
-નારાણ (૨) દેવટ સુર, દાનવ = અસુર, તેહના ઈંદ્ર અનઈ ચંદ્રમાસૂર્ય, તેહે વંઘમાન જેહના પગ, હ૬ કહિયઈ ૯ આરેગ્ય તુદ્ર = પ્રમેદવંત, જિદુ = પ્રશંસાયેગ્ય. પરમ - લઠ્ઠ-રૂવ અતિ પ્રધાન રૂપ, ધંત = ધમ્યા રૂપાનઉં પાટઉં, તેહની પરઈ સેય પ્રધાન સુદ્ધ = નિર્મલ, નિદ્ધ = સ્નિગ્ધ ધવલ =
૧. પરિ આ૦ ૨. અનંત મસ્વિ છઈ આo ૩. ગઉં આ૦ ૪. કિસિઈ આ૦ ૫. ગુણિ આ૦ ૬. સમાહિણે આ૦ ૭. નારાઈએ આ૦ ૮. ચિંદ્રમા નઈ સૂર્ય આ૦ ૯. કહીઈ આ૦ ૧૦. શ્રિમ્પ અo - બા-૩,
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪. બાલાવબોધ
ઉજવલ દંતની પંક્તિ છઈ જેહનઈ, તેનઈ આમંત્રણ. સંતિ હે શાંતિનાથ. એહ નામ કિમ હૂયઉ હસ્તિનાગપુરીયઈ મરુકોપદ્રવ ઊપનઈ અચિરા દેવીની કુખિ વર્તમાનિ નગરની શાંતિ – ભણ ગઢની કિરણીયઈ માતા કિરી. તિણિ કીધઈ નગર–શાંતિ ઊપની. તે – ભણી શાંતિ એ નામ દીધઉં. એ સંતિનઉ અર્થ. સત્તિ સક્તિ = પરાક્રમ સર્વ દેવ એકત્ર મિલઈ તફહી પરમેશ્વરની ચેટાંગુલી પગની ચલાવી ન સકઈ; અથવા મેરુ ચેટાંગુલીયઈક કરી ઊપાડઈ. કિત્તિ કીર્તિ આસમુદ્રાંત જેહની, મુક્તિ મુક્તિ નિર્લોભતા, જત્તિ. યુક્તિ = ન્યાયપણુઉં. ગુપ્તિત્રિણિ, તણે કરી પવર = પ્રધાન, દીપતઉં તેજ જેહનઉં. વલી પરમેશ્વર કહેવઉ? વંદધેય વંઘ સુરેંદ્રાદિકે, ધ્યેય = ગણધરાદિકે સ્મરણીય ઈ. સવલય–ભાવિય-૫૫ભાવણે સર્વ લે કે ભાવિત = જાણિઉ પ્રભાવ મહિમા જેહનઉ, પયસ = દિલ મે = માહરઈ કારણિ. સમાધિ = સ્વાપણુઉં. (૧૪) (નારાસ(ચ)ક છંદ).
વિમઢ-તિ-સ્ટા-જ્ઞો, વિનિમિr--કારા-તે ઉતાર-- -જયં, પાળવા-gવામ-સારું છે !
-કુસુમરા | વિમલ નિર્મલ, શશી = ચંદ્રમા, તેહની કલા, તેહપાઈ અતિરેક = અધિક સૌમ્ય છઈ, વિતિામર = મેઘનઈ અંધકારિ કરી રહિત, જે સૂર્ય, તેડની કલા, તેહપ્રાહિતિ અધિક જે ભગવંતનું તેજ. તીયસવઈ ત્રિદશપતિ = ઇંદ્ર, તેહના ગણ= સમૂહ, તેહની કાંતિ =રૂપ-પાહઈ અધિકઈ રૂપ. જિણિ કારણિ સર્વ દેવ મિલી આપણુઉ રૂપ એકત્ર કરી પરમેશ્વરની ચિટાંગુલી
૧. શિરણાઈ આe ૨. પરમેસરની આo 2. ગુણી માત્ર ૪. જેહતી આ૦ ૫. પાહિતિ અધિઉં રૂપ જે આe . ચટાંગુલી આo
Page #36
--------------------------------------------------------------------------
________________
બાલાવધ છ ૩૫ કન્હતિ મૂકઈ તઉ જિમ સ્વર્ણ અનઈ તામ્ર નઈ જેહણી વિગતિ હ્યઈ તેહવી તિહાં દીસઈ. તેહ – ભણી અધિક તેજ. ધરણિધર = પર્વત, તેહમાહિં જિમ પ્રવર = પ્રધાન, મેરુ–પર્વત, તેહ – પાહઈ અધિક સાર = બલ છ જેહનઉ તે પરમેશ્વર – નઈ કનૌમિ નમસ્કરઉં. એ સંબંધ આગલિ આવિસ્વઇ (૧૫) (કુસુમલતા છંદ).
सत्ते अ सया अजिय, सारीरे अ बले अजिये । तव संजमे अ अजिय एस थुणामि जिणं अजियं ॥ १६ ॥
–મુકwiff સૉય. સત્વિ કરી અથવા વ્યવસાયે કરી સદા = સર્વ કાલ, અજિત = જીતવું નથી, સરીર = દેહનઉ, બલ = સામર્થ્ય તિણિ કરી અજિત = કુણિી જીતવું નથી. તવ = તપ, દ્વાદશ પ્રકાર – બાહ્ય – અત્યંતર છ-છ ભેદ. સંજમે = સંજમના સત્તર ભેદ, તેહનઉ સમૂહ, તિણિ કરી અજિત. એસ કુણુમિ એ હું સ્તવિમું જિન અજિતસ્વામી (૧૬) (ભુજગરિરંગિત છંદ).
सोम-गुणेहिं पावइ न तं नव-सरय-ससी, तेअ-गुणेहि पावइ न तं नव-सरय-रवी ।
5-Tળ ખાવા જ તે તિગર-ખ-૧૮ સાર-સુદું તે ધન-ધ-a ૨૭
–ણિજ્ઞિ સમગુણહિ. સૌમ્ય = શાંત-ગુણે કરી, નવ – નવલ - શરકાલનઉ ચંદ્રમા સરીખાઈપણઉ પામી ન સકઈ.
૧. તુ આ૦ ૨. વિગિતિ આo ૩. નિમિત આ૦ ૪. આવિસિઈ અ૭ ૫. સરીરે ૬. કુણહી આ૦ ૭. સંયમે સંયમના સતર આ૦ ૮. ગુણવઈ અા ૯. ખિજિયં અe "
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬૦ બાલાવબેધ
સ્વામી! ત = તુઝ આગલિ, તેય-ગુણે તેજ = શરીરકાંતિને ગુણે કરી, નવ શરાબનઉપજે સૂર્ય તે તુમહારી તુલના પામી ન સકઈ. હે નાથ ! રૂવ-ગુણે, હે પરમેશ્વર ! તારે રૂપ-ગુણે કરી દેવગણનઉ પતિ ઇંદ્ર તેહઈ સરીખાણ પામી ન સકઈ. સાગુણે સાર = ધૈર્યાદિ ગુણે કરી ધરણીધર પતિ કહતાં મેરુપર્વત તે હી તુલના પામી ન સકઈ. (૧૭) (ખિજજતક છંદ).
તિથવા-gવત્ત તમ--f, વીર-જ્ઞા યુનિવર્ષ ગુણ-૪-સુi I સંતિ-સુદ-gવત્તાં વિશાળ-var, सन्तिमहं महामुणिं सरणमुवणमे ॥ १८ ॥
–રિયા |
તિસ્થવર તીર્થ–ચતુર્વિધ સંઘ, તેહનઈ પવયં-કરણહાર. તે કિમય વારઈ શ્રી વીતરાગ દેવનઈ કેવલજ્ઞાન ઊપજઈ, તિવારઇ ચૌદ રજવાત્મક લેક કરામલકની પરઈ દેખઈ. લેકનઈ ભવ શત સહ ભવ લક્ષ ભવ કેડિભવ કોડ કોડિતણા સંદેહભાજઇ. તિસઈ દેવતા સમેસરણની રચના કરઈ, વીસ ‘સહસ્ર પઉડ સાણ (૪) ત્રિવિણ ગઢ સુવર્ણમય, રૂ૫મય, મણિમય,
યારિ પિલિ, શ્યારિ સિંહાસન, બાર છત્ર, ચકવીસ જેડ ચમર, બાર પરષદા હઈ. મુણિ ૧, વેસાણિણ ૨, સમણી ૩; સભવણ ૧, જેઈ ૨, વણ ૩, દેવ-દેવાતિયપ ૩, કપાસુર નિરિત્તિ ૩, તિર્થ આઈબિદિસાસ (?)એ બારઈ પરષદા, ગુડા સમઉ ફૂલ પગર, અનેક ધૂપ-ઘટી બહકઈ, દેવ-દુંદુભિ કડકઈ. દેવતણ કડાકડિ વિમાનધિરૂઢ આવઈ. જગન્નાથ
૧. કાલનું આ૦ ૨. સહસ્ત્ર શ્રુત પઈડ સાણ ત્રિણ આ૦ ૩. બાર પિલિ આ૦ ૪. માણિણ આ૦ ૫. દેવતિય આર ૬. નરિ૭િ આવે; ૭. તિય આઈ વિદેસા મા૮. પરપતા ગૂડા આo
Page #38
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ છે ૩૭ એજન-ગામિની વાણીયઇ કરી વ્યાખ્યાન કરઈ. ત્રિપદી = ઉત્પત્તિ વિપત્તિ-ધવ્ય સ્થાપઇ, તિહાં ગણધર મહાત્મા–મહાસતીશ્રાવિક-શ્રાવિકા–રૂપ સંઘ કરઈ. તેહ – ભણે તીર્થના કરણહાર, તમ-રય-રહિયતમ = અજ્ઞાન, રજ = બધ્યમાન કર્મ. ઉપલક્ષણઈતઉ બાંધિઈ કર્મ, તિણઈ કરી રહિત. ધીરજણ ધી = બુદ્ધિઈ કરી શેભતા જે સત્વ = પ્રાણી, તીણે ધીરજને સ્તવિઉ છઠં, વાણીયઈ કરી; રિચય = અર્ચિલે, ફૂલે કરી, ગુયચૂત = છાંડિG, કલિ વેરે અથવા કલિ કલહ-કલુસં, કલુસ = પાપ જીણઈ. સંતિ-સુત-પવનયશાંતિ-મેલસુખનઉઃ કરણહાર, તિગરણ = મનવચન-કાય ત્રિઉં કરણે કરી પયઉ = પવિત્ર, સંતિ = શાંતિનાથ, અહં = હું, મહામુનિ = મહા જ્ઞાની, સરણુમુવણમે = શરણિ પડિવજઉ. (૧૮) (લલિત છંદ).
સુહ-પવત્તયં, સુખનઉ કરણહાર કહિઉ સ્વામી, તે કિમ? એહી જ ભરતક્ષેત્રમાહિ વસંતપુર-પાટણ. તિહાં જિણદાસ શ્રેષ્ટિ વસઈ. તેનઈ ઘરિ દેપાલ નામઈ૧૦ કર્મકર, અતિ-વિનીતથકીં સદાઈ ગાઈ ચારઇ. અન્યદા પ્રસ્તાવિ વર્ષાકાલ આવિઇ દેપાલ ગાઈ ચારી ઘરિ આવિલ, તિસ્પર્ધ૧૧ માગ નદી પૂરિ આવી. દેપાલ ઊભઉ રહિ નદી જોઈ છઈ. તેતલઈ નદીનઈ પ્રવાહિ શિલમઈ પ્રતિમા દેખી ચીંતવિવા લાગઉ – “માહર્ભાગ્ય જે માં સ્વામીની મૂર્તિ દીઠી”. પછી ૧૩ તે શાંતિનાથની પ્રતિમા લઈ પીપલ-તલઈ માંડી, નીમ લીધઉં – “પૂજા વિણકીધાં ભેજન નહી કરવું. ઈમ કહી ઘરિ આવ્યઉ૪ તેતલઈ મેઘનઈ ગિ
૧. જોજગામિની આo ૨. ઉત્તિરવિપત્તિકૃવસ્યાયઈ અo a. ઉપ પાલક્ષઈતુ આ૦ ૪ તિણિ આ૦ ૫. વીર જણ ધી બુદ્ધઈ અ૦ ૬. વાણી આ૦ ૭. કાલિ વૈર આo ૮. જલાખ પાપ જાણીઈ આ૦ ૯. સુખનુ આ૦ ૧૦. નામિં આ૦ ૧૧. તેઓઈ આ૦ ૧૨. જોઈ આ૦ ૧૩. પછઈ આ૦ ૧૪. આવિઉ-આo .
