Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ જૈન સાહિત્યમાં [ ૪૧ પટ્ટાવલીમાં ઉપયુક્ત પ્રસંગ સ` ૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને શનિવાર, એટલે કે આગરામાં સંઘપતિ દ્વારા ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ તે પછી તરત બન્યા હોવાનું સ્પષ્ટ વિધાન છે. કયારે બન્યા તે વિષે ઉલ્લેખ નથી, પરંતુ સં. ૧૬૭ર પહેલાં તે બન્યા હતા એવું તેમાં અસંદિગ્ધપણે નાંધાયુ છે. એ પ્રસંગ જો સાચે માનીએ તેા જહાંગીર આગરાના જિનાલયમાં સ્વયં પધારેલા એવુ* સ્વીકારવું પડે. પરંતુ વાસ્તવમાં જહાંગીર તે વખતે આગરામાં નહેતા, સતત પાંચ વર્ષ સુધી તે રાજધાનીથી સેંકડા ગાઉ દૂર અજમેર-માંડૂ-ગુજરાત આદિ પ્રદેશેશમાં પરિભ્રમણ કરતા રહ્યો હતા એમ તેના આત્મવૃત્તાંત, તેમ જ સત્તાવાર તવારીખને આધારે સ્વીકારવું પડે !× અનુશ્રુતિમાં જહાંગીરના ગુસ્સા અંગે ખીજું જ કારણુ આપવામાં આવ્યું છે. તેને કહેવામાં આવ્યું કે-“ સેવડાંને મૂર્તિયાં ,, X અચલગચ્છ (દિગ્દર્શન ” માં આવા તા અનેક વિસંવાદી પ્રસ ંગે ટાંકીને મેં ઉપર્યુકત ગ્રન્થાને શકિત ઠરાવ્યા છે. અલબત્ત, તે કાઈ પ્રાચીન કૃતિને આધારે રચાયેલા હશે, પર ંતુ હાલમાં તે। એ આધાર ગ્રન્થા પણ ઉપલબ્ધ થઈ શકતા નથી. જહાંગીર અને આ કલ્યાણુસાગરસૂરિના સમાગમ વિષે મેધમુનિ કૃત સાહ રાજસી રાસ ”(રચના સ. ૧૬૯૦)માંથી પણ સૂચન તે મળે જ છે. તેમાં આચાર્યને બાદશાહ સલેમ જહાંગીર માન્ય કહ્યા છે . આ સમકાલીન પુરાવે। વધુ પ્રમાણભૂત ગણાય, પરંતુ તે કયા પ્રસંગે કહેવાયું, ક્યારે કહેવાયું ઈત્યાદિ વિષે જાણી શકાતુ નથી અંચલગચ્છનું આવું તેા ધણું સાહિત્ય કાળના પ્રવાહ સાથે લુપ્ત થતું ગયુ. એના ઉદ્ધાર કરનાર કાઈ ન નીકળ્યું ! પચાસસાઠ વર્ષ પહેલાં માડે મેાડે ગ્રન્થેાહારનુ` કા` હાથ ધરાયું, તો વળી શકિત કૃતિઓના ફાલ નીપજ્યેા !! "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat cr 66 66 www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68