________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૭૩ ) किन्त्वहनिदमेव केवलमहो सद्बोधिरत्नं शिवं श्रीरत्नाकरमङ्गलैकनिलय! श्रेयस्करं प्रार्थये ॥ ३२ ॥
' રત્નાવ પં, ઋો૨૧. હે જિનેશ્વર ! આ લેકમાં દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં ધુરંધર તમારા સિવાય બીજું કઈ નથી, અને મારા જેવો બીજે કઈ કૃપાનું પાત્ર નથી, પણ આ લક્ષમીની હું યાચના કરતો નથી. પરંતુ જ્ઞાનાદિક લક્ષમીના સમુદ્ર અને મંગળના અદ્વિતીય સ્થાનરૂપ એવા હે અર્હમ્ ! માત્ર મેક્ષદાયક અને કલ્યાણકારક આ એક બોધિરત્નની જ હું પ્રાર્થના-વાચના કરું છું. ૩૨. जगत्रयाधार ! कृपावतार !,
दुर्वारसंसारविकारवैद्य । श्रीवीतराग ! त्वयि मुग्धभावाद्, વિજ્ઞ! કમો! વિજ્ઞાન વિશ્ચિત છે રૂરૂ છે
रत्नाकरपं०, श्लो० २. ત્રણ જગતના આધાર, કૃપાના જ અવતાર, દુ:ખે કરીને વારી શકાય તેવા સંસારના વિકારો નાશ કરવામાં વૈઘ સમાન, રાગ-દ્વેષ રહિત અને વિશેષ જ્ઞાનવાળા હે પ્રભુ! હું મુગ્ધપણથી આપને કાંઈક વિનંતિ કરું છું. ૩૩
नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः। शान्तिमास्थातुमिच्छामि, चात्मन्येव जिनो यथा ॥३४॥
योगवाशिष्ट, वैराग्य प्रकरण.