________________
કુંપાલ અને સેનપાલ :
સમેતશિખરની યાત્રા કરીને સંઘ સુખરૂપે આગરા પધાર્યો ત્યારે ક્રપાલ સોનપાલનું જહાંગીરે સન્માન કર્યું એમ રાસમાં કહેવાયું છે. જુઓદિન દિન વલી ચડતી કલા એ, કુંરપાલ સેનપાલ; સાહ જાહિગીરઈ માનિયા એક વખત વલી ભૂપાલ. ૪૭૩
આગરાનું ઐતિહાસિક સ્તવન”માં વળી એવો ઉલ્લેખ છે કે જહાંગીરે સંઘપતિ બંધુઓને “નગર શિરોમણી”ની પદવી આપી. જુઓ – સૌો ઉત્તર સાલે, સંઘ નિકાલા શિખરજી કો સાહ કેરુપાલ સોનપાલ સેઢા સંઘપતિ, યાત્રીસંઘ અનગિનતી થા. સંઘ સકલ સુખ પૂરવ આવી, જહાંગીરને માન કિયા સંઘકા; “નગર શિરોમણિ” પદવી દીની, ધન્ય ધન્ય જીવન ઈનકા.
આ સ્તવન જે કે પ્રાચીન કૃતિ નથી, પરંતુ તેમાં આગરાની ઐતિહાસિક ધર્મ પ્રવૃત્તિનું વિશ્વસનીય વર્ણન નિબદ્ધ હેઇને અહીં ઉપયોગી બને છે.
સમેતશિખરજીના સંઘ બાદ કુરપાલ સોનપાલ દ્વારા આગરામાં યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવ થયા. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ને શનિવારે, તેમણે બંધાવેલાં બન્ને જિનાલયોમાં અનેક જિનબિંબની આચાર્ય કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ. તે પૈકીના શ્રી શ્રેયાંસનાથ જિનાલયની એક વિસ્તૃત શિલા-પ્રશસ્તિ પથ્થરોના ઢગલામાંથી એકાએક મળી આવી એ વિશે પ્રાથનમાં કહેવાઈ ગયું છે. પ્રશસ્તિ અંતર્ગત રાજકીય બાબતો નિમ્નક્ત છે:
૧) તેમાં સંઘપતિના પિતા ઋષભદાસને “રાજમાન્ય” કહ્યા છે. જુઓ–
रेखाभिधस्तयोज्येष्ठः। कल्पद्ररिव सर्वदः ।
રામાન્ય ધારે ટિકિટ II II. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com