________________
૨૩
99
શ્રીમદ્દે કહ્યું: “હું પૂછું છું. ત્યારે ધારસીભાઇ એ કહ્યું: સંબંધી ખટપટ ચાલે છે.''
ધારસીભાઈ એ પૂછ્યું: તેઓ આમ કરવા ધારે છે?
.
(6
શ્રીમદ્ રાજËદ્ર જીવનકળા
શ્રીમદ્દે કહ્યું: “ તેમ છે, તેા તમારે સાવચેતીમાં રહેવું; કેમકે તમારે માટે તે ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રમાદી ન થવું. ’
rr
પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે
સગપણ સંબંધ નથી, પણ રાજ
શ્રીમદે ઉત્તર દીધાઃ “ હું જમતા હતા ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાતા કરતા હતા અને હું કોની સાથે આવ્યા તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું, તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી. ’”
ધારસીભાઈ એ પૂછ્યું: કેમ કરે ? ”
Jain Educationa International
66
‘ પણ તમારા દેખતાં તેવી વાતે તે
kr
શ્રીમદે કહ્યું: આ નાના બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતેા કરતા હતા. એટલે તમને કહેવા—ચેતાવવા માટે આવ્યો છું.
""
ધારસીભાઈના મનમાં થયું કે અહા ! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મેટા માણસને પણ ન સૂઝે તેવા મહાઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યેા. ધન્ય છે આ ખળ મહાત્માને! ધન્ય મારાં ભાગ્ય કે એમના મને સંગ થયા ! એમ તે વિચારી ધણા આનંદ પામ્યા.
૬ એ
શ્રીમમાં અદ્ભુત શક્તિઓ હતી; જ્ઞાન નિર્મળ હતું તેથી તેમને જ્ઞાનમાં જણાયું કે એ કચ્છીભાઈ એ સાંઢણી ઉપર સવાર થઈ લાંબી મુસાફરી કરતા આવે છે; એટલે તેમણે ધારસીભાઈ ને પૂછ્યું: જણુ કચ્છથી આવનાર છે, તેમના ઉતારા તમારે ત્યાં રાખશે’”
For Personal and Private Use Only
www.jainelibrary.org