Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 38
________________ રાજકીય તવારીખમાં [ ૩૫ શાહજહાંએ ગુજરાત, માળવા, ખાનદેશ અને દખણના અમીરે અને સરદારોની મદદથી વિદ્રોહનો શંખનાદ કેલે, પરંતુ બિલૂચપુરની હાર પછી ખુદ ગુજરાત જ તેના અધિકારમાંથી નીકળી ગયું–દક્ષિણનું પણ એ પ્રમાણે જ થયું. વિદ્રોહની પરિસમાપ્તિ ઈ. સ. ૧૬૨૬ ના જૂનમાં સંધિ થઈ ત્યાં સુધી શાહજહાં સ્વ બચાવમાં સતત નાસતો-ભાગતે રહ્યો. એરિસ્સા, બિહાર અને બંગાળમાં તેને સફળતા મળેલી પરંતુ તે અસ્થાયી રહી, કેમ કે સેનાપતિ મહોબતખાને તથા શાહજાદા પઝે તેને પીછો છોડ્યો નહિ. રાજા ભીમની વીરતા ઉપર તે સતત ત્રણ વર્ષ સુધી ઝઝૂમતો રહ્યો, પરંતુ તેના અવસાન બાદ તેની હિમ્મત તૂટી ગઈ તેને ત્રીજે સેનાપતિ દારાબખાન અવસરવાદી નીકળ્યો. અન્ય સરદારે પણ એક પછી એક તેને સાથ છેડતા ગયા અથવા તો દેખાવ પૂરતા જ તેની સાથે રહ્યા. આવા સંજોગોમાં નિરૂપાય થઈને જહાંગીરની ક્ષમા યાચવા સિવાય તેને કોઈ માર્ગ દેખાયો નહિ સમ્રાટે પણ પિતાના પુત્રની ખરી હકીકત જાણીને તેને આખરે ક્ષમા આપી. આ રીતે પિતા અને પુત્ર વચ્ચે સમજતિ સધાતાં બળવાન યાચિત અંત આવ્યો અને સામ્રાજ્યમાં પુનઃ શાંતિ સ્થપાઈ આ બળવાને કારણે કરોડની સંપત્તિ નષ્ટ થઈ, વેપારવાણિજ્ય પડી ભાંગ્યાં, અશાંતિ અને ઉપદ્રવથી ત્રાસેલી પ્રજા શાંતિથી ઊંધ પણ ન લઈ શકી અનેક ખ્યાતનામ સરદારે, અમારે આ સંઘર્ષમાં હોમાઈ ગયા અથવા તે વિદ્રોહથા લાંછિત થયા; સેનાના ગીરને વિજય થાય છે, અને સુંદરનું મરણ થાય છે. કુંવર રાહ જઈ છેવટે જહાંગીરના પક્ષમાં હોવાનું જણાવે છે અને બચે છે.” જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૩, અંક ૪, પૃ. ૩૯૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68