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪ 9 બાલાવબેધ નદી પર આવી. દેવપૂજા વિણ જિમઈ નહી. જિગુદાસિક ઘણુઈ કહઈ નેમ ન પારિવું. સાતમઈ દિનિ નદી પારિ થઈ. પછઈ સાત ઉપવાસનઈ પ્રાંતિ દેપાલિ તિહાં જઈ જગન્નાથ પૂજ્યા. તિસઈ સત્વ-લગી બિનઉપ અધિષ્ઠાયક તૂટG, કહિઉ–
વસંતપુર-પાટણનઉં રાજ તુઝનઈ હસ્ય”. પછઈ સાતમાં દિનિ નગરનઉ સ્વામી વિસૂચિકા–રેગિ મૂઅઉ. પુત્રનઈ અભાવિ પંચદવ્ય અધિવાસ્યાં, પછઈ સાતમઈ દિનિ પીપલિ હેડલિ તે દેપાલ સૂતઉ છઈ, તિસઈ હાથીયઈ કુંભસ્થલનઈ હૂંતઉ જલ-પૂર્ણ કલશ માથઈ ઢાલિઉ, રાજ દીધઉં. દિવ્ય વેસ પહિરિલ, મેટઈ ઉત્સવિ, નગરમાહિ આવી, તે રાજ્ય-સુખનઉ૦ ભાજન થઉં. તેહ-ભાણ સુહ-પવાય છ faોળા--
અઝારિત્તિfણા-વંથુથે ઉમિ, વિપુલ્લાહિર-ઘાઘરાવાયુથ-મણિયાચં દુનt. अइरुग्गय सरय-दिवायर-प्तमाहिय-सप्पभं तवसा, જયા-વિચરણ-સમુદા-વાજા-રિ fણા ii ૨૨
-વિરથમાઢા | વિણ વિનયકારી, અવનત =નમ્યાં, સિર = મસ્તક, તેહન વિષઈ, રચિત = જોડી, અંજલિ = કરસંપુટ, એહવા ૧૨વિષિના ગણ = સમૂહ, તીએ સ્તવિઉં. વલી ૧૩ કિસ્યઉ? સંતિ થિમિયં સિદ્ધપણુઈ કરી નિશ્ચલ હૂઆઉ, વિબુહાહિ૦૦ વિબુધ-દેવ તેડનઉં અધિપતિ ઇદ્ર, ધનપતિ = ધનદ યક્ષાદિકે, નરવાઇ = નરપતિ, ચકવત્તિ પ્રમુખે થય કહીઈ વાણીયાઈ કરી ૧. દેવ પૂજ્યા આ. ૨. જિગુદાસ આ ૩. કહિ આ. ૪. જઈ દેવ પૂજા જગ આ૦ ૫. બિંબલગઈ અધિષ્ઠાયકઈ કહિઉ આ૦ ૬. વિચિકા – ગિ મૂઉ આ૦ ૭. પુત્ર અનઈ અ. ૮. દિવસ પીપલ હરિલે દેપાલ આ૦ ૯ હાયિણ ઈ કુસ્થલ દૂત આ. ૧૦. સુખનઈ આ ૧૧. વિનયંકર આ ૧૨. રૂષિના આ૦ ૧૩. કિસિઉ આ૦ ૧૪. દૂઉ આ
Page #40
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ
૩૯
સ્તવિ8, મહિયં = પ્રણમિઉ૧. અચિયં = અર્ચિત કેસમાદિકે, બહુસ = અનેકવાર, અઈય. નવઉ ઊગિઉ શરકાલન દિવાકર = સૂર્ય, સમહિય, અધિક પ્રભાર કાંતિ છઈ જેહની; તપસા= તપિ કરી, ગયણુંગણુ-વિહરણુ ગગન = આકાશ, તિહાં ચાલિવીં, તીણુઈ સમુઈથ = સહિત, જે ચારણ શ્રમણ, તેણે સિર = મસ્તકિ કરી વંદિત = વાંદિઉં છઈ જે ભગવંત (૧૯) (ક્સિલયમાલા છંદ).
- હિવ જિ કે વાંદઈ તે ચિરકાલ નાંદ, જિણિ કારણિ કહિઉં મગહદેશિ શ્રીપુરિ ચંદન શ્રેષ્ઠિ મહામિથ્યાત્વી વસઈ. તે જિન-ધર્મના અવર્ણવાદ બોલાઈ. એકદા તેહનઉ પ્રિયંકર મિત્ર શ્રાવક, તિણિ કહિઉં – “મિત્ર! અવર્ણવાદ ન કીજઈ. તે કહઈ – કેઈજ પરીક્ષા દેખાડિ જિમ ન કરઉ”, તિવારઈ પ્રિયંકર ચંદનનઈ લેઈ ગુણાકરસૂરિ – કન્ડલિ આવિવું તે ભગવંતે ઉપદેશ દેતાં કહિઉં – “જિ કે જિનનઈ ત્રિકાલ નમઈ તેહનઈ સર્વ સંપદા સંપજઈ.” તિણિ તે ઉપદેશ સાંભલી મિત્રનઈ કહિઉં. મિત્રે ત્રિણિ દિન વીતરાગ નમિસુ ભાવપૂર્વક, જુ કાંઈ ફલ પહેર્યાઈ તઉ સદા નમિસુ”. ઈમ કહી પ્રથમ દિનિ જગન્નાથનઈ પ્રણામ કરી, ઘરિ આવી ભજન કીધઉં. તિસ્યઈ ભાઈ કહિઉં – “સ્વામિ ! મહિષી છૂટી. ખીલઉ અનેથિ સબલ ગાડG.” તિસઈ ખીલઉ અનેથિ ગાડતાં નિધાન પ્રગટ હૂઅ૬.૮ આસ્થા ઊપનીઈ જાવજાજીવ મિત્ર–ગુરુ – પ્રત્યક્ષ્ય દેવ નમરિવા નેમ લીધઉઈમ નેમ પાલતાં મહત ધન–પ્રાપ્તિ હુઈ છ
૧. પ્રણામાદિકે આ૦ ૨. પ્રભાવ આ૦ ૩. વાંદઈ અ૦ ૪. કાંઈ આ૦ ૫. સઈ તું સદાઈ નમિસ આ૦ ૬. તિસિઈ આ૦ ૭. લગાડવું આ૦ ૮. દૂઉ આ૦. ૯. પ્રગટ દેવ આ૦ ૧૦. નીમ આર.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦ ૭ બાલાવબેધ
અસુરનાહ-પરિવત્તિય, શિોત્તમંલિય। તેજોલિયસંધુરું, સમસંધ-પરિચિ || ૨૦।।
—સુમુä'
૩
-
અસુરકુમાર, ગરુલ = સુવર્ણ કુમાર, તેહિર વાંદિઉં, કિન્નર–રગ – વ્યંતર – વિશેષ, તેહે નમ`સિય` = નમસ્કારિઉ છઇ, વૈમાનિક – દેવની કાર્ડિનાં સÛ, તીણે સ્તવિ, શ્રમણસંધ = સાધુ – સાધ્વી – શ્રાવક – શ્રાવિકા રૂપ, તીણે પરિસમત ભાવિ વદિ છઇ (૨૦) (સ’મુખ છ ંદ).
તાદ્
अभयं अणहं, अरयं अरुयं ।
અનિયં અત્તિ, યકો પળમે || ૨૬ ॥
– વિન્રુટિલિય ॥
-
અભય...૦ ભય કરી રહિત, અણુહ'॰ નથી જેતુનઈ પાપ, અરય. વૈરાગ્યપણા – લગી કડુાંઈ · વિષયાશક્ત – પણ નથી, અસ્ય’૦ રોગિષ્ઠ કરી રહિત, અજિય॰ નથી પરાભવ્ય બાહ્ય – અભ્ય’તરવયરીએ, અજિય॰ અજિતનામા જિન, પયઉભું સાદર, પણમે. નમસ્કરઉ' (૨૧) (વિદ્યુત-વિલસિત છંદ ).
-
એકદા કેસવ બ્રાહ્મણ માભ્રષ્ટ અરણ્યમાહિ પડિ ત્રિષાકાંત ભ્રમ'ત', જગન્નાથની મૂત્તિ દેખી ચીતવ” – ‘ સાચઉ દેવ જુ હાસ્યઈ તુ જલ દેસ્યઈ, તેતલ વનનઈ અધિષ્ટાઇક તેનઇ જલકુંભ આપ્યઉં. પછઈ કેસવ શ્રાવક-ધર્મ પડિવજી જગન્નાથભક્ત હૂઅ. ક્રમ” મુક્તિ પણિ પામી. ઇણિ કારણ હલેાક – પરલેાકની વાંછાઈ સહૂ કે। નમઈ ! છ
હિત્ર ચિહુ ગાહે કરી શાતિનાથ સ્તવÛ–
आगया वर विमाण- दिव्व कणग-रह-तुरय-પટ્ટુર્નદિ દુહિય ।
૧. સુમડુ આ ૨ તેડું આ ૩. નમ’સય આ ૪. રાગ અ૦ ૫. પ્રતિમા દેખી આ ૬. પિઉ આ
Page #42
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૭ ૪૧
ससंभमोयरण-खुभिय-लुलिय-चल-कुंडलंगयઉત્તરોત મસ્જિનારા # ૨૨ II
- (at) I આગયા આવ્યા છઈ જે સૂર શ્રી શાંતિનાથનઈ સમીપિ. કિસિઈ કરી? વર-વિમાન દિવ્ય દેવ – સંબંધિયા કનક = સ્વર્ણમય રથ, તેડના જે તુરય = તુરંગમ, તેહની પહકર = સમૂહ. તેહને સએ કરી હુલિય = ગઈ, સસંભમ = ઊતાવલઉં, ઉયરણું = સ્વર્ગ–ઇતઉ અવતરણ, હેઠઉ આવિવ૬. તિણિ કરી શ્રુતિ = સંચલિત હૂંતા, લુલિય = લેલાયમાન, ઉરહા-પરહા હાલતાં, ચલ-ચપલ કાનનાં કુંડલ, અંગય = બહિરખા, તિરાડ = મુકુટ, તિણિકરી સેહત = શોભાયમાન, મઉલિ = મસ્તકની, માલા = માલ્યદામ છ જેહનઈ (૨૨) (વેષ્ટક છંદ).
जं सुर संघा सासुर संघा वेर-विउत्ता भत्ति सुजुत्ता, आयर-भूसिय-संभम पिडिय-ट्ट सुविमिहय-सव्व-बलोघा। उत्तम कंचण रयण-परूविय भासुर-भूमण-भासुरियंगा કા-રણ-ત્મત્તિવરાજય પંજ્ઞરિણિત-viામાં પારરા
જ સુર૦ જે ભગવંત. કન્ફઈ સુરસંઘા = દેવસમૂહ. તે કિસ્યા છઈ ? સાસુરસંઘાટ અસુર – સમૂહે – સહિત, વેરવિઉત્તા = વયર – રહિત, ભત્તિ – સુજુત્તા = ભક્તિ કરી સહિત, આયર – ભૂસિય = આદર કરી સહિત, સંભમ - પિડિય = ઊતાવલિ કરી એકઠા મિલ્યા, સુદ્ર = સુણ, અતિશય કરી. સુવિહિય = સુવિસ્મિત જિમ હૂયઇ તિમ સવ્ય = સઘલાઈ બલ = ગજ - તુરંગમાદિ કટક, તેહન9 ઉઘ = સમૂહ છઈ.
૧. અવિ૬ અ
૨. હુઈ આ૦
Page #43
--------------------------------------------------------------------------
________________
જર ઉ બાલાવબોધ ઉત્તમ = પ્રધાન, કાંચન અનઇ સ્પણ = રને, તેનાં પરૂરિય =
પ્રકૃષ્ટ રૂપ કીધાં, ભાકુર= ઝલહલતાં. જે ભૂસણ = આભરણું, તેહે કરી ભાસુરિઅંગાદેદીપ્યમાન અંગ છઈ, ગાઈસમેણુય = માત્ર આપણઈ સરીરિ સમ્યગ – પ્રકારિ નમઈ. ભત્તિવસાગય૦ ભક્તિનઈ વસિ આવિર્ય પંજલિ = હાથ માથઈ ચડાવી, પેસિય = કીધિઉ, સીસ, મસ્તકિ કરી પ્રણામ જેહે (ર૩) (રત્નમાલા છંદ).
कंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं, पणमिऊण य जिणं सुरासुरा, पमुइया सभवणाई तो गया ॥२४॥
[ fzત્ત ]
વંદિણ વાંટી કરી, થેણ વાણીઈ સ્તવી કરી, તે તિવાર, (પ)છઈ જિણ૦ શાંતિ, તિગુણમેવય ત્રિણિવાર. પુણે =વલી પાહિણું પ્રદક્ષિણા દેઈ, વલી જાવાનઈ અવસરિ પણમિઉણુ ય પ્રણામ કરી, જિનનઈ સુર = દેવ, અસુર = દાનવ, પમુઈ = હર્ષિય હુંતા, સભવણાઈ. સ્વ = આપણું મંદિર, ઘર, તિડાં ગયા (૨૪) (ખિત્તક છંદ).
જિ કે જગન્નાથનઈ સ્તવઈ તે શ્રી માનતુંગસૂરિની રીતઈ મહત્વ પામઈ. જિમ શ્રી માનતુંગસૂરિ નઈ ચઉંઆલીસ અઠીલિ રાજાઈ ડિલિ ઘાલી. ભક્તામર સ્તવન સ્તવિઉં, સર્વ..... અડીલિ ભાગી, મહત્વ પામ્યઉ. તિમ બીજે પણિ સ્તવતાં મહત્વ પામીયઈ ૫ છ .
तं महामुणिमहं पि पंज टी, राग दोस-भय मोह धज्जियं । देव दाणव नरिंद वदियं, संतिमुत्तम महा तवं नमे ॥ २ ॥
-દ્વિત્તાં .
૧. કૃષ્ટ અ. ૨. અવે આ૦ ૭. થરી કરી અo ૪. પામીઈ આ
Page #44
--------------------------------------------------------------------------
________________
બાલાવબેથ છે
તં = તે શાંતિનાથ, મહામુનિ = મહાજ્ઞાની; હૂ પણિ હાથ જેડી સ્તવિસું, પ્રાંજલિ હુંત, રાગ = માયા, લેભ રૂપ, દેસ = ક્રોધ, માન-રૂપ, ભય = ઉદ્વેગ, મેડ = અજ્ઞાન'. તિણિ કરી વર્જિત. દેવ = વિમાનવાસી, દાનવ = દૈત્ય, નર = મનુષ્ય તેહનાં અધિપતિ ઇંદ્ર, તેહે વંદિય. વાંદ્ય છઈ સંતિ = શાંતિનાથ, ઉત્તમ = પ્રધાન મહા-તવં મડા-તપનઉ કરણહાર. મે = પ્રણમઉં. (૨૫) (ખિપ્તક છંદ).
