________________
૪૨ ]
કુંરપાલ અને સોનપાલ : બનવાઈ હૈ ઔર હજૂર કે નામ કે અપને બુત કે પૈર કે નિચે લિખા દિયા હૈ.” Aઆથી જહાંગીર ક્રોધે ભરાયેલે મૂર્તિઓના મસ્તક ભાગમાં તેનું નામ પુનઃ કોતરાવીને તેના ક્રોધને શાંત કરવામાં આવેલ.
ઉપર્યુક્ત લકથામાં કેટલું સત્ય હશે તે તો કેણ જાણે? પરંતુ સં. ૧૬૭૧ ની પ્રતિષ્ઠાની બધી જ મૂર્તિઓના મસ્તક ભાગમાં આ અથવા તો તેને મળતા ઉ૯લેખો તો કોતરાયેલા છે જઃ રિસદ શ્રી હરિ વિનરાજે . આગરામાંથી પ્રાપ્ત થયેલી વિસ્તૃત શિલા-પ્રશસ્તિના શિરિભાગમાં પણ એ પ્રમાણે જ છે. મૂર્તિઓમાં ઉકત પંક્તિ પાછળથી મૂકવામાં આવી હોય એમ જણાય છે. રાજ્યાધિકારીઓ દ્વારા કેઈ વધે લેવાયો હોય અને એ રીતે તેનું નિરાકરણ થયું હોય એમ માનવામાં વાંધો નથી, પરંતુ જહાંગીરની ત્યાં ઉપસ્થિતિ ન હતી એ વાત નિર્વિવાદ છે. જહાંગીરને નામે બધી વાતે ચડાવવાનું પ્રયોજન એ પ્રસંગને મહત્તા આપવા માટે પણ હેય.
ઉપર્યુક્ત શંક્તિ પ્રમાણમાં પ્રક્ષિપ્ત બાબતો રદ ગણીએ તો આટલે સાર જરૂર કાઢી શકાય કે કુરપાલ અને સોનપાલ જહાંગીરના
તેહસિલદાર ” હતા. તેમણે બંધાવેલાં જિનાલય સંબંધમાં રાજ્ય તરફથી કઈ વાંધો ઉઠાવાયેલે, પરંતુ સંઘપતિ બંધુઓએ પિતાની રાજકીય વગ વાપરીને તેનું નિરાકરણ કરેલું અને વાત પતી ગયેલી.x
A પૂરણચદ્ર નાહર દ્વારા સંપાદિત જૈન લેખ સંગ્રહ” ખંડ ૨, લેખાંક ૧૫૭૮ * જહાંગીરને જૈને પ્રત્યે ખફાદષ્ટિ હેવાનું એક કારણ એ છે કે તેના રાજ્યારોહણ પછી શાહજાદા ખુશરૂએ બળ કરે ત્યારે
ખરતરગચ્છાધિપતિ આ૦ જિનસિંહસૂરિએ એવી ભવિષ્યવાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com