Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ જૈન સાહિત્યમાં [ ૪૭ (ર) કુરપાલ સેાનપાલને તેમાં જહાંગીરન! “ અમાત્યા ” કહ્યા છે. જીએ—— श्रीजहांगीर भूपाला - मात्यौ धर्मधुरंधरौ । धनिनौ पुण्यकर्त्तारौ । विख्यातौ भ्रातरौ भुवि ॥ २०॥ (૩) તેઓ જહાંગીરની આજ્ઞા મેળવીને ધર્મ કાર્યાં કરતા હતા એમ પણ પ્રશસ્તિમાં કહેવાયું છે. જીએ— अवाप्य शासनं चारू | जहांगीरपतेर्ननुः । कारयामास तुर्धर्म्म । कृत्यं सर्व सहोदरौ ||२२|| (૪) પ્રશસ્તિની ૧૯ મી ક ંડિકામાં બન્ને ભાઓને વસ્તુપાલની ઉપમાલાયક ( વસ્તુપાટોપમાં) કહ્યા છે. < શિલાપ્રશસ્તિમાં તેમને જહાંગીરના અમાત્યા કરીા છે તે ઉલ્લેખ ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. તેથી અગાઉના પ્રમાણેામાં તેમને રાજમાન્ય' કહ્યા હતા, પરંતુ સ’૦ ૧૬૭૧ માં તેઓ ઉચ્ચ રાજ*પ્રે. બનારસીદાસે પ્રશસ્તિ અંતર્ગત મહત્ત્વની બાબતાની વિદ્વત્તાપૂર્ણ વિચારણા કરી છે તેમાં રાજકીય ઉલ્લેખ ઉપરાંત સં૰ ૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને ગુરુવાર લખેલુ હાઇને તેનું કારણુ શોધી કાઢવા તેમણે ખાસ સૂચન કર્યુ છે. અન્ય મૂર્તિલેખામાં શનિવાર છે, અને પચાંગ પ્રમાણે પણ એ દિવસે શનિવાર જ આવે છે. બનારસીદાસ જણાવે છે કે—“ અંત મેં મૈં યહ નિવેદન કરના ચાહતા. ક્રિ ઈસ પ્રશસ્તિ કે સંબંધ મેં । ખાતાં કી અધિક ખેાજ આવશ્યક હૈ એક તા યહ કિ મુગલ બાદશાહેાં કે ઇતિહાસ મેં કુરપાલ ઔર સેાનપાલ યા ઉનÝ પિતા કા નામ ક્રૂડના ચાહિયે, ઔર દૂસરી યહ કિ વૈસાખ સુદિ ૩ કા બૃહસ્પતિ ઔર શનિ કયાંકર હૈં। સકતે હૈં; ઈસ કા સમાધાન કરના ચાહિયે.” ( ‘ જૈન સાહિત્ય સંશાધક' ખંડ ૨, અંક ૧, પૃ. ૨૯). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68