હિવ શ્રી અજિતનાથ રબિંદું ગાહે સ્તવઈ –
ચંતા-વિચારજમાઈ, ૪િ--વામિળમાં સાનિસfÉ, રાત્રે જામશ્વસ્ત્રોગનિઝાÉ પારદા
–વીર It
અંબર = આકાશ-માર્ગનાં અંતરાલ, તિહાં જેહનઉ વિચરિવઉં છઈ, લલિત = પ્રધાન જે હંસ-વધૂ = રાજહંસી, તેહની પરિ ચાલિવાની ગતિ છે જેહની, પીન = પુદ્દા છઈ જે શેણિ = કટી-પ્રદેશ, અનઈ થણ = સ્તન, તેહે કરી સાલણિમાહિ૦ શભતિ છે. સકલ = સંપૂર્ણ કમલદલ = પદ્મના દલ તેહ સમાન લેચન છે જેહના (૨૬) (દીપક છંદ).
-નિરંતર-જામ-જામિય-જય-ઢાર્દિ. મm-a-farદબેહરાદૂ-at-er! घर खिखिणि-नेउर-सतिलय वलय-विभूसणि आहिं, જા-ત્રકમળો-ફુવનમf I રદ્દ [૨૭]
૧. અજ્ઞાનિ અવર- ૨. ચિહુ ગાડે કરી રત આ૦ ૩. જેહનઉ છઈ અ
-૪ પુાં આવે
Page #45
--------------------------------------------------------------------------
________________
ડિવિ
ને અતિ, ૧૨
૪૪૦ બાલાવબેધ
પીન = મોટા, નિરંતર ધન, નિવડ, સ્તન = પધર, તેહનઉ ભર = ભાર, તિણ કરી વિણમિય = નમિઉં, ગાત્ર = સયર જેહનઉ લતાની પરઈ. મણિ = માણિક્ય, કંચણ = સુવર્ણ તેહની ત્રસ(૧) કીધી, પસિદિલ = ઢીલી છઈ જે મેખલા = આભરણ તીઈ કરી સોહિય = ભાયમાન, સેણિતડાહિં૦ = કડિનઉ પ્રદેશ છઈ જેહનઉં. વલી, વર = પ્રધાન, ખિંખિણું = કિકણ અનઈ નેઉર સતિલય, તિલક-સહિત, વલય = કાંકણ એહવા વિશિષ્ટ ભૂષણ = આભરણ છઈ જેહનઈ. રઈકર = રતિ, સમાધિનઉં કરણહાર, પંચઉર = ચતુર, રસિક જન, મનનઉં હરણદાર, સુંદર = પ્રધાન, દર્શન, સયર છઈ જેહનઉં (૨૭) (ચિત્રાક્ષરા છંદ).
પ્રવાઈ એ સ્ત્રી ભલાઈ મનુષ્યનઉ ચિત્ત હરઇ. જિમ શ્રી સ્થૂલિભદ્રનઉ મહત્વ દેખી સિંહ-ગુફા-વાસી મહાતમાઈ ચઉમાસી–નેમ-નઈ અવસરિ ગુરુ વિનવ્યા, “ભગવન! અહુણ હું સ્યુલિભદ્રની પરિ વેશ્યાનઈ ઘરિ રહી કંદર્પ જીપી આવિસ” ભગવંતે કહિઉ, “વર૭! એ નેમ દેહિલઉ, તઈ નહી પલઈ.” તઉહિ તે સાધુ બલાત્કારિ ઉપકેશનઈ ઘરિ જઈ “ધર્મલાભ દીધઉં. તિસ્ય ઉપકેશાઈ ચીંતવ્યઉં, “એ બાપડઉ સ્થૂલિભદ્રની સ્પર્ધાઈ આવિવું. પણિ એ મૂર્ણ તક હી પરીખીશું.” પછઈ ઉપકેશા હાવભાવ કરતી કહઈ, “મહાતમા ! ધર્મ લાભિ ખપ નહી, અર્થલાભ જોઈ છે. મહાતમા તેડનઈ રૂપિ વ્યાહિઉં.
નેપાલઈ દેશઈ જઈ, કાંબલઉં રાજા-કન્ડલિ પ્રાથી, વાંસમાહિ ઘાલી, મહાકષ્ટ-સહિત ઉપકોશ-સમીપિ આવ્યઉ. તિસઈ
૧. નઈ વડ આ ૨. વિણિમય અo ૩. પરિ આ૦ ૪. કીધી આ૦ ૫ “ચરિ... હરણહાર' સુધીને પાઠ અ૦માં છૂટી ગયેલ છે. ૬. ઉપકેશાઈ કરી ચીંત: આ૦ ૭. મહાત્મા ધર્મલાભ ખપ નહીં અર્થ ગર્થ લાભ આ૦ ૮ નેપાલદશિ જઇ આo ૯. સહતઉ આ૦.
Page #46
--------------------------------------------------------------------------
________________
બાલાવબેધ ૦ ૪૫
ઉપકાશા પગ ધોઅઇ છઈં, કાંખલઉ મહાતમાŪ આગલિ ધરિ તિÜ લેઈ ખાલ-માહિ ઘાલિઉં! મહાતમા કહુઇ, ‘એ સુ' અજાણ પણું ? ’ ઉપકેાશા કહુઇં, ‘તું એતલઉં ૨જાણુઇં છઇં તુ અમ્હે સ્રી ખાલસમાન, ચારિત્રરત્નક'ખલ-સમાન. તે તઇકાં વિરાધિ ?' તેડુનઇ વચનિ પ્રતિબૂધઉ પાછઉ આવી આલેાયણુ લેઈ શુદ્ધ હુંઅઉં. તેહ ભણી ‘સુંદર-દસયાહિ” જાણિવ ાછા
૧
देवसुंदरीहि पाय-वं दिहिं वंदिया य जस्स ते सुविक्कमा कमा अप्पणी निहालपहँ मंडणोहण-पगारपहिँ केहूं केहि वि ? अवंग-तिलय-पत्तलेह-नामपहि चिलपछि संगयंगया है. भत्ति-सन्निविदु-वंदणागयाहि हुंति ते (य) वंदिया पुणो पुणो ||२८| નારાયો ||
--
દેવસુંદરી દેવાંગના, તે કિસી છÛ? પાયવ દિયાહિ કહેતાં સયર અનઈં આભરણની કાંતિનઉ વ્રુંદ = સમૂહ છઈં જેહનઇ, તાણીએ વદિયા વાંઘા = પ્રણમ્યા જમ્સ જે સ્વામીનાં તે તેડવાં જગ-વિખ્યાત, સુવિક્રમ = અતિ અલવંત, ક્રમ = ચરણુ, કિસઈ કરી? અપણા॰ આપણે નિલાડે કરી મડા} = સચર માંડણાંની રચના, તેનેપ પ્રકારે કરી. કૈહિં કેહિ કેહવી = કેહે . વેસે, મ`ડને, તે કઇ અવગ કહીયઇ લેાચનને અંતે, અંજણની રચના, તિલક = ટીલાં, પત્તલેહા॰ કસ્તકિાદિકનાં સરિ ટમકાં, નામઐહિ... ઇત્યાદિ નામ છÛ જેનઈં. ચિહ્નએહિ કહીઇ દેદીપ્યમાન. સંગય અયાહિ॰ માંડણાની રચનાÛ કરી સહિત, અંગ = સયરના અવયવ છઇ, જેહનાં. ભત્તિસનિવિકૢ૦ ભક્તિઇ કરી સંયુક્ત જે છઈ, વંદણુ = વાંદિવ", તેનઇ કારણ આગયા = આવ્યા છઈં. -
૧. શ્રાતિ ૪. પ્રતિમાધિઉ આ ૫. તેહે રુને આ
૦ ૨. જાઈ અમ્હે અ ૩. તઇ વિરા૰ અવ
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬ ૭ બાલાવબોધ તેણે સુરસુંદરીએ હુતિ તહરી તે બિઇ પગ, વંદિયા = વાંધો, પુણે પુણે = વલી વલી. (૨૮) (નાપાચક છંદ)
तमहं जिणचंदं, अजियं जिय मोहं । धुय सव्व किलेसं, पयओ पणमामि ॥ २९ ॥
–રિયાં ! * તમહં તે હું જિચંદસામાન્ય - કેવલી – માહિ પ્રધાન તીર્થંકર. અજિયંત્ર શ્રી અજિતનાથ, જિય_મોહં. જિત = છતા મોહ = અજ્ઞાનતા-રૂપ ધુય = કેડિયાં સર્વ = સઘલાં સારી – માનસિક દુખ = કલેશ જીણઈ. પયઉં = પ્રયત્ન - હૂતઉ હું પ્રણમામિ = નામકરઉં (૨૯) (નંદિતક છંદ). - હિવ જિ કે સ્વામીનઈ થાયઈ ૩ તેહના કલેશ ભાજઇ, જિમ પિતનપુર-પાટણિ પૂર્ણ શ્રેષ્ઠિ વસઈ. તેહનઉ પુત્ર વિશાખદત્ત, માબાપ - નઈ વલ્લભઈ થક૬ રેગગ્રસ્ત હૃાઉં. તિસ્પર્શ મા-બાપ અનેક ઊષધ કરઈ, પૂઠ કરઈ, દેવતાઈ ઉપયાચના માનઈ, પણિ ગુણન ઊપજ. તિસ્યાં કેવલી વિહાર કરતીં પિતનપુરિ આવિઉ૫, રાજાદિક વાંદિવા ગયા. પૂર્ણ શ્રેષ્ઠિ પુત્રનઈ લેઈતિહાં આવિવું. ભગવંત કહઈ, “એ અસાર સંસાર દુકૂખ – ભાંડાગાર. તેહમાહિ એકશ્રી પુણ્ય-પદાર્થનઉ આદર કરિવઉં. તિચઈ પૂર્ણિ પૂછયઉં, “ભગવાન ! વિશાખદત્તિ મ્યાંછ પાપ કીધાં?” ભગવંત કહઈ – “પૂવિ લઈ ભવિ દેવની સૂકડિ આપણઈ ડીલિ લગાડતઉં, શ્લેષ્મા દેહની ભીતઈ લૂહલઉં, કે સિસ્યા દેતઉં તઉ રીસાતઉં. તે કમની ઉપાર્જના લગી મરી સ્વાનનઈ ભવિ આવિ, તિહાં ખસ શપની, પછઈ લેકે તે સ્વાન મારિઉં, આર્તાઇ મરી સર્પ ઊપની. તિહાં થાઉં શ્રેષ્ઠિનઈ ઘરિ કમેકર ૧. બિલ્ડઈ. માત્ર રૂ. દંતુ આ૦ ૩. બાઈ આ૦ ૪. થાઉ રહી વિરોગ માં ૫. આવઉ મા૦ ૬. ભંડારનાર આ ૭. શા મા ૮. ટીલિ અe ૯. ભીતિઈ લૂહતુ આ૦ ૧૦. અધ્યા આe
Page #48
--------------------------------------------------------------------------
________________
આથાવધ 9
હુઅ
તિહાં થક પાંચમ
"
ભવિ વિશાખદત્ત હુઉં.' એ વાત સાંભલી વિશાખદત્ત ગુરૂને પગે લાગી આલેચના માંગી. પછઇ ગુરે છમ્માસી એક'તર ઉપવાસ દ્વીધા. · ત્રિકાલ–વદનાર્દિકે કરી જિન-પૂજા કરવી? એહુવી આલેાયણ લેઈ સમ્યગ્ પાલિવા લાગ, તિસ્યઇ છટ્ઠઇ માસિ રાગ ગયઉ, કલેશ ગયાં. જિનધમ - ભક્ત હ્રય એડલણી બ્રૂય સન્ત્રકિલેસ' કહીયઇ ! છ
"
શુય-ચિત્તા, રિત્તિ-ન- Àવનદિ । તો તે-દુદ્ધિ, યો પળમિચXER(II RZ.ગુત્તમ-સાÇમત્તા, મત્તિ-મલાય વિત્તિયાદિ ૨૧૫૨૪ના શ્રદુર્ગાઢું, મુર-ધ- મુળ-જીયન્નતૢિ ॥ રૂ૦ || —માસુä ॥
=
યદિ સ્તવિઉ અનઇ વાંદઉ છઇં, કુણિ ? રિસિ૰ ઋષીવરના ગણુ = સમૂહ, અનઇં દેવતાંનાં ગણુ તેહે. તે = તિવાર પછી દેવની વધૂ = દેવાંગનાએ પયઉ = સાચઈં ભાવિÛ, પણુમિયસ્સ = નમસ્કરિઉ છઇ જમ્સ જે શાંતિનાથન ૩ જગત્રના -લેકનઇ ઉત્તમ = પ્રધાન શાસન = દુન ઇં. તે પરમેશ્વરનઈં ભત્તિવસા॰ ભક્તિ નઇ Ýવસઇ, ભાગય – દેવલેાકઇતઉ આવિવ”, તીણઇ કરી પિ`ડિયાહિ – એકઠી મિલી છઇં દેવતાની, વર પ્રધાન, અલ્જીર્ અપ્સરસ = નૃત્ય-કલા-કુશલ દેવાંગના, તેહ બહુ પઘણી સુરદેવ તે સંઘાતÛવર = પ્રધાન રઈ ગુણુ = કામ-ગુણુ કામ-સુખના ગુણુ, તેહનઈં વિષઈ પડિતા = ડાહી ઇં. (૩૦) ( ભાસુરક છંદ ).
