________________
अन्यकृत-जिन-स्तुति (९) চিঁসসসস৷সুসসাসকার্স कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः । चक्षुष्मांश्च यशस्वी चाभिचन्द्रोऽथ प्रसेनजित् ॥१॥ मरुदेवश्च नाभिश्च, भरते कुलसत्तमः । अष्टमो मरुदेव्यां तु, नाभेर्जात उरुक्रमः ॥२॥ दर्शयन् वम वीराणां सुरासुरनमस्कृतः। नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः ॥३॥
भागवत, पञ्चमस्कन्ध, अ० १२, श्लो० १६. સર્વના કુળનું પ્રથમ બીજરૂપ પહેલા વિમલવાહન નામના सुस४२ च्या १, ५छी यक्षुष्मान २, यशस्वी 3, मलिय ४, પ્રસેનજિત્ ૫, મરુદેવ ૬ અને નાભિ ૭, આ સાત કુલકર ભરતક્ષેત્રમાં થયા આઠમા ઇષભદેવ કુલકર, મરુદેવામાતાને વિષે નાભિકુલકર થકી થયા, તે મેટા પરાક્રમી હતા, તેણે વીરેને માર્ગ બતાવ્યું, તેને સુર અને અસુર સર્વે નમતા હતા, તેણે ત્રણ પ્રકારની નીતિ કરી હતી અને તે યુગની આદિમાં प्रथम लिनेश्व२ थया. १-3.
रैवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले। ऋषीणामाश्रमा देवमुक्तिमार्गस्य कारणम् ॥४॥
भागवत, द्वितीयस्कन्ध, अ० ७, श्लो० २३.