Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 68
________________ alchbllo 8 મેગલ સમયના વૃત્તાન્ત ઉપર મૌલિક પ્રકાશ પાડે છે. લેખક શ્રી * 1 ધક છે. એમની દષ્ટિ વિશદ્ છે : સાંક I bolle સર્વા શે વિમુખ છે. જૈન રાસા-સાહિ સંબંધમાં તેઓ શંકા દર્શાવે છે છે? ત્યની શુદ્ધ ઉપયોગ કર્યો છે. તેમની ભાષા શુદ્ધ-સરળ છે. તેમણે પ્રાચીન પ્રમાણે અને ફારસી તવારીખ ગ્રન્થના કરવા શકય પ્રયાસ કર્યો છે. અંચલગચ્છના ઇતિહાસ ઉપર તેમણે બીજા પણ ગ્રન્થ લખ્યા છે. ખેદની વાત એ છે કે આવા સાહિત્યની નોંધ સમાચાર-પત્રામાં કે સામયિકામાં આવતી નથી. અંગ્રેજીમાં તો ક્યાંથી હોય ? પરિણામે આપણી જ ભૂમિની સાંસ્કૃતિક તવારીખથી આપણે અજ્ઞાત રહીએ છીએ...લેખકે અહીં પ્રત્યેક હકીકતને વિવિધ પુરાવા આવે છે. તેમણે કેટ’ાક વિરલ ફારસી ઇતિહાસ ગ્રન્થના નિર્દેશ કરીને તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું જે સૂચન કયું' છે તે ઉપર આપણા વિદ્વાનોએ તાકીદે અમલ કરવા ઘટે છે.... લેખકના સંશોધનાત્મક દળદાર ગ્રન્થ " અંચલગ૭-દિગ્દર્શન’ ના વાચનથી મને તેમના પ્રત્યે આકર્ષણ થયું છે. હું તેમને અન્ય પ્રયાસોમાં સફળતા ઇચ્છું છું.” –પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર નિવૃત્ત પ્રોફેસર, વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat u www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68