________________
૧૪]
પૂરવણી (૫૨) તેમના બંધુ માણેકચંદ દિલ્લીમાં શાહી ઝવેરી તરીકે નિયુક્ત
થયા લેઢાઓ ઝવેરી તરીકે ઘણું જ પ્રતિષ્ઠા પામેલા એ
પણ અહીં નોંધનીય છે (૫૪) તેમણે મેગલ-દરબારમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. (૫૫) તેમણે અચલગચ્છાધિપતિ શ્રી ધર્મમૂર્તિસૂરિજીને ઉપદેશથી
ધર્મોલ્લોતનાં અનેક કાર્યો કર્યા જુઓ “અંચલગચ્છદિગ્દર્શન” સં. ૧૬૫૭ માં શત્રુંજયનો વિશાળ તીર્થસંધ આગરાથી કાવ્યો-સૂરિજીની નિશ્રામાં શત્રુંજયગિરિ ઉપર
તેમણે શ્રી પદ્મપ્રભુ-જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (પ) કુરપાલ–સોનપાલે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિ
જીના ઉપદેશથી અનેકાનેક ધર્મકાર્યો કર્યા જુઓ “અંચ
લગ૭-દિગ્દર્શન.” (૬૩) તેમને શાહી જમાનાની પદવીઓ રહી-આગરાના શુક વિભા
ગના તેઓ વરિષ્ઠ અધિકારી હતા. (૬૬) તેમણે સં. ૧૯૪૪ આષાઢ સુદિ ૧૦ ના દિને આગરાની
દાદાવાડીમાં શ્રી મહાવીરસ્વામી-જિનાલય બંધાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
ઢાવંશજોએ વિક્રમના ૧૬ અને ૧૭ મા શતકમાં આગરામાં અનેક જિનાલય બંધાવ્યાં અને યાદગાર પ્રતિષ્ઠા કરાવી છે. એમના પ્રતિકા–લેખે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે તે દ્વારા જ એમની ધર્મનિષા પ્રતીત થાય છે. મોગલ સમ્રાટોએ તેમને માન અકરામો આપ્યાં ઇત્યાદિ વિષયક ફારસી દસ્તાવેજો થોડાં વર્ષો પહેલાં જ નાશ પામ્યા. જો એમ ન થયું હોત તો આ વિષયમાં અનેક જાણકારી પ્રાપ્ત થઈ શકત એમાં શંકા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com