________________
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀ ܀ ܀
܀
܀ ܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
निर्दोषं एतत् लक्षणम्।
प्रमेयम् वाच्यत्वात् इति केवलान्वयिसाध्यकानुमानेऽपि भवति लक्षणसमन्वयः, तथाहि - वाच्यत्वहेतोः अधिकरणं । घटादिः, तस्मिन् पटाभावः अस्ति, प्रमेयत्वाभावो नास्ति, स पटाभावः प्रतियोगिव्यधिकरणोऽपि अस्ति, तत्पटाभावप्रतियोगितावच्छेदकं पटत्वं, तदवच्छिन्नः पटः, तस्मात् भिन्नं प्रमेयत्वं, तेन प्रमेयत्वेन सह सामानाधिकरण्यं । वाच्यत्वे अस्ति एव । एवं यत्र पञ्चापि व्याप्तिलक्षणानि अव्याप्तानि, तत्र इदं सिद्धान्तलक्षणं सङ्गच्छते । अतः सर्वथा निष्कलंकमिदं लक्षणम् ।
अत्र इदमवधेयम् । "तादृशसाध्येन समं सामानाधिकरण्यम्" इति अस्य "तादृशसाध्याधिकरणे वृत्तित्वम्" इति अर्थः । अत्र च "तादृशसाध्याधिकरणे वृत्तित्वं हेतुनिष्ठा व्याप्तिः" इत्येव उच्यते, न तु "तादृशसाध्याधिकरणे हेतोः। वृत्तित्वम् हेतुनिष्ठा व्याप्तिः" इति । ननु कथमिदं उच्यते? इति चेत् अग्रे एतत् निरूपयिष्यते, इदानीं केवलं हृदि अवधार्यम् । येन अग्रे एतस्य निरूपणे न साशंको भविष्यसि । तथा च 'हेतुनिष्ठा व्याप्तिः' इति लक्ष्यम् । तादृशसाध्याधिकरणे वृत्तित्वम् च लक्षणम् । न तु "तादृशसाध्याधिकरणे हेतोः वृत्तित्वम्" इति लक्षणम् इदानीं अवधेयम् । एतत्सर्वं पश्चात् स्फुटीभविष्यति। છે ચન્દ્રશેખરીયા: અહીં, એટલો ખ્યાલ રાખવો કે, અનુમાનખંડની ગંગેશોપાધ્યાયની પંક્તિ તો ખુબ ઓછી
છે. એના ઉપર દીધિતિએ વિસ્તાર કર્યો છે. અને એ દીધિતિ ઉપર જાગદીશીએ પ્રકાશ પાડ્યો છે. એટલે મુખ્યત્વે દીધિતિ અને જાગદીશી ઉપર જ અહીં વિવરણ કરવાનું રહેશે.
અનુમાનખંડમાં બતાવેલ લક્ષણ - પ્રતિયોગિ-અસમાનધારT.... વ્યક્તિઃા પર્વતો વહિમાનું ધૂમતુ સ્થલે ઘટાવી જોઈએ. ધૂમકહેતુનું અધિકરણ મહાન સાદિ છે. તેમાં વહ્નિનો અભાવ મળતો નથી. પણ ઘટાભાવાદિ મળે છે અને તે અભાવ પ્રતિયોગિવ્યધિકરણ પણ છે. આ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટતાદિ બને. પણ વહ્નિત્વ ન બને. અને તે ઘટવાદિથી અવચ્છિન્ન ઘટાદિ છે. પણ વહ્નિ નથી. અને તેથી તે વહ્નિની સાથે સામાનાધિકરણ્ય=એક અધિકરણમાં સાથે રહેવું એ ધૂમમાં રહેલી વ્યાપ્તિ છે. કે લક્ષણનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે. કે પ્રતિયોગિના અધિકરણમાં ન રહેલો એવો હેતુ-અધિકરણમાં રહેલો જે અભાવ હોય, તે અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક જે ધર્મ બને, તે ધર્મથી અવચ્છિન્ન જે બને, તેનાથી ભિન્ન જો સાધ્ય મળી જાય, તો એવા સાધ્યના અધિકરણમાં રહેવું એ જ હેતુમાં રહેલી વ્યાપ્તિ છે. હું
અહીં એ ખ્યાલ રાખવો કે, "તેવા સાધ્યના અધિકરણમાં હેતુનું રહેવું, એ હેતુમાં રહેલી વ્યાપ્તિ છે." એમ અત્યારે લખ્યું નથી. પણ "તેવા સાધ્યના અધિકરણમાં રહેવું એ હેતુની વ્યાપ્તિ છે." એમ લખેલ છે. આવો ફિખુલાસો કરવાનું કારણ એ કે, આ અંગે આગળ ચર્ચા કરવાના છે. ટૂંકમાં, હેતુનિષ્ઠા વ્યાપ્તિ એ લક્ષ્ય છે. અને હતાદશસાધ્યાધિકરણમાં વૃત્તિત્વ=રહેવું એ લક્ષણ છે. "કોનું રહેવું" એ અત્યારે સ્પષ્ટ ખુલાસો કરેલ નથી. એટલે, હમણાં તો હેતુમાં તાદશસાધ્યાધિકરણમાં વૃત્તિત્વ મળી જાય છે. માટે લક્ષણ સમન્વય થઈ જાય છે.
܀
܀܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀ ܀
܀ ܀
܀
܀ ܀
܀܀܀
܀܀
܀
܀
܀ ܀
܀ ܀
܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀ ܀
܀
- સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