Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ ૧૪] પૂરવણી (૫૨) તેમના બંધુ માણેકચંદ દિલ્લીમાં શાહી ઝવેરી તરીકે નિયુક્ત થયા લેઢાઓ ઝવેરી તરીકે ઘણું જ પ્રતિષ્ઠા પામેલા એ પણ અહીં નોંધનીય છે (૫૪) તેમણે મેગલ-દરબારમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. (૫૫) તેમણે અચલગચ્છાધિપતિ શ્રી ધર્મમૂર્તિસૂરિજીને ઉપદેશથી ધર્મોલ્લોતનાં અનેક કાર્યો કર્યા જુઓ “અંચલગચ્છદિગ્દર્શન” સં. ૧૬૫૭ માં શત્રુંજયનો વિશાળ તીર્થસંધ આગરાથી કાવ્યો-સૂરિજીની નિશ્રામાં શત્રુંજયગિરિ ઉપર તેમણે શ્રી પદ્મપ્રભુ-જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (પ) કુરપાલ–સોનપાલે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિ જીના ઉપદેશથી અનેકાનેક ધર્મકાર્યો કર્યા જુઓ “અંચ લગ૭-દિગ્દર્શન.” (૬૩) તેમને શાહી જમાનાની પદવીઓ રહી-આગરાના શુક વિભા ગના તેઓ વરિષ્ઠ અધિકારી હતા. (૬૬) તેમણે સં. ૧૯૪૪ આષાઢ સુદિ ૧૦ ના દિને આગરાની દાદાવાડીમાં શ્રી મહાવીરસ્વામી-જિનાલય બંધાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ઢાવંશજોએ વિક્રમના ૧૬ અને ૧૭ મા શતકમાં આગરામાં અનેક જિનાલય બંધાવ્યાં અને યાદગાર પ્રતિષ્ઠા કરાવી છે. એમના પ્રતિકા–લેખે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે તે દ્વારા જ એમની ધર્મનિષા પ્રતીત થાય છે. મોગલ સમ્રાટોએ તેમને માન અકરામો આપ્યાં ઇત્યાદિ વિષયક ફારસી દસ્તાવેજો થોડાં વર્ષો પહેલાં જ નાશ પામ્યા. જો એમ ન થયું હોત તો આ વિષયમાં અનેક જાણકારી પ્રાપ્ત થઈ શકત એમાં શંકા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68