=
યંત્ર-ન૬-કૃત્તિ-તાજન્મેહિ કિરમિયામ-લક્માલવ, ૪૫૧૪ [] સુદ-સમાનને આ યુદ્ધ-નાનીચ-પાથ-ન્ના-ટિિ વજયનો પેઢા-ને-મિામ-ક-મીતર ૪૫ %,
૩. જગનાથનઇ
વિશાખદત્તિ અ ૨. ગલેગમા સા મ આવ ૪. સિઈ મા૦ ૫. ગણીએ આ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮ ૭ બાલાવબોધ જેવ-દિમા હાવ-માઝ-નિમH-Eng afz rદાઉદ घंदिया य जस्ल ते सुरिक्रमा क्रमा,.... तयं तिलोय सत्र[सत्त-संतिकारय । પરંત-an-wાવ-રોતા હૈં, નમામિ વંતિકુત્તમ ઉaf
– જ્ઞાનાય . વંસ, વાંસનઉ શબ્દ તંતિ = વિણા, તાલ = પટહાદિક તેણે મેલિએ = મિલિ. તિઉફખરા વાજિંત્ર-વિશેષ, તેહનઉ અભિરામ = મને ડર શબ્દ, તિણિ કરી મીસએ કએ. મિશ્ર કીધઈ હુંતઈ, સુઇસમાણુણે યુતિ = શબ્દ સાંભલિવાનઈ વિષઈ. કાનનઉં સમાન કરિવઉં, તીણઈ કીધઈ હું તઈ સુદ્ધ = નિર્દોષ, સજજ = નવલું જે ગીત તીણઈ સહિત છઈ જે પાયજાલ૦ પગે જાલનઈ આકારિ ઘટિકા = ઘૂઘરી છઈ જેહનઈ. વલય સેનાનાં વલીયાં, મેહલા, કડિનઉ આભરણ, કલાવ = અલંકાર - વિશેષ, નેઉર = નૂ પુર, તેહનઉ અભિરામ = મનહર સદ્ = શબ્દ, તિણિ કરી મિશ્ર કીધઈ હૂંતઈ, દેવ-નટ્ટીયહિં = દેવતાની નર્તકીને, હાવભાવ = કામ-વિકાર, વિભ્રમ-વિલાસ, તેના પ્રકાર છઈ જેહનાં, નચિણગ નાચી, અંગહાર એહિ. ભલે અંગને વિક્ષેપ કરી, વદિયા વઘાં, જરૂર જે સ્વામીના તે જગ-વંદીતાં, સવિક્રમ = પરાક્રમિક કરી સહિત કમ = પગ. તયં તિલય વિહુ ત્રિભુવનના સર્વ = સર્વે સત્વ = પ્રાણ, તેહનઈ શાંતિની કરણહાર, પસંત = ઉપશમ્યા, સર્વ = સઘલાં પાપ અનઈ દેસરાગાદિક જેહનીં. એસહ એઈ નમામિ = નમસ્કરઉં, સંતિ = શાંતિનઉ નાથ ઉત્તમ-જિન કહીયાં તીર્થકર. (૩૧) (નારાચક છંદ). . . - ઉત્તમ જિન - ઊપરિ દૃષ્ટાંત
વસંતપુરિ નગરિ, સૂરસેન ક્ષત્રિય. તિણિ દાલિદ્રપીડિત૧. “તિણિ કરી.........યુ. સુધી પાઠ આo માં છૂટી ગયો છે. ' ૨. ઘાટિઆ આ૦ ૭. નેઉરી નંપરી આ૦ ૪. પરાક્રમ અe.
Page #50
--------------------------------------------------------------------------
________________
ખાલાવમેધ ૭ ૪૯
સેવા–કરસણુ–પ્રમુખ ઘણુાઈ ઉપાય કીધાં, પર સર્વ નિષ્ફલ હૂઆ, પછઈ નારાયણનઈ પ્રાસાદિ જઈ માસ-દિન-તાઈ સેવા કીધી, તઉહીર ફૂલ ન પામિ, ઇમ વલી ઈશ્વર-વિનાયક– સૂર્યાદિકની સેવા કીધી. પર૧ કાંઈ ફૂલ ન હૂમ, તિસÛ ચી’તવઇ – ‘ હિવ એક જિનપ્રાસાદ થાકઇં, તેહી પરખીયઇ.’ પછઈં જિન-ભુવનિ જઈ સ્વામીનઈં સ્તવŪ. ઈસ્યઈ દેવતા કોઈ એક જિનભુવનિ આવ્યઉ હૂત, તિણિ સૂરસેનની ભક્તિ દેખી. દેવતા ચિંતામણિ આપી આપણુઇ સ્થાનિક પત", સૂરસેન ચિ'તામણિનઈ પ્રભાવિ રાજ્યાદિ સામગ્રી પામી, જિનનઇ વિષષ્ઠ ગાઢ ભક્ત અ”. મુખિઈઇમ કહુઇ – · મઇં સદેવની પરીફ્યા કીધી, પણ સર્વ દેવમાહિ જિનઇ જિ ઉત્તમ.' (છ) હિવ મિન્હઈ જિન એકઠા સ્તવઈ છઈ -
―
છત્ત-ચામર-૫ડાગ સૂઅ-નવ-મંદિયા, ાયવર-મળ-તુરચ-સિવિ-મુજંછળા / દીવ-સમુદ્-મ-વિજ્ઞાનચ-લોઢિયા,
સસ્થિત્ર-ત્ત-શીર૪-ક વર્ગશિયા ॥ ૨૨ | -હજ઼િયયં
છત્ત-ચામરપડાગ॰ નાન્હી પતાકા, જુઅ = જૂ સર, જવ॰ પ્રસિદ્ધ, તેહે ક્ષણે કરી માંડિયા = શાભાયમાન, અયવર = મહાધ્વજા, મગર = જલચર જીવ, તુય = તુરંગમ, સિરિવ∞ = શ્રીવત્સ; સુલ’છણા॰ એ એહવાં શેલન લાંછન= લક્ષણુ છઈં જેહનઈં. દીવ-સમુદ્ર=દ્વીપ, જબુદ્રીપ આર્દિક, સમુદ્ર લવાદધિ પ્રમુખ, મદ(૬)ર-મેરુપર્યંત અથવા મ`દિર = પ્રાસાદ જાણિવા. ક્રિસાગય॰ દિગ્ગજ, પ્રધાન-હસ્તી. તેહને આકારે સાહિયાં – થોભિત છૅ. સુસ્થિય = સ્વસ્તિક, સિંહ = ભૃગરાજ, વસહ = વૃષભ, શ્રી = લક્ષ્મી, વચ્છ = વૃક્ષ આમ્રાદિ.
=
=
।
૧. પણિ ૦ ૨. તુહી આ૦
મા-૪
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦ બાલાવમાધ
તે એહવાશેભન = ભતાં, લાંછન = લક્ષણ છઇં જે શ્રી અજિતશાંતિનાથના હાથ-પગનઇ વિષÛ (૩૨) (લલિત છંદ ),
જિણ કારણ લક્ષણ કરી ભાગ્યાદિક જાણીયઇ. જિમ એકદા શ્રીપુરિ ધનાવહુ શ્રેષ્ઠિનઉ પુત્ર ભીમ દાલિદ્ર પામિઉ હૂંતઉ” દેશાંતિર ભિમવા લાગઉ. તિસ્યઇ રથનૂપુર-વાસ્તવ્ય પુલાકનૈમિત્તિકિ ભીમ દીઠઉ, કહિ – ‘રાજ એહનઇ હાસ્યઇ'. મિત્રિ ૩પૂછ્યું – ‘ કિમ જાણીયઇ ?' તિણિ કઢુિંઉ' ‘ હાથેપગે સ’પૂર્ણ જવ રેખા છઇ. અનઈં શાસ્ત્રઇ ઈમ લઇ
-
· ઈક્કા વ ઉડ્ટ–રેહા સહસ્સ-જણ-પાસણી હવઇ. ’ પછઇં પુલાકિ આપણી પુત્રી દીધી, માસ એક તિહાં રાપ્તિ, તિસઇ નગરનઉ રાજા અપુત્રીય મૂઅઉ. પચ પદ્મિવ્ય અધિવાસ્યાં. રાજ ભીમનઇ હૂઅ. ઇણિ કારણ સુલક્ષણે કરી ૬નર ભાગ્યવંત હૂયઇ (છ).
સહાય-૪ા સમ-:પા, કોસ-પુત્રા ઘુળેદિ નિર્દેશ । पासा सिट्टा तवेण पुट्ठा, सिरिहिं इट्टा रिसोहि जुट्ठा ॥ ३३ ॥ —યાળવાત્તિસ્રા ।।
–
સહાવ॰ સ્વભાવઇ કરી, લષ્ટ =શાલન છઇ. સમઇપી સમાઅસ્થિપુટ – ભૂમિકાનઇ વિષઇ, પ્રતિષ્ઠ = તરસ્યા છઇ, અદેસડા રૂક્ષ-વિષમાદિ રાષે કરી દુષ્ટ નથી. અથવા રાગદ્વેષાદિકે વિકાર નહી. પામ્યા. ગુણેહિ' જિઠ્ઠા સ્નિગ્ધ= સકેામલાદિ ગુણે કરી જેષ્ટ = પ્રધાન. અથવા જ્ઞાન-દન-ચારિત્ર કરી પ્રશંસનીય છઈં. પસાયસિા॰ સિદ્ધા રાગ દ્વેષાદિકનઇ યિ કરી જે નિલાÛરૂપ પ્રસાદ તિણિ કારણ શ્રેષ્ઠ ઉત્તમ છઇં, તવેણુ પુઠ્ઠા॰ = દ્વાદશ પ્રકાર કરી પુષ્ટ = ભરિયા છઈ, ૧. ભાગ્યાધિક ૦ ૨. પીડિત દૂત આ૦ ૩. પૂર્ણિઉ આ ૪. ઊ`કેસરી રેખા આ૦
૫. દૃષ્ય અ૦
૬. વર અ
૭. તરહે છ” ખા
૮. ય્ અ૦
Page #52
--------------------------------------------------------------------------
________________
બાલાવબેધ છે પ૧ સિરીઈ છેઠ૦ શ્રી = લક્ષ્મી દેવતાઇ પૂજ્યા છઈ અથવા શોભા તિણિ કરી ઈષ્ટ છઈ. રિસહિં જુઠા અનેક લીસ્વરે જુઠા = નિરંતર સેવ્યા છઈ (૩૩) (વાણુવાસિકા છંદ).
તવેણુ પુઠા ઊપરિ સહસમલ્લ – દષ્ટાંત –
તપલગી સર્વ પુષ્ટિ મેક્ષાંગ-ફલ પામીયઈ. જિમ કબી નગરી૧. તિહાં સહસલ વસઈ, મહા-ફૂડ-કપટ-નવું નિધાન. તિણિ અન્યદા રત્નસાર–શ્રેષ્ટિ હાટિ રત્નનઉ વ્યવસાય કરતઉ દેખી રાત્રિ ચેરીયઈ પઈઠ. હાટ-માહિ રત્નસારનઉ પુત્ર સૂતક ડૂતઉં, તેહનઈ પગ લાગા, તિણિ પગ ઝાલ્યાં. પંચાખંચિ કરતાં પગ – ડીલ થાકઉં. ઘરિ આવી દુખ કરવા લાગઉં. તિવારઇ મા કહઈ – “વચ્છા ! જુ ચોરી કી જઈ તઉ પીડા મનિ નાણાયઈ.”
