________________
વિશિષ્ટ-જિન–સ્તુતિ.
(૮૭) त्रिभुवनाशिवनाशविधौ जिन ! કમવતે મને મળવ! નમઃ | ?? I
जिनप्रभसूरिः. ચરણની અણઆવડે ઘસાવાથી જેણે સુરાચલ–મેરુપર્વતને ચંચલ–ચપલ કર્યો છે એવા શ્રી વીર પ્રભુ !, જગગુરુ!, ત્રણ જગતના પાપને નસાડવાની વિધિમાં સમર્થ એવા હે જિન! હે ભગવાન્ ! આપને નમસ્કાર હો. ૧૯.
जयति विनिर्जितरागः, सर्वज्ञस्त्रिदशकृतपूजः । सद्भूतवस्तुवादी, शिवगतिनाथो महावीरः ॥ २० ॥ જેણે રાગ જીત્યા છે, જે સર્વજ્ઞ છે, જેની દેવતાઓએ પૂજા કરી છે, જે સદ્દભૂત વસ્તુવાદી છે–સાચા પદાર્થને કહેનાર છે અને જે શિવગતિનો સ્વામી છે; તે મહાવીર પ્રભુ જય પામો. ૨૦. यस्योपदेशपदमप्यवगत्य नित्यं
मुक्तिश्रियं तनुभृतः सपदि श्रयन्ते । स्वर्भूर्भुवः कमलकोशविकासनैकप्रद्योतनः स जयताजिनवर्धमानः ॥ २१ ॥
પ્રવુચિના, (ામમ) જેના ઉપદેશને જાણીને શરીરધારી છે હમેશાં મુક્તિરૂપી લક્ષમીને એકદમ મેળવે છે, તે સ્વર્લોક, ભૂર્લોક, ભૂલક-દેવપાતાલ-મનુષ્યલેક (સરખા બ્રાહ્મણોની ગાયત્રી ઉૐ ભૂર્ભુજ