________________
વાચક મેસુંદર ગણિ વિરચિત શ્રી અજિતશાંતિ-સ્તવન બાલાવબેધ | | » નમ: શરદત્ત: II नमस्कृत्य जिनं शांति स्वगुरूं श्च सरस्वती।
वार्ताभिरजितशांतेः स्तवस्यार्थी मयोच्यते ॥ १॥ અનિદં ઉત્તર-Rા મથે, હર્તિ = પરંત-રણ-૫-viઘં . जपगुरूँ संति-गुणकरे, दो वि जिणवरे पणिघयाभि ॥ १ ॥
-- જહા | અજિયં- અજિત-નામા બીજઉ તીર્થકર, તે કિસિ છઈ? જિય-સશ્વ–ભયં – જિય કહીયઈ જતા, સર્વ કહતા સઘલાઈ ભય છઈ. તે કહા?
इह-पर-लोयादाणमकम्मा-आजोव-मरणमसलोए ।
૨ સત્ત-મારું ઇન્નતા થશrafé |
એ સાત ભય છતા, અનઈ શાંતિનાથ પાંચમઉ ચક્રવત્તિ, સલમઉ તીર્થ કર. તે કિસિઉ છઈ? પસંત-સવ્ય–ગય-પાવં. પસંતક હીયઈ ઉપશમ્યા, ક્ષય ગયાં, સર્વ = સોલાઈ, ગય કહીયઈ રેગ અનઈ પાવ = પાપ છઈ જેહના; અથવા ઉપશમ્યા, ગયાં સર્વ પાપ = અશુભ કર્મ જેહનાં. અજિતનઈ શાંતિ બેહૂ દેવ કેહવા છઈ? જયગુરુ સંતિ-ગુણકરે. જય કહીયઈ જગરહિ, ગુરુ = ગુરુઈ, જે છઈ શાંતિ તેહરૂપ જે ગુણ, તેહના કરણહાર. દો વિ જિણવરે દો વિ કહીઈ બેવઈ જિનવર અજિત-શાંતિ, પણ વયામિ નમસ્કરઉં. (૧).
વરના -મ, તે દં વિતા મિત્ર સાથે ! निरुवम-महप्पभावे, थोसामि सुदिठ्ठ-सब्भावे ॥ २ ॥