________________
૨૦૦ બાલાવબોધ
સંપ્રાપ્ય સિદ્ધિકારણમાદેશ મેરુસુન્દરતેષામા
કુવે બાલકાધં વિદગ્ધમુખમંડનસ્ય છે પ છે , શાસ્ત્રારમ્ભ શાસ્ત્રકારે વિશિષ્ટદેવતા નમસ્કારલક્ષણ મલ્ટલાચરણું કરેતિ ઈહ તુ ધર્મદાસગણિ વિશિષ્ટદેવ શૌદ્ધોદનિ સ્તવત્ વક્તિા તસ્યાયમાદિ શ્લેક
અંત- પૂર્ણચન્દ્રત્યાદિ નિર્મલાંબા કામિની કસ્ય સ્વત મનઃ એકાન્તમદનેત્તર ન કરતિ અપિ તુ સર્વસ્યાપિ કરોતિ નિર્મલ અંબર વ ઈસી કામિની સ્ત્રી કહિ સ્વાંત મન એકાંતિ મદનેત્તર મદનાધિક્ય ન કરઈ અપિતુ સવિતૂ કરઈ કાદશી પૂર્ણચંદ્રમુખી પૂર્ણિમાના ચંદ્રમાવત મુખ છઈ ! રમ્યા મનેહરા દિયામિની રાત્રિઃ કસ્ય સ્વાન્ત એકાન્તમદત્તર ન કરેતિ અપિ તુ સર્વસ્યાપિ કતિ! કાદશી પૂર્ણચન્દ્રમુખી સંપૂર્ણ ચંદ્ર જિ ભણિત મુખ છઈ રમ્યા રમણીય નિર્મલાબરા નિર્મલ અંબર આકાશ છઈ છ ૭૦ મૃતદત્તાક્ષરજાતિ એ છે કે - ઈતિ શ્રીધર્મદાસવિરચિતવિદગ્ધ મુખમંડનકાવ્યસ્ય વૃત્તિરિયં સમાપ્તા ગ્રંથાગં ૧૪૫૪ સંવત ૧૬૭૨ વર્ષે
આ ઉપરાંત ઉપાધ્યાય મેરુસુંદરે ૧૧૭૬ ગ્રંથાને “વૃત્તરત્નાકર બાલાવબેધ”, “ઉપદેશમાલા બાલાવબોધ તેમ જ “કલય-પ્રકરણ બાલાવબોધ'ની રચના કરી છે. નદિષેણકૃત મૂળ સંસ્કૃત સ્તવન પર ઉપાધ્યાય મેસુંદરે લખેલા અજિતશાંતિસ્તવન બાલાવબેધ વિશે વિચારીએ.
અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે એના રચયિતા નાદિષેણ ઘણું પ્રાચીનકાળમાં થઈ ગયા. એક દંતકથા તેએવી છે કે તેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા. અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે આમાં બે તીર્થકરેની યુગલરૂપે. કરાયેલી સ્તુતિ છે. અજિતનાથ અને શાંતિનાથ એ બે