________________
પૂરવણું
લેટા-વંશવૃક્ષ પ્રાચીન ગ્રન્થોમાંથી લેઢા-વંશ સંબંધક ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. લેઢાઓને અરબસ્તાનના રાજાએ “રાવરાજા'નું બિરુદ આપેલું. તેઓ ઘણું પરાક્રમી હતા અને જ્યારે મહમ્મદ-બિનકાસિમે ભારત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે તેમને ભગાડવામાં
ઢાઓએ મુખ્યપણે ભાગ ભજવે પહેલેથી જ તેઓ અજમેરના રાજ્યાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા અને અજમેરનગર પણ તેમણે જ વસાવેલું મૂળ તેઓ મઢાણ-નાગોરના રાજવી હતા, ઇત્યાદિ બાબતો પ્રસ્તુત સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ હેઇને અહીં સંક્ષેપમાં રજૂ કરી છે * લેઢા સેભાગ્યચંદ્ર જૌહરી, યપુરના સૌજન્યથી આ વંશ-વૃક્ષ પ્રાપ્ત થયું છે. તેમાં કેટલાક સ્થાને ખલના થઈ હોય એમ પણ જણાય છે. ઉત્કીર્ણ લેત નામે તથા ભટ્ટગ્રન્થ આધારિત ઉપર્યુક્ત નામમાં પણ કેટલાક સ્થાને ફેર પડે છે. લેઢા વંશજો અને તેમનાં કાર્યો ઉપર કઈ વિદ્વાન વિશેષ પ્રકાશ પાડે એવી આશા છે. સુપ્રસિદ્ધ લેઢાઓનાં મહદ્ કાર્યો ભારતના રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે એવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com