Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 48
________________ જૈન સાહિત્યમાં [ ૫ બગડી. તેની ધન પડાવી લેવાની વૃત્તિ સમજીને સંઘપતિએ તેને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે –“તમે તમારું વચન ચૂકી ગયા છે, તમને ધિક્કાર છે. તમારા મસ્તક ઉપર પગ મૂકીને હું પાલગંજ જઉં, ત્યારે તું મને સવાલ સમજજે!” સંઘપતિ પાસે જહાંગીરનું ફરમાન હોવાથી નવાદાના સાદીક મહમ્મદખાનના પુત્ર મીરઝા અબ્દુલ્લાખાન અને ગોમાના રાજ તિલકચંદ્ર લશ્કર સાબદું રાખ્યું. મીરઝાએ રાજા તિચંદ્રને કહ્યું કે–“તેઓ મેટા વેપારી છે. તેમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. તેમને કઈ કષ્ટ આપશે તો તે અમારા ગુનેગાર થશે.” રાજાએ ખાત્રી આપી કે “કઈ ચિન્તા ન કરો. તેમને યાત્રા કરાવીને નવાદા પહોંચાડીશ. તેમને એક પાઈની પણ નુકશાની નહિ થવા દઉં, જે થશે તે અગિયારગણું હું આપીશ.” એ દરમિયાન રાજા રામદેવને તેની રાણએ ઠપકે આપતાં સમજી જઈને તેણે પિતાના મંત્રીને સંઘપતિને મનાવવા મેંકો અને વાત પતી ગઈ.* * તવ રેસઈ સંઘપતિ ઈમ બેલઈ, સુણિ હે વચન હમારી રે; જે તું કોલ થિકી તબ ચૂકા, ધિમ્ તેરા અવતારા રે. મસ્તકિ તેરઈ દૂ પાંઉ ધરીનઈ પાલગંજ મંઈ જાઉં રે; તે હું ઉસવાલ મુંહિ જાણઈ, ઉર કહાવિસ નાઉં રે. મર્યા કહઈ સુણો એક વાત હમારી, રાજાજી એહઈ વડવ્યવહારી; હઈ કુરમાંન ઇનકઈ સીધિઈ, હજરતિ કરી દીના નિજ હાથઈ. ઇન કેઈ કઈગા રંજાન, સાઈ ગુણહગાર હમારા જાન, સાહમા હાકિમ સબ ઠેરિકા આવઈ, ઉર ઈનક આગઈ અમરાવઈ. તવ તિલકચંદ રાજા રે ઈણિપૂરિ બોલ, સાહિબ ઉર નકે તુહ લઈ; હરકત દમરી કી હેવઈ કહી, આ તમઈ ઈગ્યાર)ની દિઉં તબહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68