________________
છે વિન–ગામ (૭) હું
*முருருருருருருரு முரு જિનાગમ સ્વરૂપે-- समस्तभुवनत्रयप्रथनसज्जनानापदः,
प्रमोचयति यः स्मृतः सपदि सज्जनानापदः । समुल्लसितभङ्गाकं तममलं भजै नागमं
स्फुरनयनिवारितासदुपलम्भजैनागमम् ॥१॥ વરાતિજ, g૦ વ૨, શો રૂ , ( જ. ૧૦ ) સમગ્ર ત્રણ જગતના પદાર્થોને પ્રગટ કરવામાં જેના વિવિધ પ્રકારના પદો-શબ્દો તૈયાર છે, એવો જે જિનાગમ સ્મરણ કરવાથી તત્કાળે સજજનેને વિવિધ પ્રકારની આપત્તિથી મૂકાવે છે, તે જિનાગમમાં આપષ્ટ રીતે સપ્તભંગી રહેલી છે, તે મળ રહિત છે, તે સુગમ છે, તથા કુરાયમાન નવડે તેણે અસત્ ઉપલંભનું એટલે અન્ય મતનાં શાસ્ત્રોનું નિવારણ કર્યું છે, તેવા જેનાગમને-જિનેશ્વરે પ્રરૂપેલા આગમને હું ભજું-સેવું. ૧. દ્વાદશા
आचाराऽङ्गपत्रकृतं स्थानाङ्गं समवाययुक् ।
માવિન્ય જ્ઞાથs ૧ | ૨ | .