________________
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
(૩૯)
-
લેકના પ્રાણીઓનું રક્ષણ કરવામાં સાવધાનતત્પર છે, તે એક જ પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૪.
શિ! વિજે! જ્ઞાન ! નિ., - મુકુન્તાક્યુત ! શીરે ! વિશ્વાસ! अनन्तेति सम्बोधितो यो निराशैः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥५॥
દાત્રિશિ, (મિદ્રસૂરિ) ઋો. વ. નિસ્પૃહી મુનિઓએ જેમને-હે હૃષીકેશ (ઈદ્રિના સ્વામી)!, હે વિષ્ણુ !, (જ્ઞાનવડે વ્યાપક) , હે જગન્નાથ !, હે જિગ (કર્મ વેરીને જિતનાર)!, હે મુકુંદ!, હે અશ્રુત (નહીં ચળવાવાળા)!, હે શ્રીપતિ (જ્ઞાનલક્ષમી તથા મોક્ષલક્ષમીના પતિ )!, હે વિશ્વરૂપ (જ્ઞાનવડે વિશ્વને જેનારા), તથા હે અનંત!—આ રીતે સંબોધન આપીને સ્તવ્યા છે. તે જ એક પરમાત્મા જિનેશ્વર, મારી ગતિ (શરણ) છે. ૫. . न शूलं न चापं न चक्रादि हस्ते,
न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः
ત્રિશિરા, (મજૂરિ) . ૬. જેના હાથમાં ફૂલ, ધનુષ કે ચક્રાદિક શો નથી, જેને હાસ્ય, નૃત્ય કે ગીતાદિક નથી, તથા જેના નેત્ર, શરીર કે