પછી સયર સાજઈ હૂયઈ પરહિતનઈ ઘરિ ખાત્ર દેઈ સર્વ વસ્તુ લીધી, પછઈ મા મેકલી – “જે, લોક યું કઈ છઈ?” મા પાણીહારિ – દંડઈ આવી વાત સાંભલઈ, જુ રાજાઈ પરોહિતના ઘરની વાત સાંભળી તલારનઈ રીસ કીધી, તેતલઈ ઉનાવી નઈ ધનસાર શ્રેષ્ટિ પ્રતિજ્ઞા કીધી જુ, “અહે ચાર ઝાલી આપિસું” એ વાત માઈ પુત્રનઈ કહી. પછઈ સહસમલ્લા નાવી નઈ ઘરિ જઈ નખ ઊતરાવી નાવીનઉ પુત્ર સાથિ લઈ સેષ્ઠિનઈ હાટિ આવી પટ્ટકૂલ લીધાં. તિવારઈ સેઠિ કહિઉં “ધન દેઈ વસ્તુ લેઈ જાઉ', તિવારઈ સહસ્રમલ કહઈ, “એ માહરઉં પુત્ર ગ્રહણઈ રાખેઉ જાં ધન લ્યાવઉ. ઈમ કહી વસ્તુ લઈ ગયઉ. તેતલઈ સંધ્યા પડિવા લાગી“નાવી પુત્રનઈ જેતઉ જેતઉ શ્રેષ્ટિનઈ હાટિ આવ્યઉં, પુત્ર દેખી કહિઉં “ઠિ”. ૧. નગરીયાઈ અ. ૨. રત્નઉ અo ૩. જે ચાર કીજઈ અo ૪. તાણીયઈ અ૦ ૫. જા આ
૬. નહાવી અનઈ આ૦ ૭. મહાવી. આ૦ ૮. રાખ ધન-અ૦ ---- ૯. નહાવી. આ
Page #53
--------------------------------------------------------------------------
________________
પર ૭ બાલાવબેધ સેઠિ કહઈ એ કઉણ?' 'નાવી કહઇ–“માહેર પુત્ર', સેઠિ કહઈ – “તઉ મુસ્યાં ધન લેઈ ગયાં ચેર” તે બિન્ડઈ રાજા – કન્ડલિ ગયા. પછઈ રાજા આપણુપે નીકલિઉ ચેર ઝાલિવા, તણુઈ રાજાઈ મુસ્યઉ. પછઈ કેવલી સુધર્મસૂરિ આવ્યા. તિડાં રાજા ૩ર – આગલિ વાંદી અઈઠ6. રાજા પૂછઈ – “ભગવન! ચેર એક નગરનઈ પીડઈ છ.” તિસઈ ભગવંતે ઉપદેશ દેવઉં માંડિG – “પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ – થકી એ જીવ સંસાર – માહિ રૂલઈ, વિશેષત: ચોરી થકG” તિસઈ ચેર ગુરૂનઈ વાંદી કહઈ – “ભગવાન ! હું ચેર, પણિ હિવે હું દીક્ષા લેસુ” ઈમ કહી રાજાનઈ આપણુઈ ઘરિ તેડી, સર્વ વસ્તુ દઈ દીક્ષા લેઈ ઘેર તપ પડિજિઉં. તે તપનઈ. પ્રમાણિ સહસ્ત્રમલ પકેવલજ્ઞાન પામી મેક્ષ ગયઉં. તેડ ભણી તપની પુષ્ટિ જેઈઈ (છ). ते तवेण धुय-सव्व-पावया, सव्वलोअ-हिय-मूल पावया। संथुया अजिय-संति-पायया, हुन्तु मे सिव-सुहाण दायया
|| રૂક |
– aartinતા | ત્રિસિવિશેષકે તે કહીયઈ જે પૂર્વિઈ વર્ણવ્યા. તવેણુતપઈ કરી ધૂય યા સર્વ પાપ, શુભાશુભ કર્મરૂપ. સવવ સર્વ લેકનઈ હિતકારીઉં જે મેક્ષ, તેહનઉ મૂલ જ્ઞાનદર્શન – ચારિત્ર, તેહનઈ પાવયા પહુચાડણહાર, સંથયા. સ્તવ્યાં હુંતા અજિતશાંતિના પાયયાપદકમલ. હુંતિ, હુંઉં, મે સુઝનઈ, શિવસુખ = મેક્ષસુખનાં દાયક (૩૪) (અપરાંતિકા છંદ). પર્વ તરવવિ, શુ મg fજ્ઞાતિના ગુમા ववगय-कम्मरय-मलं, गई गयं सासयं विउलं ।। ३ ।।
- mai I.
૧. નહાવી. આ૦ ૨. ચેર ગયઉ આ૦ ૩. એર સહૂ વદી આગલિ બઈક આ૦ ૪. વિશેષ તે આ૦ ૫. કેસરી દૂધ મેક્ષ ગયઉ આe
Page #54
--------------------------------------------------------------------------
________________
| બાલાવબેધ ૫૩ એવં૦ ઈસી – પરઇ, તવબલ૦ તપ – બલિઈ કરી, (વિપુલ = વિસ્તીર્ણ, થયં સ્તવિક મઈ, અજિત – શાંતિ જિના તીર્થકર તેહનઉં જુગલ, વવગયા. ગિઉ, કર્મ = જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ, ય = રજ, બધ્યમાન કર્મ અનઈ પૂર્વ બદ્ધ કર્મો તે મલ કહીયઈ. ગઈ. ગતિ મેક્ષ – લક્ષણ, તિહાં ગત = પ્રાપ્ત છઈ સાસયં શાશ્વત = સર્વકાલ, વિમલ = નિરુપમ છઈ (૩૫) (ગાહા).
तं बहु-गुण प्पसायं, मुक्ख-सुहेण परमेण अविसायं। . नासेउ मे विसायं, कुणउ अ परिसा विअ-पसायं ॥३६॥
તે બહુ. તે અજિત-શાંતિ – જિનનઉ યુગલ, કિસિ છઈ? બહુ = ઘણા ગુણ જ્ઞાનાદિક તેહનઉં પ્રસાદ = નિર્મલપણુઉં જેહનઈ. મુફખ૦ મેક્ષ = મેક્ષનઈ સુબઇ, પરમ = પ્રધાન તિણિ કરી અવિસાયં વિષાદ-રહિત. ઈણિ કારણિ નાસેઉ નસાડઉ મે = માહરલ વિષાદ, ચ = અનઈ, કુણુઉ ય-પરિસાવિય પર્ષદ – અજિત-શાંતિ – સ્તવનની સાંભલણહારિ વિક્રાંસની સભા, ગુણનઈ લેવઈ દેષ નઈ ઢાંકવઇ, ૫સાયં પ્રસાદ કરઉં માહરઈ વિષઈ. (૩૬) (ગાથા).
નામેઉ મે વિસાયં” ઊપરિ દષ્ટાંત –
જિક સ્વામીનઈ નમઈ તેહનઈ વિષાદ ભાજઈ, જિમ પૂર્વઈ પૂર્ણ શ્રેષ્ટિ મહા-ધર્મિષ્ટ. જિનભક્તિ કરતાં ક્રમઈ તેહનઈ ચારિ પુત્ર હુઆ. ચારિઈ પરિણ્યા. કાલગઈ તે શ્રેષ્ટિ દાલિદ્રી હય. લેક હસઈ ધામી! તુહે દાલિદ્રી કાંઈ હૂઆ?” ઘણી જિનભક્તિ કરતાં ઇસ્યઈ ચઉમાસઉં આવ્યઉં શ્રેષ્ટિ સચિંત થકઉ ગુણકર ૧. જેહનઉ આ૦ ૨. વિષાદ કરી રહિત આ૦ ૩. નસાઈડ આ૦ ૪. કમિ આ
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪ ખાલાવમેધ
સૂરિનઈ ઈમ કઇ ‘ભગવન ! કહઉ તઉ પ્રાણ છાંડઉં.' શુરે પૂછિÛ – · કાંઈ ? ' કહઇ – · લેાક મુઝનઈ હસતાં જિનશાસનનÛ પણ હુસÛ, અનઇ આજ ચઉમાસ' આવ્ય. કાંઈ વેચીયઈ નહીં, તઉ મામ જાયઈં.' ઇસિઈ ગુરુ ભણુÛ – · જિન આરાધિ જિમ સહુ રૂડઉ' યઈ.' પછઇ રાત્રિઇ જિન-આગલિર કાઉસગ્ગ લેઈ રહિ. પાઝિલી રાત્રિઇ જિનન અધિષ્ઠાયક ભક્તિ દેખી તૃષ · કાંઈ ચિંતા કરઉ ? ઘર જા, ખાટલાના ચ્યાર પાઇયાં હેલિ નિધાન છઈં.' પછઇ ઘર જઈ ખણુઇ તઉ ચ્યારિ કલસ સેાનઇએ. ભરિયા નીકલ્યા, તિણિ કરી શ્રેષ્ઠિ ધનવંત હૂંઅઉ, મર્હુત્વ પામિ ઈણ કારણ જિનનઈ નમતાં વિષાદ નાસઈ. (છ)
तं मोउ अ नंदि, पावेउ नंदिसेणमभिनंदि । પરિન્ના વિ એ મુદ્દ-નહિં, મમ ય વિત્તર સંજ્ઞમે નવું II 39 IF
गाहा ॥
ત' મા॰ તે અજિત-શાંતિજિન-યુગલ, જિનયુગલ. માએ॰ = હ દઉં, અનઈ નંદિ = સમૃદ્ધિ, તે પાવે = પહેંચાડઉ, ૪ભવ્ય લેાકનઇ, ન દિષેણ કવિન અભિનર્દિષ્ટ સ પ્રકારિ સમૃદ્ધિ પહુચાડઉ, પરિસાએ વિ એ॰ સ્તવનનાં સાંભલણુહાર લાક – સભાનઇ સુહ – નદિ સુખની વૃદ્ધિ દઉ. સમય મુઝનઈં સ્તવણુહાર – નઇ દિસઉ॰ પદિસઉ, સંજમ-સત્તર ભેદનઇ વિષઇ સમૃદ્ધિ. ઇંડાં નંદિષણ કવિ શ્રેણિક –‘સુત અથવા અનેર કોઈ મહિષિ. કોઈએક વૃદ્ધ પુરુષ, ઇમ કહÛ – ‘જિવારÛ શ્રી શત્રુ ંજય, તેહની ગુફાઇ શ્રી અજિત-શાંતિનાથ ચક્રમાસિ રહિયાં હૂતાં પછઇ તે બિહુ તીથંકરના પૂર્વાભિમુખ દેહરાં હૂં. શ્રી અજિતનાથનઉ ચૈત્ય અણુપમ-સર-સમીપિ અનઇ શાંતિ.
૧. નમી આ૦ ૨. કાઈ સઝા આ૦ ૩. હેઠે આ૦ ૪. ભલેાક॰ આ૦ ૫. ઉિ આ ૬. પુત્ર આ ૭. જઉ શ્રી શત્રુંજઈ આવ
Page #56
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૦ ૫૫ નાથનઉ ચિત્ય મરુદેવા – સ્વામિની–કન્ડઈ. એકદા શ્રી નેમિનાથનઉ ગણધર નદિષેણ તીર્થયાત્રાઇ આવિ8 હૂતઉં. તિહાં એ અજિત – શાંતિજિન – સ્તવનની રચના કીધી. એતલા જિ લગઈ એહના મહાતમ્યની આગિલી બિ ગાહ અનેરે બહુશ્રુતે કીધી, તે વખણાઈ છઈ. (૩૭)
પવિત્ર શાકમાલિશ સંવરજીfu અવરણ મળati सोअव्यो सम्वेहिं, उवसम्ग निवारणो एसो ॥ ३८ ॥
પખિય. પાખી ચઉમાશે. ચઉમાસઉં, સંવછારિ૦ સંવછરી પડિકમણાની રાત્રિઈ, અનઈ દિયહે ય૦ દિવસનઈ પડિકમણુઈ, સેય સાંભલિવીં, સસિં૦ સગઈ સંઘઈ, જિણિ કારણિ એ સ્તવન સમસ્ત ઉપસર્ગ - નઈ નિવારણહાર. કિમ? એકદા રાજગૃહી નગરિ મરુપદ્રવ ઊપનઈ ગુરૂ વિનવ્યા સંઘિ – “ભગવન! નગરિ રેગિઈ. સંતાપ્યઉં,” પછઈ ગુરે શ્રી અજિત-શાંતિ–સ્તવ ત્રિકાલ – ગુણવઉ દીધઉં, મરુકે પદ્રવ ગયઉ, શાંતિ ઊપની તેહ ભણું કહિઉં (૩૮).
નો ઘ ઘરે જ નિકુorg, ૩મો જાહૃતિ અતિ-વંતિ-થઘં . न हु हुंति तस्स रोगा, पुव्वुप्पन्ना वि नासंति ॥ ३९ ॥
જે પહેઈ, જો આ નિસુણઈ સાંભલઈ ઉભઉ૦ ઉભય – કાલ = પ્રભાત – સંધ્યા – સમઈ, અજિય – સંતિક અજિતશાંતિ સ્તવન. નવિ હૃતિસ, તે પુરુષનઈ રોગ ન હૂઈ, અનઇ પૂર્વોત્પન - પૂર્વહિં જે ઊપના છઈ રેગ તેવી જાઈ = નાસઈ. તેહ ભણુ સદાઈ સ્તવન ગુણિવઉં. (૩૯)
૧. મહાતપની આ૦ ૨. સંતાપઉ આર ૩. ગાથા ૩૯ પછી આ પ્રતિમાં “ઈતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ : સમાત” એવી નેંધ છે. -
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૬ 6 બાલાવબેધ
એ શ્રી અજિત-શાંતિ સ્તવનની વૃત્તિ ગોવિંદાચાર્યો કીધી છઈ, શ્રી વર્ધમાનસૂરિની પ્રાર્થના લગી. તિ પંડિત – જનનઈ ગ્ય છઈ. પરં મંદ= મુગ્ધ – જનના અવધ – ભણી શ્રી ખરતર-ગછિ શ્રી જિનચંદ્ર સૂરિ પટ્ટ-પ્રવર વિજ્યમાન ગુરૂ શ્રી જિનચંદ્રસૂરિનઈ આદેશિ વા. રત્નમૂર્તિગણિ – શિષ્ય વા. મેરુસુંદર – ગણુઈ શ્રી અજિતશાંતિ સ્તવ – બાલાવબોધ કીધી. તેહ કરતાં જિ પુણ્ય હુઈ તિણિ કરી મુઝ, સંઘ, સવિ- હું નઈ કલ્યાણ હુઉ. ઇતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ સમાપ્ત.
[ લિપિકાર – પ્રશસ્તિ ] સંવત ૧૬૦૩ વર્ષે આ જ વદિ નવમી શુભદિને શ્રી અલવર મથે લિખિત લેખક ગોરા.
લિખાપિત હષિ મંદા આત્મ-અધ્યયનાથે શ્રી ગ્રંથાગ્ર ૪૫૦ લેક સંખ્યા અક્ષર ગિણનયા. ભદ્રમતુ
છે શુભ ભૂયાત્ શ્રી શ્રમણ સંઘસ્ય. કલ્યાણમતુ શ્રી છે
૨
-
- -
Page #58
--------------------------------------------------------------------------
________________
૧.
