________________
કુંવરદાસ અને સુંદરદાસ
એ અરસામાં શાહી સેનાના આગમનના સમાચાર સાંભળીને શાહજહાં યમુના નદીના કિનારે કિનારે સસૈન્ય આગળ વધ્યા. શાહપુર પાસે કેટલીક સેના છેાડીને તે ડૅાટિલા તરફ ચાલ્યેા. સુંદરદાસ, રાજા ભીમ અને દારાબખાનની અધ્યક્ષતામાં પેાતાની સેનાના ત્રણ વિભાગેાને બાદશાહી પડાવેાની ચારે તરફ લૂટમારફરવા તથા રસદ– સામાનને રાકવા મોકલાવ્યા.
૩૦
]
બિલૂચપુરનું યુદ્ધ
ઇ. સ. ૧૬૨૩ માં માની ૨૮ મી તારીખે બિલૂચપુરના મેદાનમાં બન્ને પક્ષે વચ્ચે નિર્ણાયક યુદ્ધ ખેલાયું. જહાંગીર કે શ!હજહાંએ તેમાં પ્રત્યક્ષ ભાગ લીધો નહેાતે, માત્ર દૂરથી જ દોરવણી આપેલી. પાટનગરથી માત્ર વીસ ગાઉ દક્ષિણે આવેલી એ રણભૂમિમાં સારાયે દેશનુ ભાવિ તાળાવાનું હતું.
શાહી સેના પચ્ચીશ હજાર સવારેાની હતી. અબ્દુલ્લાખાન ફીરાઝજંગને દસ હજારનુ અને અન્ય બે સેનાપતિ આસખાન અને ખ્વાજા અમુલહસન બક્ષીને બાકીનું સૈન્ય સેાંપેલું અબ્દુલ્લાખાન, જે તે સમયનેા સમ સેનાપતિ હતા, તે અંદરખાનેથી શાહthe chief of the seditios, to take possession of the treasures and hidden wealth of those servants of the state who were at Agra. Amongst others he entered the house of Lashkar Khan, and seized Rs. 9,00,000. In the same manner, wherever he suspected there was property in the houses of other servants (of the Court), he stretched out his hand to seize it, and took possession of all that he found.'' (Memoirs, Vol. II, PP. 249-50.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com