________________
( ૪૪ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
છે એ વાતને અન્યમતીએ શી રીતે દૂર કરી શકશે ? અર્થાત્ અન્યમતીએ આપની શુદ્ધ દેશનાને કાઈ રીતે દૂર કરી શકે તેમ નથી. ૧૫.
यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो ! अधृष्या तत्र शासनश्रीः
॥ o૬ ।। જીયોનચલ॰ દ્વાત્રિં, જો ૬.
૭
હે સ્વામી! અન્ય તીર્થ સ્થાપકાએ સરળપણાને લીધે જે અયુક્ત વચન કહ્યું, તેને તેના શિષ્યાએ ઘણું પ્રકારે ફેરવી નાંખ્યું. આવા ફેરફાર તમારા આગમમાં થયેા નથી, તેથી અહા ! તમારા શાસનની લક્ષ્મી—શેાલા અધૃષ્ય-કાઇથી પરાભવ પમાડી ન શકાય તેવી છે. ૧૬.
देहाद्ययोगेन सदाशिवं त्वं, शरीरयोगादुपदेशकर्म | परस्परस्पर्धि कथं घटेत, પોપોષિતેપુ ।। ૭ ।।
ગોચન૰ દ્વાત્રિં, જો॰ ૨૭.
શરીરાદિકના અભાવથી સદાશિવપણુ–સિદ્ધપણું ઘટે છે, અને શરીરના સંબંધથી ઉપદેશની ક્રિયા ઘટે છે. છતાં અન્ય મતવાળાએ કલ્પના કરેલા દેવાને વિષે તે બન્ને પરસ્પર વિરેધિ હાવાથી શી રીતે ઘટી શકે ? અર્થાત્ રાગ દ્વેષાદિકના