મહત્ત્વપૂર્ણ શબ્દાર્થ –ટિપ્પણ
અજિય = શ્રી અજિતજિનતે, ખીજા તીર્થ"કર શ્રી અજિતનાથ, જે વિજયાદેવીના પુત્ર હતા. પોતાના પતિ જિતશત્રુ સાથે એકવાર વિજયાદેવી પાસાની રમત રમવા લાગ્યાં ત્યારે જિતશત્રુ જીતી શકયા નહિ. આનું કારણ ગના પ્રભાવ હોવાનુ જાણીને એમનું નામ અજિત પાડવામાં આવ્યુ. આવશ્યક-નિયુક્તિ'માં કહ્યું છે કે જનની અક્ષ-ક્રીડામાં અજિત રહ્યાં તેથી અજિતજિન કહેવાયા. કિસઉ = ( fhTT: ) – કેવા.
-
કહીયઇ, કહેતા = કહેતાં.
અનઇ = અને.
91
શાંતિનાથ પાંચમૐ = સાળમા તીર્થકર શાંતિનાથ. તે ખાર જૈનપ્રણીત બાર ચક્રવતી'એમાં પાંચમા ચક્રવતી' પણ હતા.
સગલા = (સ) સઘળા.
ઉપશમ્યા = ઉપશાંત થયા. જૈન પરિભાષા મુજબ ઉપશમ અર્થાત્ ક'ની ઉપશાંતિ – નાશ થવા તે પરથી.
જયગુરુ = ( નવું ગુરુ) – ( અને ) જગદ્ગુરુને સંતિગુણકરે = વિધ્નાનું ઉપશમન કરનારને.
॰હિ = સંબંધ વિભક્તિના પ્રત્યય – તા, ની, નુના અ'માં. કરણહાર = = કરનારા.
ઢા વિ= [ૌ અવિ] ખતે પણુ. જિણવરે= [ત્તિનવરો] જિનવરાતે, જિનેન્દ્રોને. પણવયામિ = [ પિતામિ] પ્રણિપાત કરું છું.
=
નમસ્ક
= નમસ્કાર કરું. સંસ્કૃતની અસરથી ઉપજાવેલા ઉપશમવું, નમસ્કરવું વગેરે નામધાતુ ઉપાધ્યાય મેરુસ દરમાં ધૃણા જોવા
મળે છે.
વવગય = [ ચચત ] વિશિષ્ટ પ્રકારે ગયેલા. વિરુઅક = [ વિ] અસ દર, અશાભનીય, ઉ" = હું. એક = એવું.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮ ૭ ખાલાવમેધ
3.
નિરુવમ = [ નિહમ ] અનુપમ, ઉપમારહિત. તવિસુ = સ્તુતિ કરીશ.
કેવલજ્ઞાનિÛ = કેવળજ્ઞાન વડે. જૈનન અનુસાર પાંચ જ્ઞાતામાં અંતિમ કેવળજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. કેવળજ્ઞાન એટલે સપૂર્ણ જ્ઞાન. સગલાઈ = સઘળા, બધા.
ઊપનાં = [sqTM ] ઉપજ્યાં, ઉત્પન્ન થયાં. પ્રતÛ = [ પ્રતિ ] તે.
ઉપશમ = ક્રોધની ઉપશાંતિ, ક્ષમા.
૪. કહિવૐ = કહેવુ', કથન, કીર્તન. અપતિમ = અપ્રતિમ. તાહુ = તમારુ.
મૂલગઉ' = [ સૂજ્રાતઃ ] શ્રેષ્ઠના અર્થાંમાં,
૫. કાઇયાહિ = કાયિક, આધિકરણી આદિ ૨૫ ક્રિયા. ક્રિયા [માઁ. ક્ષિયિા]ના ભેદો અને સમજૂતી માટે જુએ. અમિયાન રાનેન્દ્ર હોરા, સ્વ-રૂ, પૃ. ૨૩.
નવતત્ત્વ-પ્રકરણમાં કહ્યું છે
-
kr
इंदिय कलाय - अव्वय-जोगा, पंच चड पंच तिन्निकमा । किरियाओ पणवीस, इमाओ ताओ अणुक्रमसो ॥१७॥ ઇન્દ્રિયા, કષાયા, અત્રતા અને યોગા અનુક્રમે પાંચ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને ત્રણ પ્રકારે છે તથા ક્રિયા પચીસ પ્રકારે છે.
સાંચિ` = [ સંચિત ] એકત્ર થયેલા. ઉપાર્જિ` = ઉપાર્જિત કરેલા.
મેહ્ાવણહાર = મુકાવનાર, મુક્તિ અપાવનાર.
કિસ્સ = [ીæñ: ] કેવા.
વાંદિવા = વાંદવા, વંદન કરવા. અણિમાદિકા સિદ્ધિ = અણિમા વગેરે સિદ્ધિ. મહામુનિને મુખ્યત્વે આઠ પ્રકારની યોગસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિથી એ બધા પ્રાણીઓને વશ કરી શકે છે. આ આઠ સિદ્ધિ આ પ્રકારે છેઃ (i) અણિમા – અણુરૂપ થવાની સિદ્ધિ. (ર) મહિમા – મેરુથી પણ મારુ શરીર કરવાની શક્તિ. (૩) ગરિમા – અત્યંત ભારે થવાની
Page #60
--------------------------------------------------------------------------
________________
બાલાવબંધ ૭ ૫૯
શક્તિ. (૪) લધિમા – વાયુથી પણ હલકા થવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – ઈચ્છા માત્રથી દૂર રહેલા પદાર્થોને પ્રાપ્ત કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય – ઈચ્છા પ્રમાણે વતી શકવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યેગી ભૂમિમાં ડૂબકી મારી શકે છે અને પાછી બહાર નીકળી શકે છે તથા પાણી ઉપર જમીનની માફક ચાલી શકે છે. (૭) ઈશિત્વ - સર્વ વસ્તુ પર પ્રભુત્વ કરવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યોગી તમામ વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે. (૮) વશિત્વ – સર્વને વશ કરવાની સિદ્ધિ. પહુતઉ= પહોંચે. સુરહ = મારું.
નમસ્કરિઉ = નમસ્કાર કરવાની ક્રિયા. ૬. વારિવઉ = વારણ, વારવું – વારવાની ક્રિયા.
સૌખ્યનઉ = સુખનું. ભાવઈતઉ = ભાવપૂર્વક. સરણિ =[ ] શરણને, રક્ષણને પડિવજઉ=[vTgg+] અંગીકાર કરે. પ્રાપ્ત કરે.
જૂજૂઅલ = જૂજ, જુદે જુદે. ૭. અરતિ = ઉદ્વેગ, વિષાદ.
રઈ = [તિ ] હર્ષ. ઉહટિG = સં. મv+ ઘટ્ટ= પ્રા. દ= ઓછું થવું–પરથી
સ. ભૂ કુ] ઓછું થયું, ગયું. નય નગમાદિક = બીજી અપેક્ષાઓને વિરોધ ન કરતાં પોતાને ઈષ્ટ
ધર્મનું પ્રતિપાદન કરે તેને સુનય કહેવામાં આવે છે. આ સુનયના કવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદ છે, તેમાં દ્રવ્યાર્થિકના ચાર પ્રકાર છેઃ (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (2) ઋજુસૂત્ર. પર્યાયાર્થિકના ત્રણ પ્રકાર છે: (૫) શબ્દ, () સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ બંને મળી સાત પ્રકારે છે. વળી એ દરેકના સેન્સ પ્રકારો છે, એટલે કુલ ન ૭૦૦ થાય છે. એટલું જ નહિ પણ દરેક વચન-એક પ્રકારનો નય છે, એમ ગણીએ તે તેની સંખ્યા અમર્યાદિત થાય છે. નયના “નિશ્ચયનય', 'વ્યવહારન', ક્રિયાય' જેવા બીજી રીતે પણ પ્રકારો પાડવામાં આવે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
- ૬૦ ૭ બાલાવબોધ
આ માટે જુઓ: “નયચક્ર', “નયપ્રદીપ”, “નયરહસ્ય”, “સમેતિ તક, વિશેષાવશ્યક ભાષ્ય, સ્યાદ્વાદ-રત્નાકર' વગેરે. ડાહઉ= ડાહ્યો. શરણિ = શરણને. આશ્રઈ = આશ્રયને. મહિત= પૂજાયેલા.
A
૮,
તીર્થકર = ધર્મરૂપી તીર્થને સ્થાપનાર. સર્વ = પરાક્રમ. ધરઈ = ધારણ કરનાર, નિમયપણ૭ = માયા-કપટરહિતપણું. સમાધિ = ચિત્તની પ્રસન્નતા. તીણઈ= તેના વડે. મુણી = પ્રા. મુળ = જાણવું, તે પરથી] જાણનાર, સર્વજ્ઞ. શાંતિ = ઉપદ્રવરહિત સ્થિતિ. વર = શ્રેષ્ઠ. દિઉં = આપે.
સંસ્થાન = આકૃતિ, બંધારણ આ આકૃતિ છ પ્રકારની હોય છે?
(૧) સમચતુર (૨) ન્યોધપરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુજ (૬) હુંડક. સરીખઉ = સમાન, અવિષમ. - - મયવંત = મદવંત, મદ ગળતે. કરતઉ = કરતે. વણવિવર્ષ = વર્ણવવાને. સૂડિ= સિં = શુver] સૂંઢ. પર = પેરે, પેઠે. ધમિઉ =[ = માતા, . = પ]િ ધમેલું, અગ્નિથી તપાવેલું. લક્ષણે કરી = છત્ર ચામરાદિ સામુદ્રિક ચિહ્નોવાળું.
કરણહારિ= કરનારી. કરણહારનું સ્ત્રીલિંગ. ૧૦. વયરી = વેરી.
પ્રણમઉ = [ સં=ા પરથી] પ્રણમું છું.
Page #62
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૭ ૬૧.
સ્તવતાં = સ્તવ કરાતાં. ઉપશમાવઉ = ઉપશાંત કરે, શમા. કરુ = કુરુ નામને દેશ. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના એકસો
પુત્રમાં એક કુરુ નામનો પુત્ર હતો. એણે જે પ્રદેશ પર રાજ્ય કર્યું તે કુરુક્ષેત્ર કહેવાયું અને તેના નામથી રાષ્ટ્ર પણ કુરુ તરીકે પ્રસિદ્ધ થયું. શ્રી જિનપ્રભસૂરિના “હસ્તિનાપુર-કલ્પમાં પણ આ ઉલ્લેખ મળે છે. જનપદ = દેશ. લેકેના પદ એટલે કે રહેઠાણે જ્યાં આવ્યાં હોય
તે જનપદ. તિવાર પછઈ = ત્યાર પછી. જિઈ= જેણે. ભરત = ભારતવર્ષ. મહોત = મેટું. બહુરિ = બોતેર. નગર = અહીં નગરની પ્રાચીન વ્યાખ્યા આપી છે અને તે છે જ્યાં
કર નહિ તે નગર. નિગમ = વેપારીઓની વસ્તીવાળું ગામ. રાજવીરે = ઉત્તમ રાજાઓ. સહસ્ર = સહસ્ત્ર, હજાર. કેડઇ = કેડે, પાછળ. અનુયાત = અનુગત, પાછળ ચાલતા. ચઉદ મહારત્ન = જૈન માન્યતા પ્રમાણે ભારત આદિ બાર ચક્રવતીએ થઈ ગયા. દરેક ચક્રવતીને ચૌદ રત્નની વિના પ્રયાસે ઉપલબ્ધિ
થતી. આ ચૌદ રન આ પ્રમાણે છેઃ (૧) સેનાપતિરત્ન = ચક્રવર્તીની સહાય વિના પણ કેટલાક દેશે જીતે તે સેનાપતિ.
(ર) ગાથાપતિ(ગ્રહપતિ રત્ન = ભજનસામગ્રી અને ફળફૂલ વગેરે ખાલસામગ્રી પૂરી પાડનાર ગૃહપતિ.
(એ પહિતાન = શાંતિકર્મ તથા અન્ય ધાર્મિક વિધિઓ કરાવનાર પરહિત.
Page #63
--------------------------------------------------------------------------
________________
-૬૨
બાલાવબેધ
(૪) અધરન = ઉત્તમ પ્રકારને અશ્વ(૫) ગજરત્ન = ઉત્તમ જાતિને હાથી. (૬) વરિત્ન = દરેક પ્રકારનું બાંધકામ કરનાર અને પુલ બનાવનાર. (૭) સ્ત્રીરત્ન = ચક્રવર્તીની પટરાણી થવાને યોગ્ય સ્ત્રી. (૮) ચક્રરત્ન = બધાં શસ્ત્રમાં શ્રેષ્ઠ અને શત્રુને પરાજય કરનારું શસ્ત્ર. (૯) છત્રરત્ન = મસ્તક પર ધારણ કરવાનું મનહર છત્ર.
(૧૦) ચર્મરત્ન = નદી, સરોવર વગેરેને પાર કરવામાં ઉપયોગી થાય તેવું ચામડાનું વિશિષ્ટ પ્રકારનું સાધન.
(૧૧) મણિરત્ન = ઘણે દૂર સુધી પ્રકાશ આપનાર અને રોગ હણનાર અદ્ભુત મણિ.
(૧૨) કાકિણીરત્ન = મજબૂત ખગ્નને પણ કરી શકે તે પ્રકારનું સાધન. (૧૩) ખડ્ઝરત્ન = ઉત્તમ પ્રકારની તલવાર. (૧૪) દંડન = જમીનને ઝડપથી ખોદીને સપાટ કરનારું હથિયાર.
