Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 64
________________ કુવરદાસ અને સુંદરદાસ હતા ? [ ૬૧ રાજા વિક્રમાકત વાઘેલા. એમાં પત્રદાસ અને સુંદરદાસ બન્નેને રાયરાયાંને ઈલકાબ મળે છે. પત્રદાસ અકબરના વખતનો અમીર છે અને જહાંગીર એને “ખત્રી” લખે છે. બાંધના રાજાને વાઘેલ લખે છે આ ત્રણેને વિક્રમાજીત કહ્યા છે. અને તુઝુકે જહાંગીરીના ભાષાંતરકાર રેજર્સ અને બેરીજે આ ત્રણે પુરુષોને એક બીજામાં મેળવીને કાંઈ ગોટાળે કર્યો છે એમ એ ગ્રન્થની શબ્દસૂચિ ઉપરથી જણાય છે છતાં પણ બરાબર જેવાં સુંદરદાસ વિક્રમાજીત જુદે જ પુરુષ હેય એમ જણાઈ આવે છે, અને એનાં પરાક્રમો બીજા બે કરતાં વધારે છે. બીજો વિરોધ જરા ભારે છે, અને તે એ કે ચરિત્રના પાછલા ભાગમાં જહાંગીર સુંદરદાસને બ્રાહ્મણ કહે છે કે શરૂઆ ૪ માંધુને રાજા અને વાઘેલે રાજા એ બને ભિન્ન વ્યક્તિઓ હોઈને એ બિરુદધારક કુલ ચાર પુરુ હતા, એ વિશે અગાઉ જણાવાઈ ગયું છે. સમસામુદ્દૌલા શાહનવાઝખાન કૃત “આથીરઉલ–ઉમરા” નામક ફારસી ગ્રન્થમાં તત્કાલીન રાજદરબારીઓ વિશે માહિતીપ્રદ બાબતો સંગૃહીત છે. બેરીજે તેનું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે તેમાં પૃ. ૪૧૨ ની કૂટનેટ નં. ૫ માં સુદરદાસને અલ્લાહબાદ વિભાગ અંતર્ગત બાંધુનો વતની કહ્યો છે અને તુઝુકઈ-જહાંગીરી” (અંગ્રેજી ભાષાંતર પૃ. ૩૨૫) નો આધાર પણ આપ્યો છે. દેખીતી રીતે જ બેવેરીજે બાંધુના રાજા વિક્રમજીત અને સુંદરદાસ રાજા વિક્રમજીતને એક સમજીને અહીં પણ ગોટાળે કરી દીધો છે. * જહાંગીરે તેને માત્ર બે જગ્યાએ જ બ્રાહ્મણ કહ્યો છે. જુઓ – “....along with the Brahman Sundar who was his guide to the desert of error." (P. 53). “..... Sundar the Brahman, admini.tered and Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68