________________
જિ.
સમવસર, ()
દૂ
સમવસરણथुणिमो केवलित्थं, वरविजाऽऽणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥१॥
समवसरणप्र०, श्लो० १. કેવળી અવસ્થાવાળા અને પ્રધાન છે વિદ્યા (જ્ઞાનલક્ષમી), આનંદ (સહજ સુખ), ધર્મ ( સર્વ સંવરરૂપ ) કીર્તિ (લેકમાં ગુણની લાઘા ) અને અર્થ (પુરુષાર્થ) જેને એવા તથા ભવનપતિ આદિના દેવેન્દ્રોએ નમેલા એવા તીર્થકર પદમાં રહેલા તેમજ દેવકૃત સમવસરણમાં બિરાજેલા એવા શ્રીભાવતીર્થકરની અમે સ્તુતિ કરીએ છીએ. ૧. સમવસરણ રચના – पयडियसमत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे। सोहंति सवओ तहिं, महिमाजोयणमनिलकुमरा ॥२॥
समवसरणप्र०, श्लो० २. પ્રગટ કર્યા છે જીવ-અજીવ આદિ સમગ્ર પદાર્થો જેણે એ કેવલિપણને ભાવ, જિનેશ્વરને જે ઠેકાણે ઉત્પન્ન થાય છે,