આ ચૌદ રત્ન દ્વારા ચક્રવર્તી રાજ્યને વિસ્તાર કરવા અને એની રક્ષા કરવા ઉત્તમ પ્રકારે સમર્થ બને છે.
નવ મહાનિધિ= ચક્રવતીને નવ નિધિએ પણ અનાયાસ ઉપલબ્ધ થાય છે. આ નવ મહાનિધિ આ રીતે છે :
"णेसप्पे पंडुयए, पिंगलए सम्परयण महापउमे।
काले य महाकाले, माणवग महानिहि संखे ॥" (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, , (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શંખ.
પ્રવચનસારહારની ટીકામાં કહ્યું છે કે આ નવ નિધિઓને વિષે શાશ્વત કલ્પનાં પુસ્તક હોય છે અને તેમાં વિશ્વ-સ્થિતિનું કથન કરેલું હોય છે.
નૈસનિધિના કમાં ગ્રામ, આકર, નગર, પાટણ, દ્રોણમુખ, મડબ, રૂંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાને વિધિ દર્શાવેલ હોય છે. પાંડુકનિધિના કલ્પમાં ગણિત, ગીત, ગ્રેવીસ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હોય છે. પિંગલકનિધિના કલ્પમાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા વગેરેને આભરણ બનાવવાને વિધિ વર્ણવેલું હોય છે. સર્વરનનિધિના
Page #64
--------------------------------------------------------------------------
________________
બાલાવબેધ છે ૬૩ કમાં ચક્રવતીનાં ચૌદ રત્નનું વિગતવાર વર્ણન હેય છે; મહાપદ્મનિધિના કમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને લેવાની રીતે તથા સાત ધાતુઓનું વર્ણન હેય છે; કાલનિધિના કલ્પોમાં સમગ્ર કાલનું જ્ઞાન (જ્યોતિષ), તીર્થકરાદિના વંશનું કથન, તથા સે પ્રકારનાં શિપનું વર્ણન હેય છે; મહાકાલનિધિના કપેમાં લેહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભેદે અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હેય છે; ભાણવકનિધિના કલ્પમાં હાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેનું વર્ણન હેય છે; તથા શંખનિધિના કમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે.
ચીરાસી = ચેર્યાસી. છયાણવઈ = છ—. કેડિ = કડ. ગામનઉ = ગામના.
હૂયઉ = હતા. ૧૨. ભઈત૬ = ભયમાંથી.
પારિ= પાર. પહુત = પહોંચેલા
૧૩. ઈફ્તાક = ઈક્વાકુ. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને વંશ ઈવાકુ
કહેવાય છે. આ વંશ સ્થાપન વખતે ઇદ્ર ઈક્ષુ (શેરડી) લઈ આવ્યા. ભગવાને તેની ઈચ્છા કરી હતી અને તેથી તે ઇક્વાકુ કહેવાયા. આ વિશે વિશેષ વિગત ત્રિષષ્ટિશલાકા-પુરુષ–ચરિત્રના પ્રથમ પર્વના બીજા સર્ગમાં મળે છે. શિરતકાલ = શરદકાળ. ફેડિG = ફેડવું, દૂર કર્યું. રેજ = કર્મરૂપી રજ. અપરમિત = અપરિમિત. . બલ = આત્મબળ. તીર્થકરે અપરિમિત બળવાળા હોય છે. વિપુલ કુલ = વિશાળ પરિવાર. શ્રી અજિતનાથ ભગવાનના ધાર્મિક
કુલમાં ૯૫ ગણધર, ૨૨૦૦ કેવળી, ૧૪૧૦ મનઃ પર્યાયજ્ઞાની, ૯૪૦૦ અવધિજ્ઞાની, કમસૌથી, ૧૨૪૦૦ વાદી, ૨૦૪૦૦ કિય
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪ ૭ બાલાવબેધ
લબ્ધિવાળા, ૧૦૦૦૦૦ સાધુઓ, ૩૩૦ ૦.૦૦-સાધ્વીઓ, ૨૯૮૦૦૦ શ્રાવકા અને ૫૪૫૦૦૦ શ્રાવિકાઓના સમૂહ હતા. મરણ = ચૂર્ણ કરનારા, ભાંગનારા. ચૂરણહાર = ચૂર્ણ કરનાર, નાશ કરનાર. જગત્રય નઇ શરણ = ત્રણે જગતના શરણરૂપ. સ્તવણહાર્ = સ્તવન – સ્તુતિ કરનાર. વી = વતે છે, છે.
૧૪. વદ્યમાન – વંદન કરવા યોગ્ય. ધમ્યા = ધમેલા, તપાવેલા. રૂપાન – રૂપાનું. પાઢ = પાટ.
સ્નિગ્ધ = ચીકણી, ચકચકિત.
–
મકાપદ્રવ = મરકીતેા ઉપદ્રવ, રાગચાળા. ભણી = માટે [ શાંતિ ભણી = શાંતિ માટે ]. ફિરણીયઇ = પ્રદક્ષિણા કરી.
=
ચેટાંગુલી = [ ચેટ + અંગુલી] નાની આંગળી.
સ્વાસ્થ્યપણૐ = સ્વસ્થતા. [ ‘સ્વસ્થ’ પરથી બનેલું ભાવવાચક નામ ] સ્વાસ્થ્ય તે પુન: ‘પણ’–[ પણું] પ્રત્યય.
૧૫. પાહ” = ના કરતાં.
ન્હલિ = કને, પાસે. વિગત = વિકૃતિ. આગલિ = આવિસ્યઈ = આવશે.
= આગળ.
૧૬. કુણિહી = કોઈ એ પણ.
તપ = ૭ પ્રકારના ખાદ્ય અને છ આભ્યતર એમ તપના ખાર ભેદ જૈતેમાં છે. આમાં અનશન, અવમૌર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ ખાલ તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, વ્યુત્સ અને જ્યાન એ આભ્યંતર તપ છે. સજમ=સયમ. સયમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે. જોકે તે જુદી જુદી રીતે મળે છે જેમકે પાંચ ઇંદ્રિયાના નિગ્રહ, પાંચ અત્રતતે
Page #66
--------------------------------------------------------------------------
________________
બાલાવમેધ ૭ ૬૫
ત્યાગ, ચાર કષાયને જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમ જ પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સયમ, પ્રેક્ષ્યસયમ, ઉપેક્ષ્યસંયમ, અપત્યસયમ, પ્રસૃજયસયમ, કાર્યસંયમ, વાર્ડ્સયમ, મનઃસંયમ અને ઉપકરણ
સયમ એ કુલ સત્તર થાય.
૧૭. સરકાલનઉ = શરદ ઋતુને. સરીખાઈપણ = સરખાપણુ, ધરણીધરપતિ = મેરુ પર્યંત.
=
૧૮. કરણહાર = કરનાર, પ્રવર્તાવનાર.
ચૌદ રજ્યાત્મક લાક= જૈન ભૌગોલિક માન્યતા મુજબ સ્વયંભુરમણ સમુદ્રની પૂર્વ-પશ્ચિમ વેદિકાના છેડાથી દક્ષિણ-ઉત્તર વેદિકા સુધી ભાગ એક રજ્જુ પ્રમાણ ગણાય છે. તેવા ચૌદ રજ્જુના પ્રમાણના સમગ્ર લીક બનેલ છે.
સમેાસણ = સમવસરણ, તીથંકરની ધર્મસભા. તેની રચના દેવતા કરે છે તેવી માન્યતા છે.
પાલિ = [ સં. પ્રતોટી, પ્રા. સોઢી] પોળ.
પુષઢા = પરિષદ, તી''કર પાસે ધર્માંશ્રવણ માટે એકત્ર થયેલ જનમેદની.
ધૂપઘટી બહુકઇ = [સઁ, ધૂપઘટી, પ્રા. ધૃથયડી] ધૂપદાનીએ મહેકી રહી છે.
દેવદુંદુભિ હુક = દેવદુ દુભિ ધબકે છે, વાગે છે. ત્રિપદી = ત્રણ પદરૂપી સિદ્ધાંત. પર્યાયની દૃષ્ટિએ પદાર્થીની ઉત્પત્તિ થાય છે, વિપત્તિ – વિનાશ થાય છે. તા દ્રવ્યની દૃષ્ટિથી પદા ધ્રુવ છે – આ ત્રણ પદ ઉત્પત્તિ – વિનાશ અને ધ્રૌવ્યના સિદ્ધાંત. ગણધર મહાત્મા = તીર્થંકરના પટ્ટશિષ્ય, જે ગણુ એટલે કે મુનિસમૂહના ધર એટલે ધારણ કરનાર – નાયક છે.
તિગણ = ત્રિકરણ. મન, વચન
જૈન સિદ્ધાંતમાં ત્રિકરણ તરીકે ઓળખાય છે. કમ કર = કામ કરનાર, નાકર. પ્રસ્તાવિ= પ્રસ્તાવે, પ્રસ ંગે. નદી પૂર્િ માવી = નદીમાં પૂર આવ્યું.
મા પ
અને કાયા એ ત્રણ દ્વારા થતી પ્રવૃત્તિ
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૬ ૭ બાલાવબોધ
ની મ= નિયમ, વ્રત. પારિઉ = પાયું, પૂર્ણ કર્યું.... નદી પાર થઈ = નદીનું પૂર ઊતરી ગયું. પ્રાંતિ = પ્રાતે- અંતે. બિંબ = મૂતિ. વિસૂથિકા = [ સં. ઉત્તિ ] મરડે. પંચદવ્ય આધિવાસ્યાં = પંચ દિવ્ય અર્થાત પાંચ પ્રકારની દેવી
કસોટીઓ દ્વારા નિર્ણય કર્યો.
પહિરિઉ = પહેરાવ્યું. ૧૯ રિષિના ત્રણ = ઋષિઓને સમૂહ. જે પુરુષ જ્ઞાન વડે સંસારને
પાર પામે, તે ઋષિ કહેવાય છે. ષતિ જ્ઞાન સંસાર-મિતિ ઋષિઃ ” સમવાયાંગ સત્રની ટીકામાં કહ્યું છે કે “પધા-સ્થતિ
: નિરાળા *: fa' - ગણધર સિવાયના બાકી જિનશિષ્યને ઋષિ જાણવા. વાણીયઈ = વાણીએ, વાણી વડે. ચારણ – શ્રમણ = જૈન શાસ્ત્રોમાં આકાશમાં ફરવાની શક્તિને ચારણ
લબ્ધિ કહેવામાં આવે છે. તે શકિત જેમની પાસે છે તેવા શ્રમણ મુનિઓ. નાંદ= [ નીતિ] આનંદ કરે છે. મિથ્યાત્વી = મિથ્યાષ્ટિ, ધર્મ પ્રત્યે અશ્રદ્ધા રાખનાર. અવર્ણવાદ = નિંદા. ખીલઉ અનેથિ સબલ ગાડઉ= ખીલે અન્ય સ્થળે. સબળ
ગાડે – ખીલે બીજી જગ્યાએ બળપૂર્વક નાખે. " નમસ્કરિયા = નમસ્કાર કરવા (હેવ). ૨૦. અસુરકુમાર = અસુરકુમાર દે.
વ્યંતર-વિશેષ = વ્યંતર જાતિના એક પ્રકારના દેવ. ઉગ = મહારગ, તે પણ વ્યંતર જાતિના એક દેવ છે.
પરિસમંતાદુ = સમસ્ત પ્રકારે વંદાયેલા, વિધિપૂર્વક વંદાયેલા. ૨૧. પરાભવ્યઉ = પરાભવ પામેલા.
અધિષ્ટાઈકિ = અધિષ્ઠાયકનું સ્ત્રીલિંગ. , ચિહું ગાહે= ચાર ગાથા વડે.
Page #68
--------------------------------------------------------------------------
________________
બાલાબોધ ૭ ૬૭ ૨૨. વર-વિમાન = શ્રેષ્ઠ વિમાન. આ વિમાને ત્રણ પ્રકારનાં હોય છે?
એક પ્રકાર તે અવસ્થિત જે કાયમ પિતાના સ્થાને જ રહે છે, બીજો પ્રકાર તે વિકર્વિત જે દેવોએ ક્રીડા કરવા માટે વૈક્રિય શક્તિથી બનાવેલાં હોય છે અને ત્રીજો પ્રકાર તે પારિવાનિક વિમાને જે દેવોએ ઊર્વલોકમાંથી તિર્યગુલોકમાં આવવા માટે પિતાની જાતે બનાવેલાં હોય છે. એના પાલક, પુષ્પક વગેરે અનેક પ્રકારનું શાસ્ત્રોમાં વર્ણન છે. અહીં ત્રીજા પ્રકારનાં પાલકાદિ વિમાનની વાત છે. ઊતાવલઉં = ઉતાવળે. સ્વગઈતઉ= સ્વર્ગથી. હેઠ૬ = નીચે. લેલાયમાન = ડોલાયમાન. ઉરહા–પરહા = આમ તેમ. બહિરખા = બેરખા. માલ્યધામ = માળા.
૨૩. વયર = વેર
એકઠા મિયા = એકઠા થયા. સુષ્ટ=[. જુદુ સારી રીતે. ઉત્તમ કાંચન = જાંબુનદ જાતિનું સુવર્ણ કે જેને ઉપગ દેવતાના
આભૂષણ માટે થાય છે. ઉત્તમ રત્ન = હીરા, મણિ, મોતી વગેરે તેના વજ, ઇન્દ્રનીલ, પદ્મરાગ,
પુલક, વિમલકરરાજ, સ્ફટિક, શશિકાંત, સૌગન્ધિક, ગોમેદ,
શંખ, મહાનલ, પુષ્પરાગ, બ્રહ્મમણિ, મુક્તા વગેરે ભેદ પ્રસિદ્ધ છે. ૨૪. વાંદી કરી = વંદીને.
