________________
પ્રતપરિચય
અજિતશાંતિજિન સ્તવનના - લાવમેધની એ હસ્તપ્રતાના ઉપયાગ કરવામાં આવ્યે છે.
:
અ પ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિરની કાગળની પ્રતિ નં. ૨૨૦૪૦, પત્ર ૧૩.
પત્ર-૧ ખાજુ ૬ થી શરૂ થાય છે અને પત્ર-૧૩ માજુ ૐ પર પૂરું થાય છે. માપ – ૧૧૫′′ ૪૪૮ ( ૨૯ × ૧૨ સે. મી.) પ્રતિ પૃષ્ઠ પંક્તિ – ૧૩, પ્રતિ પક્તિ અક્ષર – ૫૫ લગભગ. સ્થિતિ – સારી. લેખન સમય – વિ. સં. ૧૬૦૩. આદિ – ૩ નમા સારસ્વતૈય થી પણિવયામિ સુધી, અ'ત-ઇતિશ્રી....કલ્યાણમસ્તુ.
આ પ્રત – શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદના સંગ્રડુની કાગળની પ્રત ન. ૨૨૧૨૭ પત્ર-૧૦ માપ૧૦૩’” × ૪૫” (૨૬ × ૧૧૫ સે. મી. ). પ્રતિ પૃષ્ઠ પક્તિ – ૧૮, પ્રતિ પૉંક્તિ અક્ષર – ૪૫. સ્થિતિ – સારી. લેખનસમય – વિશ્વની ૧૭મી સદી અનુમાને,
આદિ – ૩ નમસ્કૃત્ય માચ્યતે
અંત – ઇતિશ્રી અજિતશાંતિજિન સ્તવન ... ખાલાવમાધ સમાપ્ત' ગ્રંથાગ – ૪૫૧ લેાક.
પ્રતિના લેખન-સ ́વત, લેખનસ્થળ કે લહિયાનું નામ મળતું નથી.