Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ निर्दोषं एतत् लक्षणम्। प्रमेयम् वाच्यत्वात् इति केवलान्वयिसाध्यकानुमानेऽपि भवति लक्षणसमन्वयः, तथाहि - वाच्यत्वहेतोः अधिकरणं । घटादिः, तस्मिन् पटाभावः अस्ति, प्रमेयत्वाभावो नास्ति, स पटाभावः प्रतियोगिव्यधिकरणोऽपि अस्ति, तत्पटाभावप्रतियोगितावच्छेदकं पटत्वं, तदवच्छिन्नः पटः, तस्मात् भिन्नं प्रमेयत्वं, तेन प्रमेयत्वेन सह सामानाधिकरण्यं । वाच्यत्वे अस्ति एव । एवं यत्र पञ्चापि व्याप्तिलक्षणानि अव्याप्तानि, तत्र इदं सिद्धान्तलक्षणं सङ्गच्छते । अतः सर्वथा निष्कलंकमिदं लक्षणम् । अत्र इदमवधेयम् । "तादृशसाध्येन समं सामानाधिकरण्यम्" इति अस्य "तादृशसाध्याधिकरणे वृत्तित्वम्" इति अर्थः । अत्र च "तादृशसाध्याधिकरणे वृत्तित्वं हेतुनिष्ठा व्याप्तिः" इत्येव उच्यते, न तु "तादृशसाध्याधिकरणे हेतोः। वृत्तित्वम् हेतुनिष्ठा व्याप्तिः" इति । ननु कथमिदं उच्यते? इति चेत् अग्रे एतत् निरूपयिष्यते, इदानीं केवलं हृदि अवधार्यम् । येन अग्रे एतस्य निरूपणे न साशंको भविष्यसि । तथा च 'हेतुनिष्ठा व्याप्तिः' इति लक्ष्यम् । तादृशसाध्याधिकरणे वृत्तित्वम् च लक्षणम् । न तु "तादृशसाध्याधिकरणे हेतोः वृत्तित्वम्" इति लक्षणम् इदानीं अवधेयम् । एतत्सर्वं पश्चात् स्फुटीभविष्यति। છે ચન્દ્રશેખરીયા: અહીં, એટલો ખ્યાલ રાખવો કે, અનુમાનખંડની ગંગેશોપાધ્યાયની પંક્તિ તો ખુબ ઓછી છે. એના ઉપર દીધિતિએ વિસ્તાર કર્યો છે. અને એ દીધિતિ ઉપર જાગદીશીએ પ્રકાશ પાડ્યો છે. એટલે મુખ્યત્વે દીધિતિ અને જાગદીશી ઉપર જ અહીં વિવરણ કરવાનું રહેશે. અનુમાનખંડમાં બતાવેલ લક્ષણ - પ્રતિયોગિ-અસમાનધારT.... વ્યક્તિઃા પર્વતો વહિમાનું ધૂમતુ સ્થલે ઘટાવી જોઈએ. ધૂમકહેતુનું અધિકરણ મહાન સાદિ છે. તેમાં વહ્નિનો અભાવ મળતો નથી. પણ ઘટાભાવાદિ મળે છે અને તે અભાવ પ્રતિયોગિવ્યધિકરણ પણ છે. આ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટતાદિ બને. પણ વહ્નિત્વ ન બને. અને તે ઘટવાદિથી અવચ્છિન્ન ઘટાદિ છે. પણ વહ્નિ નથી. અને તેથી તે વહ્નિની સાથે સામાનાધિકરણ્ય=એક અધિકરણમાં સાથે રહેવું એ ધૂમમાં રહેલી વ્યાપ્તિ છે. કે લક્ષણનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે. કે પ્રતિયોગિના અધિકરણમાં ન રહેલો એવો હેતુ-અધિકરણમાં રહેલો જે અભાવ હોય, તે અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક જે ધર્મ બને, તે ધર્મથી અવચ્છિન્ન જે બને, તેનાથી ભિન્ન જો સાધ્ય મળી જાય, તો એવા સાધ્યના અધિકરણમાં રહેવું એ જ હેતુમાં રહેલી વ્યાપ્તિ છે. હું અહીં એ ખ્યાલ રાખવો કે, "તેવા સાધ્યના અધિકરણમાં હેતુનું રહેવું, એ હેતુમાં રહેલી વ્યાપ્તિ છે." એમ અત્યારે લખ્યું નથી. પણ "તેવા સાધ્યના અધિકરણમાં રહેવું એ હેતુની વ્યાપ્તિ છે." એમ લખેલ છે. આવો ફિખુલાસો કરવાનું કારણ એ કે, આ અંગે આગળ ચર્ચા કરવાના છે. ટૂંકમાં, હેતુનિષ્ઠા વ્યાપ્તિ એ લક્ષ્ય છે. અને હતાદશસાધ્યાધિકરણમાં વૃત્તિત્વ=રહેવું એ લક્ષણ છે. "કોનું રહેવું" એ અત્યારે સ્પષ્ટ ખુલાસો કરેલ નથી. એટલે, હમણાં તો હેતુમાં તાદશસાધ્યાધિકરણમાં વૃત્તિત્વ મળી જાય છે. માટે લક્ષણ સમન્વય થઈ જાય છે. ܀ ܀܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀ ܀ ܀ - સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 252