Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 55
________________ પર ] કુરપાલ અને સેનપાલ એ જ મદ મતવારે, વિકરારે અતિ ભારે ભારે કારે કારે બાદરસે, બાસવ સુજલક. ૧૨ કવિ કહિ રૂપ, નૃપ ભૂપતિનિકે સિંગાર, અતિ વડવાર ઐરાપતિ સમ બલકે. ૧૩ રેખરાજ નંદ, કોરપાલ સેનપાલ ચંદ હેતવનિ દેત એસે, હાથિનિકે હલકે. ૧૪૪ કાવ્યની ભાષા જોતાં તે જૈનેતર કવિ, જેનું નામ રૂ૫ સૂચવાયું છે, તેની રચના સંભવે છે. કુરપાલ સોનપાલના વ્યક્તિત્વનાં બધાં જ પાસાને કવિએ જેસીલી જબાનમાં કલાત્મક રીતે વણી લીધા હોઈને આ કાવ્યકૃતિને તત્કાલીન પદ્ય સાહિત્યને એક ઉત્કૃષ્ટ નમૂનો પણ ગણાવી શકાય એમ છે. [ ૩] કુરપાલ અને સોનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા ? આપણે સૌ પ્રથમ રાજકીય તવારીખમાંથી કુંવરદાસ અને સુંદરદાસની આછી કાર્યરેખા જોઈ ગયા. એ પછી સંઘપતિ કુરપાલ અને સેનપાલનું રાજકીય સ્થાન સૂચવતાં કેટલાંક પ્રમાણે પણ નેાંધી ગયા. હવે કંરપાલ અને કુંવરદાસ તથા સેનપાલ અને સુંદરદાસની અભિન્નતા દર્શાવતી કેટલીક સરખામણીની પર્યેષણ કરવાનું અહીં પ્રાપ્ત થાય છે. પ્રમાણેનું તારતમ્યા કુરપાલ સેનપાલ સંબંધમાં વિક્રમ સં. ૧૬૫૬ માં લખાયેલી પ્રત–પુપિકાનું પ્રમાણ સૌથી પ્રાચીન છે. ત્યારથી લઈને સં૦ * મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૨, અંક ૧, પૃ. ૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68