સ્તવી કરી = સ્તુતિ કરીને તિવાર = તે. ત્રિણિવાર = ત્રણ વાર. પ્રદક્ષિણા દેઈ = પ્રદક્ષિણા દઈને – કરીને. હર્ષિથી હુંતા = હર્ષિત થયેલા. મહુવ= મહત્વ, મહત્તા.. -- -
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૮ ૭ બાલાવબેધ
અઠીલિ = બેડી.
ભાગી = તૂટી. ૨૫. વિમાનવાસી = સ્વર્ગમાં વસનારા, દેવ.
બિહૂ ગાહે = બે ગાથાઓ વડે. ૨૬. વિથરિવઉ = વિચરનારી.
પુ= પુષ્ટ ૨૭. નિવડ = [ā= નિરિક] ધન.
સયર = શરીર. કડિ = કટિ, કેડ. કિંકણી = [ શિકિf ] ઘૂઘરી. કાંકણ = કંકણ. ચમાસી નેમ = ચાતુર્માસિક નિયમ. અહુણ = હમણાં. પરિ = પેરે, જેમ. જીપી = છતી.
હિલઉ = [ ટુર્રમ ] દોહ્યલું, દુષ્કર. તઈ નહી પલઈ = તારા વડે નહીં પળાય. તંઉ હિ = તે પણ બલાતકારિ = [ વઢિાકારે ] પરાણે. ધર્મલાભ દીધઉ = ધર્મલાભ દીધે. ગૃહસ્થના ઘેર ભિક્ષાદિ માટે
જતાં જૈન મુનિઓ ધર્મલાભ એ આશીર્વાદ ઉચ્ચારે છે. બાપડઉ = બાપડો. વ્યામહિઉ = [ દશામmદિત ] મેહિત થયો. કાંબલઉ = કાંબળે. ખાલ = ખાળ. અજાણપણુઉ = અજ્ઞાન. એતલઉ = એટલું. વિરાધિઉ = વિરાધિત કર્યું, દૂષિત – કલંકિત કર્યું. પ્રતિબંધ = પ્રતિબંધ – ઉપદેશ આપી જાગૃત કર્યા. આલેણ = આલોચના, પ્રાયશ્ચિત્ત
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૮. ક્રિસી = કેવી.
નિલાડે કરી = લલાટે કરી, કપાળે કરી.
માંડણાંની રથના = શરીરનાં અંગો પર છૂંદણાં આદિની રચના. ટબકાં = ટપકાં, આકૃતિઓ.
૨૯. સામાન્ય કેવલી = કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર તે કેવળી. તેના એ પ્રકાર હોય છે. એક, તીથ કર જે ધમ–સધરૂપ તીર્થંની સ્થાપના કરે અને ખીજા, તે સામાન્ય કેવળી જેમાં તીર્થંકર સિવાયના ખીજા કેવળજ્ઞાનીઓને સમાવેશ થાય છે.
કેડિયાં
= નાશ કરનાર.
=
વલ્લભઈ થ = વહાલા હોવા છતાં. તિસ્યાઁ = તેવામાં. ઉષધ = ઔષધ.
= માનતા માને છે.
ઉપયાચના. માનઈ = ગુણ ન ઉપજ = ગુણ – ફાયદો ન થયા. વિહાર કરતઃ = વિહાર કરતાં કરતાં.
ભાંડાગાર્ = મોટા ભંડાર.
સ્યાં = કેવાં ?
સૂિ = સુખડ, ચ'દન. ડીલિ = શરીરે.
આલાવધ ૬૯
-
દેહરાની ભીતઇ = દેરાસર – જિનમંદિરની ભીતે. લૂત = લૂછતા.
સિયા = [ શિક્ષા] શીખ, શીખામણ.
કુર્મીની ઉપાઈના લગી = કમ કરવાને કારણે.
સ્વાન = ભાન.
આત્ત = આતથી, આત ધ્યાનથી.
ઊપન = થયા. પાંચમઈ = પાંચમા.
૩૦. જગત્ર = ત્રણ જગત. દેવ = વિમાનવાસી દેવે.
સરસ = સરા, દેવસુ દરી કે દેવનતિકા. પુણ્ય કરવાથી સ્વર્ગનાં
=
Page #71
--------------------------------------------------------------------------
________________
૭૦ ૭ બાલાવબેધ
સુખો મળે છે અને તેમાં મુખ્યત્વે દેવસુંદરીઓ હોય છે એટલે તે અપ્સરા કહેવાય છે. અસરાની “પાણીમાંથી ઉત્પન્ન થાય તે અસરા” એવી પણ વ્યુત્પત્તિ મળે છે. કારણ કે તે શિવસાગર
માંથી ઉત્પન્ન થયેલી મનાય છે. સુદેવ = ઈન્દ્ર. ડાહી = કુશળ.
૩૧. પટહુ = પડે. નગારું.
વલીયા = વલય, કંકણ. કરસણ = કૃષિ. તાઈ = સુધી થાકઈ = બાકી છે. ઈસ્પઈ = એવામાં. ચિંતામણિ = ચિંતા – ઈચ્છા પૂરી કરે તેવો મણિ.
બિનહુઈ = બને. ૩ર. જૂસર = ધૂંસરી.
લાંછન = લક્ષણ.. નેમિત્તિક = નૈમિત્તિક, નિમિત્ત પરથી ભવિષ્ય જાણનાર જોતિષી.
પંચદિવ્ય = જુઓ પદ્ય ૧૮. ૩૩. તપલગી = તપથી.
હાર = દુકાન. ખંચાખંચિ = ખેંચાખેંચી. થાકઉ = થાક્યું. સયર સાઈ હૂઈ = શરીર સાજુ થયે. ખાત્ર = ખાતર પાડવું, ઘર ફાડવું. પાણીહારે દંડ = પનઘટ. તલાર = (પ્રા. તસ્રર) કેટવાળ. નાવી = (નં. જાતિ . નાવિક . નાઈ) નાઈ ગ્રહણ રાખ9 = થાપણ તરીકે રાખે. જાં = ત્યાં સુધીમાં. મુસ્યાં = ચેરે.
Page #72
--------------------------------------------------------------------------
________________
બાલાવબોધ ૭ ૭૧
મુસ્યઉ = લૂંટ. આપણ = પોતાની જાતે. પ્રાણાતિપાત = (૧) પ્રાણાતિપાત અર્થાત જીવહિંસા (૨) મૃષાવાદ
અર્થાત અસત્ય ભાષણ (૩) અદત્તાદાન અર્થાત ચોરી (૪) મૈથુનઅબ્રહ્મચર્ય અને (૫) પરિગ્રહ સંગ્રહવૃત્તિ - આ પાંચેથી અટકવું એટલે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જૈન ધર્મ મુજબનાં આ પાંચ મહાવ્રત છે.
રૂલઈ = ભટકે છે. ૩૪. જ્ઞાન-દર્શન-ચારિત્ર = જ્ઞાન, દર્શન અર્થાત સમ્યફ શ્રદ્ધા અને
ચારિત્ર અર્થાત સદાચરણ એ ત્રણ જૈન ધર્મમાં રત્નત્રય તરીકે પ્રસિદ્ધ છે અને એ ત્રણની પ્રાપ્તિથી મોક્ષને માર્ગ બને છે એમ
પ્રતિપાદિત કરવામાં આવે છે. ૩૫. કર્મ-જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ = જૈન સિદ્ધાંત મુજબ કર્મના
આઠ પ્રકારે છેઃ ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય ૫ અંતરાય ૬. નામ ૭. ગોત્ર અને ૮. આયુ. – આ આઠ પ્રકારનાં કર્મો આત્મા પર એમના નામ મુજબને પ્રભાવ પાડે છે.
૩૬. પર્ષદ, વિદ્વાંસની સભા = પરિષદ, વિકસભા.
ધામી = ધાર્મિક, ધર્માનુષ્ઠાન આચરનાર. મામ = ટેક. કાઉસગ્ગ = કાયોત્સર્ગ, એક પ્રકારનું ધ્યાન જેમાં કાયાને ઉત્સર્ગ
કરવામાં આવે છે અર્થાત કાયા વિશે સંપૂર્ણ અભાન બની માત્ર આત્મધ્યાન કરવાનું હોય છે. જૈનેની છ દૈનંદિન આવશ્યક ક્રિયાઓમાં એક કાર્યોત્સર્ગ છે. ખણઈ = ખેદે છે.
સેનઈયા = સોનૈયા, સુવર્ણમુદ્રાઓ. ૩૮. અનેરઉ = બીજે, અને.
મહિષિ = મહર્ષિ. મરુદેવા = સ્વામિની – ભગવાન મહાવીર સ્વામીનાં માતા.
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૨ ૭ બાલાવબંધ
એતલા જિ. = એટલા જ માટે એમના (લેખકના) માહાભ્યની
આગળની બે ગાથાઓ કઈ બીજા વિદ્વાન બનાવીને અહીં મૂકી છે. પાખી = પાક્ષિક પક્ષાંત કરવામાં આવતી પ્રતિક્રમણ ક્રિયાને પાખી
પ્રતિક્રમણ કહેવામાં આવે છે. સંવછરી પડિકમણ = સાંવત્સરિક પ્રતિક્રમણ. જેના શ્રેષ્ઠ પર્વ
પર્યુષણના અંતિમ દિવસે, દર વર્ષે જે પ્રતિક્રમણ નામક વિધિ. કરવામાં આવે છે તે સાંવત્સરિક કે સંવછરી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ છે. સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે જેને જગતના બધા
જીવોને ક્ષમા આપે છે અને બધા જીવોની ક્ષમા માગે છે. ગુણવઉ દીધઉં = ગણના કરવાનું આપ્યું, જાપ કરવાનું સૂચવ્યું. ૩૮ વૃત્તિ = ટીકા, વિવરણ.
મુગ્ધ જનના અવબોધ ભણી = સામાન્ય લોકોની સમજણ માટે,
Page #74
--------------------------------------------------------------------------
________________ અભિપ્રાય આનંદઘન : જીવન અને કવન સંશોધનનું કામ કેટલું કપરું છે અને એ કેટલી બધી ખંત સાથેની મહેનત માગે છે તે આ પુસ્તક દ્વારા સહુ કોઈ સ્પષ્ટ કળી શકે એમ છે. સશેધન એટલે શું ? સંશોધન કેટલે પરિશ્રમ માગે છે અને સંશોધકને કેટકેટલી માહિતી આપવી પડે છે એ તમામ હકીકત આ પુસ્તક વાંચનારને હસ્તામલકવત થઈ શકે તેમ છે. લેખકને સંશોધન પ્રેમ, વગર કંટાળે સંશોધનની પ્રવૃત્તિ અને જેટલી સામગ્રી સંશોધનપષક દેખાય તે બધી સામગ્રી આપવાની ખંત એ તમામ માટે આ પુસ્તક પ્રત્યક્ષ પુરાવારૂપ છે. એકંદરે જોતાં વર્તમાનમાં પક્ષ રૂપે રહેલ શ્રી આનંદધનજીને આપણી સામે પ્રત્યક્ષ ખડા કરવા લેખકે કઠોર પરિશ્રમ કરેલું નજરે દેખાય છે. શ્રી આનંદઘનજી વિશે કેટલીક વિવાદાસ્પદ હકીકતની લેખકે ઘણી સારી રીતે છણાવટ કરી છે. - બેચરદાસ દોશી અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ' આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસને માગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધમાઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવાને સુભગ આરંભ કરી આપ્યો છે એ અમારા જેવા ધૂળધેયાઓને પણ આનંદ આપનાર છે. આ દિશામાં હજી તે ઘણું ઘણું કરવાનું બાકી છે. પોતાનાં અનેકક્ષેત્રીય લેખન-કાર્યમાંથી થોડો થોડો સમય આવા સંશોધનકાર્યમાં પણ આપે એવું ઈચ્છું છું. કારણ તદ્દન સ્પષ્ટ છે કે આ દિશામાં ટચલી આંગળીને વેઢે ગણાય તેટલા સંપાદકો માંડ માંડ છે. - કે. કા. શાસ્ત્રી શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક પ્રાચીન ગુજરાતીના સંશોધનક્ષેત્રે વિરલ વ્યક્તિઓ જ જ્યારે કામ કરે છે ત્યારે શ્રી કુમારપાળ જેવા આ ક્ષેત્રમાં પોતાની શક્તિ અજમાવવા તૈયાર થયા છે તે મારે મન એ ક્ષેત્રમાં રસ લેનાર માટે પ્રેરક બને એવું છે. આનંદધનનાં સ્તવનના ટબાની પ્રશિષ્ટ વાચના આપવા પ્રયત્ન કર્યો છે એટલું જ નહિ પણ તેમાં સફળ પણ થયા છે. પ્રસ્તુતમાં ટબામાં વપરાયેલા કેટલાક શબ્દોની સૂચિ અર્થ સાથે આપવામાં આવી છે અને ઉપદ્યાતમાં જ્ઞાનવિમલ તથા તેમણે વાપરેલી ભાષા વિષેની ચર્ચા પણ સંપાદકે કરી છે. આમ આ સંપાદનને સુવાચ બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે. - દલસુખ માલવણિયા