________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૯ ) આરૂઢ થયેલા, નિષ્કલંક, જેણે શિવપુરનો માર્ગ બતાવ્યો છે એવા અને પરમશિવ શ્રી વીરજિનને નમસ્કાર કરો. ૨૩.
શેષશતમ સમૃ–
क्षयाय भास्वानिव दीप्ततेजाः। प्रकाशिताशेषजगत्स्वरूपः, પ્રમુઃ સ વાજ્ઞિનવર્ધમાન | ર૪ સતિ–લાવર, (
મજિરિ.) સર્વ કર્મોના અંશરૂપી અંધકારના સમૂહના ક્ષય માટે સૂર્યની માફક જેઓ અત્યંત તેજસ્વી છે અને જેણે સર્વ જગતનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે, એવા શ્રી વર્ધમાન જિન જીવન્ત રહે-જય પામે. ૨૪.
नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ २५ ॥
યોજાશાહ, પ્ર. ૨, શ્લો૦ ૨. દુખે કરીને નિવારણ કરી શકાય એવા રાગાદિ શત્રુ. એના સમૂહને નિવારનાર, પૂજાને ગ્ય, યેગીઓના નાચ અને જીવોનું રક્ષણ કરનાર એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર થાઓ. ૨૫.
वीरो विश्वेश्वरो देवो युष्माकं कुलदेवता । स एव नाथो भगवानस्माकं पापनाशनः ॥ २६ ॥ सिद्धहेमशब्दानुशासनवृत्ति, अ० २, पाद १, सूत्र २८