________________
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
(૪૫) સંબંધ હોવાથી સદાશિવપણું ઘટતું નથી અને શરીર વિના ઉપદેશ ઘટતું નથી, પણ જેન શાસનમાં તો તે બન્ને બાબત ઘટે છે. ૧૭.
प्रागेव देवान्तरसंश्रितानि,
रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि ॥१८॥
થોચવ äિ૦, ૦ ૨૮. હે ઈશ! તમે સમાધિ અને મધ્યસ્થભાવને આશ્રય કર્યો છે, તેથી મેહનીય કર્મથી ઉત્પન્ન થનારી કરુણું પણ તમને ઉત્પન્ન થતી નથી, અને તેથી કરીને પ્રથમથી જ અધમ એવા રાગાદિક દોષોએ અન્ય દેવોને આશ્રય કર્યો છે. ૧૮.
जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन
___ येथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् ! भवक्षयક્ષમતુ પર તપસ્વિનઃ ?
મોજવ્યવ જ્ઞા૦િ, ૦ ૨૧. હે ભગવાન્ ! અન્ય તીર્થના પ્રવાદીઓના પતિઓ–બ્રહ્મા વિગેરે દેવ જગતને પ્રલય કરે અથવા સૃષ્ટિને સર જે. પરંતુ સંસારને ક્ષય કરવામાં સમર્થ એવા તમારા---અદ્વિતીય ઉપદેશની પાસે તે તે તપસ્વીઓ–ગરીબડા થઈ જાય છે. ૧૯.